SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ पर्याप्ता तिर्यय येन्द्रिय । જળચર ચતુષ્પદ ઉરપરિસર ભુજપરિસર ખેચર - ગુર્જન | સંમૂરિÉમહુકાર યોજન હુજ૨ યોજન છ ગાઉ ગાઉં પૃથક્ત્વ હાર યોજન ચૌજન પૃથક્વ ગાઉં પૃથક્વ ધનુષ્ય પૂર્વ ધનુષ્ય પૃથd | ધનુય પૃયત્વ પૃથત્વ એટલે શું ? પૃથર્વ એટલે ૨ થી ૯ . - ગાઉ પૃયત્વ એટલે ૨ ગાઉ થી ૯ દાઉચીનન પૃથત્વ એટલે ૨ યૌજન થી ૯ યોજન ધનુષ્ય પૃત્વ એટલે ૨ ધનુચ થી ૬ ધનુષ્ય - ગર્ભજ થતુષ્પદની ઉત્કૃષ્ટ અવગાહના ૬ ગાઉ અને સંકૃમિ 1 ચતુષ્પદની ઉત્કૃષ્ટ અવગાહુના ગાઉ પૃથક્ત્વ કદી છે, તો શું ગર્ભજ કરતાં સંમૂરિઈમની અવગાહના વધુ હૌઈ શકે ? જવાબ ના , ગર્ભજ કરતાં સંકૂમિની અવગાહના અલ્પ (ઓછી જ હોય છે. માટે ગાઉ પૃથત્વ કહ્યું છે અને તેમાં પણ છ ગાઉથી વધુ ન સમજતાં, ૬ ગાઉથી અલ્પ જ સમજવું. લવા સમુદ્રમાં = પno યોજનના કાળોદધિ સમુદ્રમાં = ૭૦૦ યૌજનના માછલા હૌય છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં = ૧૦૦૦ યોજનના ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?|2|? ? ? ? ? 1 1 0 IIIIIIIII - 15 5 5 55555555 IIIIIIIII 5 - બીજું : આયુષ્ય ટ્રસ્ટ { આયુચ અંગે વિશેષ માહિતી :(of yવ પરભવનું આયુષ્ય આખા ભવમાં એક જ વાર બાંધે છે. ( દેવી, નારકો, યુગલિંક મનુષ્યો , યુગલિક તિર્થશરે પોતાનાં આયુગનાં છ મહિના બાકી રહે ત્યારે પરબવનું આયુષ્ય બાંધે છે. rછ ચક્રવર્તી, વાસુદેવ , પ્રતિવાસુદેવ , નારદજી વગેરે અનપવર્તન આયુષ્ય વાળાં જીવો, પોતાનાં આયુચનાં ભાગે = બે ભાગ પસાર થયેઅને બીજો ભાગ બાકી રહે ત્યારે પરભૂવનું આયુષ્ય બાંધે છે. —દા.. હહ૦૦૦ વર્ષનું આયુષ્ય હોય, તો ૬૬૦૦૦ વર્ષ પસાર થયેલ - અને 3300 વર્ષ બાકી છે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. - (of તે સિવાયનાં સઘળાં જીવો, પોતાનાં આયુષ્યનો બીજો ભાગ બાકી છે ત્યારે , અથવા નવમો ભાગ બાકી રહે ત્યારે, અથવા ૨૭ મૌ બાર બાકી રહે ત્યારે એમ વિચારતાં- વિચારતાં છેવટે મૃત્યુને અંતર્મુ બાકી છે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. દા. 1.1 100 વર્ષનું કોઈનું આયુષ્ય હોય, તો તે 15 વર્ષ બાકી છે ૨છે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે ત્યારે ન બાંધે, તો ૨વર્ષ બાકી છે ત્યારે બાંધે; જે ત્યારે પણ ન બાંધે, તો ૪ વર્ષ બ્રાઝી છે ત્યારે બાંધે .... એમ વિચારતાં વિચારતાં જૈવરે મૃત્યુને અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધી, રોષ - અંતર્મુહૂર્ત મુવી પછી મૃત્યુ પામે છે. (પ) આયુષ્ય કર્મ બાંધવાનો સમય અંતર્મુહુર્તનો .--- (5 અાયુષ્ય બે પ્રકારનાં છે : (1) ટુથ આયુષ્ય છે કાન આગ, | આયુષ્ય કર્મનાં પુદગલોનો જયો તે ‘દ્રવ્ય અાયુષ્ય' કહેવાય , અને તે ટૂધ્ય આયુષ્ય ક્રમશઃ થોડું થોડું ભોગવતાં જેટલાં સમય સુધી | ચાલે તે સમય મર્યાદાને ‘કાળ આયુષ્ય કહેવાય.દરેડ જીવ ‘શ્ય આયુષ્ય’ તો પૂરેપૂરું ભોગવે જ છે, પણ ‘કાન આયુષ્ય પૂરેપુરું ભોગવે પણ ખરા અને પણ ભોગવે. તેથીકાળ અાયુના બે પ્રકાર થાય :() નિરૂપમ - - કાળ આયુષ્ય પૂરેપૂરું ભોગવે (સોપક્રમ – દાળ ખાયુષ્ય પૂરેપૂરું ન ભોગવે. 1 ઉત્કૃષ્ટ અવગાહુના (છ ગાઉ) વાળા ચતુષ્પદ હાથી વગેરે 'ઉત્તરકુરુક્ષેત્ર અને દેવકુર ક્ષેત્રમાં હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ઉરપરિસર્ષ (સર્પ વગેરે) અને ભુજપરિસર્ષ (ગિરોલી) વગેરે ) અઢી ઢીપની બહાર હોય છે. ?
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy