SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' ? ? ?? ? ? (1)T સંડાસ બાપાની રાઈસ સારવાં માટે, એસિડનો ઉપયોr કરવાથી , ઘોર હિંસા થાય છે. આમલીનાં પાણી કે લીંબુના ઘોડિયાથી , સંડાસ બાથરૂમની ટાઈલ્સ ઘસીને સાફ કરી શકાય છે. | ભીંતમાંથી ખીલી, ખીંટી વગેરે કાઢ્યાં પછી, જે છિદ્ર રહી જાય, - તેને ભીનાં ચૂના છે ચોકથી ભરી દેવું. તેથી, તેમાં જીવત ભરાય નહી. - છ બલ્બનાં ફીલ્ડર ખુલ્લાં ન રાખવાં . ખુલ્લાં હોલ્ડરોમાં, અવાંતો ભરાઈ જવાની અને મરી જ્વાની પૂરી શક્યતા છે. - ૩૫) મચ્છરોનું શરીર ખૂબ નાજુક હોય છે. તેથી તેને કદ અsો નહી’. 1શરીર ઉપર કરડે ત્યારે ત્યાં તુરંત હાથ જવા ન દો. નહી તો, તુરંત જ તે મરી જવો, પરંતુ વાસ્માદિનાં છેડાથી તેને હળવેથી દૂ કરી શકાય - . / કે બસ જીવોની વિરાધનાથી બચવા જ્યાંનાં ઉપકરણો: ઘરની સાફુ -સફાઈ, માવજત માટે, કોઈ પણ સામાનનો ઉપયોગ , જે નીચે પ્રમાણે બતાવેલ પતિથી અને તેવા સામાનથીકરવામાં આવે, તો તે સાકુ- સફાઈનાં સામાન ન રહેતાં, ‘નયણાનાં { ઉપકરણો' બનશે. વિશેષતઃ તેનાથી , ચઉરિન્દ્રિય અને તૈઈન્દ્રિય જીવોની જયણા થાય છે. પણ, સર્વ પ્રકારનાં ઉપકરણોનો અહી', 1 યશીષથી શ્રાવ૬ - શ્રાવિકા વસાવી શકે , તે માટે , એક સાથે આ વિભાગમાં જ સમાયાં છે ? છે ચણાનાં ઉપકરણો - @ ગળણાં : ઘરે કુલ સાત ગળeti રાખવાં જોઈએ. (૧) પાણી ગાળવા માટે ? (A) નદી-વાનું મીઠું પાણી 65 બૉક્વેલનું પાણી (૨) ઘી ગળણી જી તેલ ગળણી (છ દૂધ ગાળવાનું (પ) છાશ ગાળવાનું (ઉકાળેલું ખચત પાણી ગાળવાનું 0 લોટ ચાળવાનું - આ સાત ગળgiાં રાખવાથી, કીડી, કંસારી, મચ્છર, માખી વગેરે બસ જુવોનાં યુગલો હોય, તો તે માળવાથી નીકળી જશે. પાણી અને લોટ ચાળવા- ગાળવાથી, બસ જીવોનું રક્ષણ થાય છે. Tઈ સાવરફુલ મુબાથwવાની (બરછ૪ મહીસાવરણી રાખવીઃgિ jજણી ખાસ પ્રકારનાં સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ સ્પર્શવાળી, નાની પછી , દરેક Room માં , બને તો 3 શખવી. IS ચરવળી ! સામાયિક - પ્રતિક્રમણમાં, ઉઠતાં- બેમતાં , જ્યા- માવાં - માટે જરૂરી ઉપકરણ = ચરવળો. તેનો ઉપયોગ વ્યવસ્થિત કરવાથી, -કોઈ અવ વિરાધના ન થાય, E ચરઘળી : લાકડાંની નાની દાંડી ઉપર, ચરવળાં જેવી ઊનની નાની દમીએ લગાવેલું હોય, તે ‘ઘરવની , કબાટ વગેરે સાફ કરવા માટેનું આ જયણાનું સુંદર સાધન છે. ' T મૌરપીંછી : મોરનાં પીછાને બાંધીને બનાવેલું આ ઉપકરણ . - પૂસ્તક , કોટાં વગેરે જવાનું આ ઉત્તમ સાધન છે. કિ શાણu? અનાજ, બોટ, મસાલાં ઘીરે કરિયાણું- ધાન્ય પાળવાના ચારણાં , ]િ ચંદરવો : રંધાતી રસોઈમાં, ઉપરથી નંદુ ન પડે તે માટે, રસોડામાં - ઉપર બાંધવામાં આવતું કપડું - એટલે ચંદરવો. ઘરમાં ૧૦ કેકાણે ચંદરવા અવરય બાંધવા જોઈએ (1) ચૂલા ઉપર - ઈ વલોવણા (છારા કરવાનાં સ્થાન ઉપર ( પાણિયારા ઉપર - tઈ સૂવાનાં બિછાનાં ઉપચ છ ભોજન કરવાનાં સ્થાન પદ C) દાવાનાં સ્થાન પજી ઘંટી ઉપર | 6 સામાયિક વોરે ધર્મક્રિયા કરવાનાં - -(૫) ખાંડણિયા ઉપર - સ્થાને (પૌષધશાળામાં) (૧) દેરાસરમાં , || સુપડીઃ અનેક પ્રકારનાં જંતુનો, જે ઘરમાં વ્યાંય પણ મને, તો તેમને હળવારાથી, વાગી ન જાય તે રીતે, સુપડીમાં લઈને , સુરક્ષિત સ્થાન પર મૂકવાં. જ્યાં કોઈનો પગ ન પડે, કોઈ ચકલી કાગડાં વગેરે પંખીઓ કે નાનાં પશુઓ ખાઈ જાય, તેવાં સુરક્ષિત સ્થાનમાં જ મૂકવાં. 3 નળે બાંધવાની કોથળી : “શ્રાવક-શ્રાવિકાએ, કોઈપણ કાર્ય માટે, ખગળ પાણી ન વપરાય ”- એવું આગમ-વચન છે. ૨૪ કલાકે, - નળ ઉપર બાંધેલી કોથળી બદલવી, ખૂબ જરૂરી છે. 6િ માટલું : રોજ ખાલી કરીને , ધોઈને , ગાળીને ભરવું. છે དཏན་ནནན་ནན ཧཧཧཧཧཧཧཧ༨༠ ? 2 2 2 2 2 2 2 2 2
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy