SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૯) (૨૨) मियोनी पिराधना धाय छे. मा विराधनाधी भयया भाटे,तेसंगे વિરોષ કાળજી રાખવા માટેનાં સૂચનો - ઉપાયો નીચે પ્રમાણે બતાવ્યાં છે. તેની કાળજી રાખવી જરૂરી છે. મમHF T TTTTTTTT પ્રમ: 7 દ્વિદળri tવાં વપરાશી, sઈ વંકારની જીવહિંસા પાગ છે, તેની સમજુતી ખાપરો ? જ્વાબ: ઉપર બતાવેલ વ્યાખ્યામાં ફીટ થતાં તમામ પ્રકારનાં કદોળમાંથી બનતી કોઈપણ વાનગી ને કાચાં (૧) દહીં ) છારા 30 (ધ સાથે | મીસ કરવામાં આવે, તો અસંખ્ય કોઈન્દ્રિય ભાવોની ઉત્પત્તિ થાય છે. પછી, તેનું નકgણ કરવાથી હિંસાનો દોષ લાગે છે. માટે , ડાયાં ગોરસ સાથે ક્યારેય પણ કઠોળને મીસ કરવું નહીં. જો દહીં, દૂધ, | છાને બરાબર પાડી રીતે ગરમ કરી દેવામાં આવે, તો પછી કઠોળ સાથે જમવામાં દોષ લાગવાનો સંભવ રહેતી નથી. એકલાં કઠોળનીવેરાયટીઝ ખાવામાં કે માબ એકલાં ગૌરસ ખાવામાં, દ્વિદળનો કોઈ દોષ નથી , પણ, બંનેનું સંયોજન કરીને ખાવામાં જ હિંસાદિ દોષો લાગે છે. આવા સાંયોર્ગિક દોષને પણ દ્વિદળ તરીકે ઓળખાવાય છે. પ્રઃ બે પદાર્થનાં સંયોજનને બીજ ઉદાહરણથી કઈ રીતે સમજવી રાકાય ઘટાવી શકાય ? જવાબઃ જાહેર રસ્તા ઉપર એક છાણનો પૌદરો પડ્યો છે. બપોરના ધુમ 1 તાપમાં , તે મૂકાઈને એકદમ ડ્રાય થઈ ગયો છે. આ બાજુમાં , હાલ કોઈ જ જીવ નથી, પણ , સાંજ પડતાં , વરસાદ અંધાર્યો અને વાદળ તૂટી પડ્યાં. છાણાનાં પોદરાં સાથે પાણી મીસ થયું. બીજા દિવસનાં પ્રભાતે જોયું, તો પેલાં પૌદરામાં સેંકડો કીડાઓ ખદબદ - ખદબદ થઈ રહ્યાં હર્તા . આમ કેમ બન્યું ? છાજુમાં જુવોત્પત્તિ કરવાની ક્ષમતા હતી . પણ , તેમાં પાણીનો સંયોગ થવો અપેક્ષિત હતો. જેને તેમાં , પાણીનો સંયોગ ન થયો હોત, તો કોઈ જીવ પેદા થાત નહીં! બસ, આ જ રીતે , કઠોળમાં પણ , જુવોત્પત્તિની શક્તિ પડેલી છે. માન , ડાયાં ગોરમનાં સંયોગની અપેક્ષા રહે છે. જે કાચાં ગીરસનો સંયોગ ટાળી દેવાય, તો જુવોત્પત્તિની સંભાવના રહેતી નથી. દોષ લાગતો નથી. તેથી , કઠોળની સાથે કામ દૂધ, દહીં, છાશ મીસ થવાનાં પ્રસંગો ટાળવાં જોઈએ. અને વર્તમાનમાં , સમજણનાં અભાવે અથવા બેદરકારીનાં લીધે, ઘgiાં શ્રાવકોનાં જીવનમાં , દ્વિદળનાં લીધે અસંખ્ય બેઈન્દ્રિય (૧૦૧) હમણાં-હમણાં , ઘરમાં તથા જાહેર Éરાનોમાં દહીંવડા ખૂબ — પીરસાય છે, વડાં પીણાનાં લોટમાંથી બનાવાય છે. પછી, તેનાં ઉપર, 'કીઝમાંથી કાઢેલું ખાઈસક્રીમ જેવું હીં પાથરવામાં આવે છે. આ રીં* 'અને વડાંનો સંયોગ થવા માત્રથી જ, તત્કાળ અસંખ્ય બેઈન્દ્રિય જીવો 'પદ ઇઈ જાય છે, આ બેરિયાંનાં કીડાઓ, જે થીજમાં પેદા થાય છે, તે ચીજ જેવાં કલરની હોય, તેવાં જ કલરનાં પેદા થાય છે. વળી, અતિ 1 મૂડમ હોવાપી, નજરે જોઈ શકાતાં નથી. પરમાત્મા જિનેશ્વર દેવ તો - કેવળજ્ઞાનનાં સ્વામી હતાં . નાનપ્રકારમાં પરમાત્માએ જે જીવોપત્તિ નિહાળી છે, તે આપણો , bew અને મy કર્યા વિના , મસ્તક નમાવીને , સ્વીકારવી જ જોઈએ. આ સ્થળે, જો દહીંને, વડાંની ને સાથે મીક્સ કરતાં પૂર્વે, ચૂલા પર ધગધગતું ગરમ કરી લેવામાં આવે, 'તો દોષ લાગતો નથી. ગરમ કર્યા બાદ, જમતી વખતે, તે ઠંડુ થઈ ગયું હોય, તોય કોઈ બાધ નથી. કેમ કે, એકવાર ગરમ કરવાથી, તેનામાં દેબી જિવોત્પાદક શક્તિ, નષ્ટ થઈ જાય છે. (દા.ત. ઘઉં, બાજરી છે. જુવારને એકવાર ફીકી નાંખવામાં આવે, તો પછી વાવ્યાં છતાં પણ , ફરી તે ધાન ઉ કતાં નથી. કેમ કે, તેમની ઉત્પાદક રાક્તિ લોકવાં દ્વાર નષ્ટ કરી દેવામાં અાવી છે. તે જ રીતે, ગોરસ ગરમ કર્યા બાદ, જીવોત્પાદક રહેતાં નથી. - દહીનું રાયતું અનેક રીતે બને છે. એમાં જવારે કુદળની - | ચણાના લોટની બુંદી મીસ કરીને બનાવાય છે, ત્યારે દિદળનો | દોષ લાગે છે. કઠોળ સાથે મીક્સ કરતાં પૂર્વે, દહીને સારી રીતે ઉકાળી લીધું હોય, તો દોષ નથી. 53) મેથી કઠોળ ગgtય છે. તે જ રીતે, મેથીની ભાજી પણ, કઠોળ ગણાય છે. આજકાલ , બહેનો જ્યારે મેથીનાં પૈપલાં બનાવવાં બેસે છે, ત્યારે થાળીમાં , ઘઉં- બાજરાનાં લોટનો ઢગલો ચાળીને કરે છે અને તેમાં મેથીનાં પાંદડાં પધરાવે છે. પછી, તે પાંદડાં ઉપર કાથી છાશનો લોટો રેડી દે છે અને લોટ બાંધવા મંડી પડે છે. ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ Cccccceeece
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy