SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ * . - - - - IIIIIIIII द्विहण dlLE. પ્રશ્ન ટ્ટિદળ એટલે શું ? જવાબ: જેમાં બે ળ , બે વિભાગ હોય , તેવાં ધાનને ‘દિળ' કહેવાય છે. એટલે કે જેની દાળ બને તે બધાં ‘દ્વિદળ' કહેવાય છે. આજે વપરાતાં તમામ કઠોળ , દ્વિદળમાં ગણાય. દા•ત. મગ, તુવેર, અડદ, - ચણા, મઠ, વાલ, ચોળા, વટાણti , મેથી, મસૂર, કળથી, લોંગની દાળ વગેરે. આ બધાંના લીલાં પાન , લીલાં દાણાં તેમજ તેનાં આટા , બધું જ “ ઢિળ' ગણાય. - Tદીકાંઓ પેદા થાય છે અને દીsi એ તો મરઘાંનો સ્વાદિષ્ટ ખોરાકછે. ઉકરડામાં પણ મરઘાંઓ તો ડીડાં જ શોધતાં હોય છે.' આ સત્ય પ્રસંગ પૂરવાર કરે છે કે, કાયાં દહીં, છાશ , દૂધમાં (દોળ બળવાથી, અસંખ્ય ડીંડાઓ પેદા થાય છે, - (૧૦૦) જૈન મુનિ શ્રી શોભન વિજય , એકવાર પોતાનાં સંસારી મોટાં નાઈ ધનપાલનાં ઘરે ભિક્ષા પધાર્યા હતા, ધનપાલ1 કબાટમાંથી દફનો કટોરો બાર કાઢી , મુનિશ્રીને વહોરાવવાં ગાયાં. મુનિશ્રીએ પૂછ્યું કે, ‘હું ધનપાલા દહીને જમાવ્યાં બાદ, કેટલી રાત પસાર થઈ છે?' ધનપાલ કહે છે, “રાતની વાત જાણીને શું કરો આટલું સરસ દહી છે, તો વહોરી લો. શું તમને આવાં - સફેદ બાસ્તા જેવાં દહીમાં પ૭ મહાવીરનાં જીવડાં દેખાય છે 1 ફોનનમુનિએ કહ્યું કે, ‘હા ધનપાલ, મારાં ભગવાને કહ્યું છે ટું, જે દહીં બે રાત ઓળંગી જાય, તો એમાં અસંખ્ય કીડાઓ પડી જાય છે. તારે જાણવું હોય તો , પગ રંગવાનો જે લાલ કલરનો અલતી આવે છે, તે લાવ, દહીંની ઉપર તેને ભભરાવી ને 1 તને તરત જ સફેદ કીડાઓ દેખારો.' ધનપાલે તેમ કર્યું, તો તરત જ T બધું દહી' લાલ રંગથી રંગાઈ ગયું , પણ અંદરનાં કીડાનોએ કલર ‘પડશો નહીં. રેડ બેગ્રાઉન્ડમાં વ્હાઈટ stઓ ખદબદ -ખદબદ થતાં સ્પષ્ટ દેખાયાં - જોઈ શકાયાં. રાજા ભોજનાં માનીતા પંડિત ધનપાલનું મસ્તક પ્રભુ મહાવીરનાં ચરણોમાં અહીનાવથી મૂઠી ગયું. નોનું જીવવિજ્ઞાન અને આહાર વિજ્ઞાન જાણીને , અન પંડિત પણ જૈનધર્મના છો રંગાઈ ગયાં. તેમણે ‘તિલ મંજરી' જેવા મધુર કાવ્યની રચના કરી, જે આજે પણt , આપણti જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ { , અન પંડિતો જે જૈન ધર્મનાં છ રંગાયા, તો તમે જેનો - શું જૈન ધર્મનાં છો રંગાયા કે નહી ? | દિદળની વ્યાખ્યા – નિશાની :લ) જે વૃક્ષનાં ફળ રૂપે ન હૌય » જેને પીલવાથી તેલ ન નીકળે , (૩) જેને ભરડવાથી દાળ બને , જી તેના બે ભાગ વચ્ચે પડ ન હોય , - ઉપરોક્ત ચારે-ચાર લહાણી જેમાં ઘટતાં હોય, તેને દ્વિદળ* જાણવું, અન્યથા નહી. રાઈ, સરસવ, તલ અને મગફુળીમાંથી તેલ નીકળે છે, માટે, તે દ્વિદળમાં ન ગણાય. સાંગરી, તો ઝાડનાં કૂળરૂપે ખાવે છે, મારે દિળ ન ગણાય, બાજરી, જુવાર વગેરે ઝાડનાં 1 ફળરૂપે પણ નથી અને તેમાંથી તેલ પણ નથી નીકળતું, છતાંય , તેની બે ફાડ થતી ન હોવાથી, દ્વિદળ રૂપે તેને ન ગણાય. CCCCCCCCC IIIIIIIIIIIIII དད་ན་ནན་ཧཧཧཧད પ્રસ્તા ઉપર જણાવેલ ધાન્ય, માત્ર તે ધાન્ય અવસ્થામાં જ દ્વિદળ ગણાય છે તે સિવાયની અન્ય અવસ્થામાં પણ ગણાય ! : મગ, તુવેર, અડદ, ચણાં, મદ, વાલ, ચોળાં, વટાણti , મેથી, મસૂર, કુળવી, ભોગની દાળ, લીલવાં , કુમટીયાં , વોરે કઠોળ દિન' ગણાય. | વળી, એ દિદળની ફળીઓ , લીલાં- સૂકાં પાંદડાં, ભાજી, તેનાં આટા, દાળ, તેની કોઈપણ બનાવટો વગેરે પણ ‘હિંદળ’ જ ગણાય. જેમ કે, 'કોઈપણ કઠોળનાં પાંદડાની ભાજી , વાલોર , ચોળાકુળી, તુવેર, મગ, ગુવાર કુળી , વટાણાંની કુળી, લીલાં ચણાં , કોળની મૂકવણી, મેથીનો સંભારો , મેથી નાંખેલ અથાણાં , દાળ, સેવ, ગાંઠિયા, પાપડ, બુંદી, -વડી વગેરે પ0ા દ્વિદળમાં ગણાયા.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy