________________
૪
S
- 25 પંચાચારમાં જ્ઞાનાચાર પ્રથમ :
જ્ઞાનાચાર સહિતનાં , પાછળનાં ચાર આચારોનું સેવન, જે અલ્પ પ્રમાણમાં હોય, તો પણ ખાત્માને વિરોષ ફળ મળે છે. જ્યારે, બીજી બાજુ , જ્ઞાનાચાર રહિતનાં , પાછળનાં વાર આયારોનું સેવન , વિરોષ પ્રમાણમાં હોવા છતાંય આપણને ફક્ત સામાન્ય ફળ મળે . એટલે કે, જ્ઞાન (સમજણ) સાથેની પ્રભુભક્તિ , સામાયિક , પૌષધ , તપશ્ચર્યાદિ હોય તો જ વિશેષ છૂળ મળે છે.
આપણે સહુ , યા તો ઘણી કરીએ છીએ, પણ , 'હવે સમજg (તાન) સાથેની ક્રિયા થાય, તે માટે આ જીવ વિચાર' ગ્રંથના અભ્યાસનાં માધ્યમે જ્ઞાનનાં માર્ગ વિકાસ સાધવાનો કાંઈક પ્રયત્ન કરીએ.
LIIIIIIIII
IIIII 1 1 1 1 1 1 '' '
પ્રમ: [ આ " ગ્રંથનું ‘જીવ વિચાર’ નામ માટે -- જવાબ: આ ગ્રંથમાં , જાવ અંગે વિરોષથી વિચારણા કરવાની છે, તેથી, ખાસ ગ્રંથનું નામ પડાયું છે કે “ જીવ- વિચાર'.
:જીવ + વિચા૨ = જાવવિચાર yપ્રશ્ન : અભ્યાસક્રમમાં સૌ પ્રથમ જાવ. વિચાર શા માટે ? જવાબ : ભૂતકાળનાં અનંતા ભવો તથા આ ભવમાં પણ , હમણાં સુધી આપણે
બધાંએ , અજીવ (જડ પદાર્થો) ની તથા અન્ય જીવોની વિચારણા કરી છે. પરંતુ, સ્વાવનો વિચાર પ્રાયઃ કરીને નથી ડર્યો . એના લીધે જ, આપ ચાર ગતિનું ભવભ્રમણ હજુ ચાલું છે. એટલે અનાદિ કાળથી , જાતની ચિંતા - સુધારણુti - વધારણુd માટેની ચાલતી આપણી ભૂલનું પુનરાવર્તન અટકાવવા અને સ્વ આત્મ - જુવ દ્રવ્યની ચિંતા - સુધારણાની ફારૂઆત કરવા માટે ....
-: પંચાચાર કયા- કયા છે ? ન : |
પંચાયાર
5 પ્રશ્ન જીવ-વિચાર માં શું ભણશો ? જવાબ: જુવીના પ્રકાર , ઊંચાઈ, આયુષ્ય , હિંસાથી બચવાના ઉપાયો આદિ.
જ્ઞાનાયારે દર્શનાયા ચારિત્રાચાર તપાયાવીર્યાચાર (1) તાનાચાર : માથા, સ્વાધ્યાયાદિ કરવું- કરાવવું (૨) દર્શનાથાર : પ્રભુભક્તિ સંબંધી પૂજા , સ્નાનાદિ આધાર (5 ચારિઆચાર : સામાયિક , પૌષધ આદિ| (છ તપાચાર : તપમાં જોડાવું (૫) વીચાર : ઉપરનાં ચાર આચારોમાં વિશેષ સત્વ ફોરવવું,
શક્તિ છુપાવવી.
|
| |
|
. ' ' ' ' 1 1 1
શ્રાવકો માટે પાયાનું જ્ઞાન (જરૂરી જ્ઞાન) કયું ?
| |
3 પ્રશ્ન : જીવવિવાર નાં માધ્યમે જીવદયા પાળવાથી શું લાભ ? જવાબ ૧) “જૈસી કરની વૈસી ભરની, જો બોયેગા વહી પાયેગા, - જેવું વાવો તેવું લણો , જેવું આપો તેવું મળે ,
જેવું જોઈએ તેવું આપો . ” - આ નિયમો અનુસાર, આપણી રાતા , સુખ, શાંતિ, સમતા , સમાધિ, સદગતિ અને પરમગતિ (મોક્ષનું Reservation (રીકરાન) કરાવવા માટે અન્યને પણ મુખ , શાંતિ , શાતા , સમતા , સમાધિ આપવી જરૂરી છે, જીવદયા પાળનાર બીજાને શાતા , સમાધિ આપવાને લીધે , પોતે પણ અશાતા રોગનો શિકાર કદી ન બને. રીંગના ઉદયમાં પણ, સમભાવે પીડાને સહન કરી શકે, મૃત્યુ સમાધિમય મળે, પરલોક
સગતિમય બને અને ટૂંક સમયમાં પરમગર્તિ મળે. દા. ત. થિ પોતાની શાતા - સમાધિ માટે ૨૪ કલાક બીજ અવોને અશાતા, - અસમાધિ આપીને જીવન જીવનારાં સંસારીઓને , પ્રાયઃ કરીને ,
અરમાધિ મૃત્યુ મળે છે. તેઓને સમાધિ મરણ દુર્લભ છે . બીજી
:
૬ કર્મગ્રંથ
| |
- ૪ પ્રકરણ • જીવ-વિચા૨ • નવ તત્વ - દંડક - લધુ સંગ્રહણી
3 ભાગ્ય • ચીત્યવંદન ભાષ્ય • ગુરુવંદન ભાખ્ય • પચ્ચખાણ ભાષ્ય
આ
/ / |