SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૬૫) 1 DD દા.ત. : એક લાંબુ દોરડું હોય, તે દોરડું એક છેડેથી દમ:બળતાં-ભળતાં , એક કલાકે પૂરેપુરું બળે તેમ હોય, પરંતુ, તે જ(દોરડાનું ગુંચળુ બનાવીને અનિમાં નાખી દેવામાં આવે તો પાંચ જ મિનિટમાં બની જાય. એટલે બંને રીતે દોરડું તો પૂરેપૂરું [દ્રવ્ય આયુષ્ય) બને જ પરંતુ તેનો કાળ અલગ-અલગ (નિરૂપક્રમ = ૧ કલાક) (સોપક્રમ ૫ મિની) ( કાળ ખાયુષ્ય) હોય છે. દા. ત. એક ભાઈનું આયુષ્ય એટલે આયુષ્ય ઘર્મના દલિકો - ૧૦૦ વર્ષ ચાલે તેટલાં હતાં. પરંતુ, ૪૦ વર્ષની ઉંમરે દરિયામાં પડીને આપઘાત કરવાથી બાકીના ૬૦ વર્ષના કર્મલિક અંતર્મુહર્તમાં એક સાથે જ ખલાસ થઈ ગયાં અને મૃત્યુ થયું. (૮) આયુષ્યનો લય સાત પ્રકારે થાય છે : જ પ્રબળ અધ્યવસાયથી : કોઈ સ્ત્રી અથવા પુરુષને અત્યંત - કામાસકિત હોય અને પ્રિયપાત્રનો વિયોગ થાય, તો શીઘ આયુષ્યનો ક્ષય થાય છે અને મૃત્યુ નીપજે છે. છે નિમિત્તથી : રાસ્નાદિકનો આઘાત થાય , વિષપાન કર્યું હોય, કે દંડ- ચાબુકનો સખત પ્રહાર થાય , તો શીધ્ર આયુચનો લય ન થાય અને મરણ નીપજે છે. - © આહારથી : અતિ અલ્પ પાર કરતાં શરીર કૃશ થતાં, અતિ Mિધ આહાર કરવાથી રોગાદિ થતાં, અને અતિ ભારે , ઘણો, અહિતકર બહાર કરવાથી પણ ખાયુગનો શીઘ ક્ષય થાય છે અને મરણ નીપજે છે. િવેદનાથી ; શૂલ વગેરે ભયંકર વ્યાધિઓની વૈદનાથી પણ શીઘ આયુષ્યનો લય થાય છે અને મરણો નીપજે છે. પૂરાઘાતથી અન્ય તર૬થી થયેલા આઘાતથી, અથવા ઊંડા ખાડા - ખીણ વગેરેમાં પડવાથી કે પર્વત પરથી ઝંપાપાત કરવાથી શશીધ્ર આયુષ્યનો ક્ષય થાય છે અને મરણ નીપજે છે. ધિ સ્પર્શથી ચામડીને તાલપુટ વિષનો સ્પર્શ થાય, અગ્નિનો સ્પર્શ થાય કે ભયંકર સર્પાદિક ઝેરી વસ્તુનો અર્થ થાય છે વિષકન્યાનો સ્પર્શ થાય તો શીધ આયુષ્યનો ક્ષય થાય છે અને મરણ નીપજે છે. 2'? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 1 1 -- TIIIIII pp. P P = 3 5 6 ho 6 આહાપ્રાણથી શ્વાસનું રુંધ થવાથી, કૌઈ-ગળે ફાંસો ઘાલે'તો ચાસનું રંધન થાય છે. અથવા ગળા નાકમાં કોઈ પ્રકારની આડખીલી નેં થાય તો પણ શ્વાસનું ધન થાય છે. વળી રોગાદ જાણોએ પણ શ્યામનું ધન થાય છે અને તેથી સરી આયુચનો ય થાય છે અને મરણ નીપજે છે. જૈને આને હલૌક -વ્યવહારમાં હાર્ટ એટેક (heart atta) નાં નામથી ઓળખાવે છે. . ઉપર જણાવેલ કારણોને ‘ઉપક્રમ' -stવાય છે. આવાં ઉપક્રમ લાગવાં છતાં પણ જે ખાયુગમાં લેશમાત્ર ઘટાડો ન થાય તે • અનપર્વત' ખાયુગ & **નિરૂપમ આયુષ્ય કહેવાય. અને આવાં ઉપક્રમો બાગવાથી જે ખાયુગમાં ઘટાડો થાય - જદી ભોગવાઈ પણ તે ‘અપર્વત' આયુષ્ય & ‘સોપમ' આમુખ્ય કવાય. (6|- અનપર્વત આયુષ્ય ગાઢ નિકાચિત બંધ વડે બંધાયેલ હોય છે, તેથી ગમે તેવા સંજોગોમાં - મરણાંત કૌમાં પણ આયુષ્ય ઘટતું નથી. જયારે અપર્વતનું આયુષ્ય, તળાવિધ અવસાયના કણે અપર્વતન પાને ઘટી જાય , તે રીતે જ બંધાયેલ હોય છે. - દા.ત. ૪ પ્રભુ વી૨ અનાવ અાયુષ્યવાળા હતા - તેથી તમે માથા પર કાળચક શું તૌ પણ નિર્વાહા મૃત્યુ ન પામ્યા . જ્યારે તેવું હાળવા આપણા જેવાં અપવર્તન આયુષ્યવાળાના માથા પર ફેંકવામાં આવે તો તત્કાળ મૃત્યુ થઈ જાય. કદાચ બીજ પ૦ વર્ષ જીવવાનું બાકી. હોય તો પણ તત્કાળ મૃત્યુ થઈ જાય. તે વખતે અંતર્મુર્તમાં જ આયુષ્યનાં બધાં પુછાળો એક સાથે ભોગવાઈ જાય. (૧) દેવ, નારક, યુગલિક મનુષ્ય ,યુગલિક તિર્યંચ , તિર્થકર , ચામદેડી ( આ ભવે જ મોણે જનાર), ચક્રવતી, વાસુદેવ, બળવ, પ્રતિવાસુદેવ , નારદજી ઘરે અનપવર્ત આયુષ્યવાળા હોય છે. 12 સિવાયનાં જીવનમાં કેટલાક અનપવર્ત આયુષ્યવાળાં પણા હોય અતે કેટલાંક અપવર્તન આયુષ્યવાળાં પણ હોય. અનપવર્ત આયુગવાળાં જુવો પૂરેપૂરું આયુષ્ય (કાળ આયુષ્ય) ભોગવે અને | અપવર્તન આવ્યુચવાળાં જીવોને ઉપદમ લાગે છે અને પૂરેપૂરું આયુષ્ય | (કાળ આયુષ્ય) ભોગવી શકતાં નથી.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy