________________
,.
?
- IIT કપડાંની પીંછી : લાકડીનાં ડંડામાં એક છેer ઉપર, પાતળું કપડું -
બાંધીને, તેનાં વહે, વસ્તુઓ પર જામેલી ધૂળ ધીમેથીકાઢી નાંખવી. પરંતુ, ઝાપટ-પટ ન કરવી. કારણ કે,
ઝાપટવાથી , જીવજંતુ મરી જાય છે. ળિો જાળાં પાડવાનું કાર્ડ : દિવાલો પર, સીલીંગમાં , વસ્તુઓ પર ,
ઘરનાં સીલીગનાં ખુણામાં જામેલાં જાળ કાઢવા માટે એક અલગ, નરમ તાંતણાવાળું તથા લાંબા દાંડાવાળું ઝાડું રાખવું. જૂરની Jure) બનેલી પૂંજણીધી, ઘરમાં , નીચેના ભાગમાં રહેલાં જળાં કાઢી રાકાય. જીવજંતુકરોળિયાં મરે નાહી રીતે,
- આ રીતે, આપણાં રોજીંદાં પત્તામાં રાહતeતી, માખી, મચ્છ૨, વાંe આદિ ચઉરિંદ્રિય જીવોની હિંસાથી બચવાનો w વધુમાં વધુ પ્રયત્ન કરવો. ફાધરો ને ?
? ? ? ? ? ? ? ?
ચઉરિન્દ્રિય જીવનો વિભાગ સમાપ્ત (THE NE
- આ જયણાનાં ઉપકરણો, વહેલી તકે, ઘરમાં વસાવીને , - વ્યવસ્થિતપણે તેનો ઉપયોગ કરવાથી , આપણા ઘરમાં થતી - ------બિનજરૂરી હિંસાનાં દંડથી, આપણાં સમગ્ર પરિવારને બચાવી શકાય
1 છે. ફાવશે ને ?
- ચઉન્દ્રિય જીવોનો વિભાગ પૂરો ઘવાણી, વલ્લેન્દ્રિય જીયોનો વિભાગ પણ પૂરી થાય છે. કારણ ?, વરિય જીવોમાં ? બેઈન્દ્રિય + તેઈન્દ્રિય + ચઉરિન્દ્રિય જીવોનો સમાવેર. થાય છે.
IIT E PPP PPPP FTY 1111 ૧૧૧૧૧૧૧૧૧૨૦૧૨
૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
-યંત્ર નીચે મુજબ છે -- બસ જુવો
વિકલૅન્દ્રિય જીવો
પંચેન્દ્રિય જીવો---
બ્રેિઈન્દ્રિય તેઈન્દ્રિય
ચઉરિન્દ્રિય
G૬) - વાંદા થાય તે માટે સ્વચ્છતા જરૂરી છે. વોરા-બેસીનમાં,
મરીમાં , બાથરૂમ, સંડાસ વગેરેમાં ભીનારા ન રહેવા દેવી. એક-~1 મોટા ડબ્બામાં નાળિયેરની છાલ, જૂનાં ડપડાં , થોડાં હોલસા - - વગેરે ભરીને, ઉપર ખાખરાં કે 55 ૬ પૂરીનો ટુકડાં મૂકો. જ્યાં | વાંદા પડ્યા હોય, ત્યાં આ ડબ્બો મૂકો. વાંદખો આ ડબ્બાનાં | પોલાણમાં આવીને ભરાઈ જરો. ૪-૫ દિવસ પછી, સાંજના સમયે,
sો કોઈ અવાવરાં સુરક્ષિત સ્થાનમાં લઈ જઈ, ખાલી કરી દેવો. | વાંદા થવાની સંભાવના હોય, ત્યાં કેરોસીનનું પોતું કરવાથી પણ વાંદા થશે નહીં. ‘દેવીદ્રા-મહાદેવીનાપ્રોડક્ટ્રમની એક હર્બલ મેડીસીન બજારમાં મળે છે. તે મલમ, ઘરમાં અમુક જગ્યાએ લટાવી દેવાથી , વાંદા થતાં નથી. ઘચાં હોય, તો ચાલ્યાં જાય છે. | વાંદા તેનાથી મરતાં નથી. | Address : દેવીકા મહાદેવીમા પ્રોડરસ
- ૪૩, દુસેન મેનોર , બમનજી પેટીટ રોડ,
પારસેં નરલ ર્ડોસ્પીટલની ગલી, કેપ્સ કૉર્નર,
હવે પંચેન્દ્રિય જીવોનો વિભાગ શરૂ થાય છે.