________________
: : :
-
- -
-
Tદૂથી ખાદિ ફળ-ફૂટ માટે પણ, આ જ નિયમ તાજુ પડે છે. તેથી, ઉલ્લીનર કે દૂધી ખાદિ અધું વપરાયા બાદ , જે વધી પડે તો, 1 અનુકંપાદાન કરી શકાય. પરંતુ, વધી ગયેલ વનસ્પતિને ફ્રીજમાં રાખીને બીજું દિવસે વાપરી ન શકાય.
- સાંસારિક લગ્નાદિ પ્રસંગોમાં , લગનનાં રોજ આદિ, મરચઃ 'ફૂલોથી સજાવવામાં આવે છે. ભૂવાથી પણ, આ સજાવટની પ્રશંસા વાણી દ્વારાં ન કરાય તથા મનથી ગમાડાય પણ નહીં. જો પ્રશંસા -- અથવા ગમાડવાની ભૂલ કરો, તો સજાવવા માટે વપરાયેલ , મીરાં પ્રમાણમાં થયેલ વનસ્પતિની વિરાધનાનો દંડ લાગી જાય છે (અનુમોદના દ્વારા). શ્રાવકોએ પોતાનાં સંતાનોનાં લગ્નાદિ પ્રસંગોમાં પણ
સજાવવા માટે , આ રીતે ફૂલાદિ વનસ્પતિની વિરાધનામાં જોડાવું - ન જોઈએ. (૧) જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે હોય , તથા ?
ખાવાપી તૃપ્તિ થતી નથી કે શક્તિ મળતી નથી, પરંતુ, માત્ર સ્વાદને - પોષવા માટે વપરાતાં હોય, તેવાં કુળીને , જ્ઞાની ભાવંતીએ , તુચ્છ ફળો ' (અભથ) તરીકે ઓળખાવ્યાં છે. તેથી, શ્રાવકોએ આવાં ડૂળોનો ત્યાગ કરવો જોઈએ. | દા. ત. સીતાફળ , બોર, જામુન, ચણી બોર વગેરે વગેરે. ----
આવાં ફળો ખાધાં બાદ, તેમનાં ઠળિયાં ફેંકતા, તેની ઉપર કીડી વગેરે જંતુ આવવાથી, વિકસેન્દ્રિય જીવોની પણ વિરાધના પાછળથી થાય છે. મોટે નાંખીને , દળિયાં બહાર કાઢ્યાં હોવાથી, તે એંઠાં કહેવાય છે. આવાં એઠાં દળિયામાં , ૪૮ મીનીટ બાદ , તેમાં સંભૂમિ પંચેન્દ્રિય જીવોની પણ વિરોધ ઉત્પત્તિ અને | વિરાધના થાય છે. અવરજવર કરનારાં લોકોનાં પગ નીચે, ઠળિયાં કચડાતાં, તે ઢીડી આદિ તેમજ સંમુક્કિમ જુવો ,ના પામે છે. તેથી, જો શવ્ય બને તો, તુચ્છ ફળો - શ્રાવકોએ, ડાયમ માટે વાપરવાં જ નહીં. કદાચ, છોડી ન શકાય , તો વાપર્યા બાદ , તમામે તમામ, અંદાં દળિયાંઓને વ્યવસ્થિત રીતે પાણીથી ધોઈને , દપડાંથી લૂછીને પૂરેપૂરાં કોરાં કરીને , યોગ્ય સ્થાને જઈને , જયણાપૂર્વક પાવવાં. આથી, વાપર્યા બાદ, ડીડી આદિ વિકવેન્દ્રિય જીવોની તથા સંમૃમિ જીવોની વિરાધના ન થાય. જો આવી કાળજુ- જયl
भने कागृति शनपानी तैयारी होया, तो तुच्छ श्णयापरयां - બાકી છોડી જ દેવું સારું. (૧) રસ્તા ઉપર હાલતાં-ચાલતાં કે બગીચામાં વૃક્ષનાં પાંદડાં,
ફિલ, ૬ળાદિને તોડવાં નહીં. (૧) શરીરનાં ખારીચ માટે, આજે ઘણાં શ્રાવકો, વહેલી સવારે,
•Dalkin' દરવાં નીકળી પડે છે. ઘણી વાર તો, વનસ્પતિ (ઘાસ)ઉપર બીયાદિ સ્થળોમાં લોકો ચાલતાં જોવાં મળે છે. આ રીતે, સવારનાં વહેલાં Dalkin૧ માટે જવાથી , પ્રત્યેક વનસ્પતિકાયનાં જીવોની વિરાધના તો થાય જ, પરંતુ, તે ઉપરાંત, પાણીનાં અસંખ્ય જીવીની + લીવ-નિગોદાદિ સાધારણ વનસ્પતિનાં અનંતાજીવોની કીડી, મંકોડા, અળસિયાં બાદિ વિઠલેન્દ્રિય જીવોની પણ| વિરોષથી હિંસા થતી હોવાથી, શક્ય બને તો, હalo છોડી દેવું. તેમાં પણ, ચોમાસામાં ક્યારે - , ચારેબાજુ જુવોત્પત્તિનું પ્રમાણ વધારે હોય , ત્યારે તો Dalkin૧ ન જ કરવું. Malin) ના વિકલ્પ પે, યોગાસન-પ્રાણાયામ ખાદ કરો તો શરીર પણ સચવાઈ જાય અને બિનજરૂરી કર્મબંધ ન થવાથી, માત્મા પણ સચવાઈ જાય. - શાંતિથી ફક્ત આટનું વિચારો કે , “coalki99 કરીને ઢગલાબંધ 'નિર્દોષ જીવોની હિંસા કરીને, અનંતા રિમોદાદિ જીવોને અશાતાઅસમાધિ આપીને , આપણાં શરીરને પાતા- સમાધિ કઈ રીતે મળીશકે ?" કારણ કે, સનાતન કાયદો છે --જૈસી કરની વૈસી ભ૨ની'.દ્રવ્ય આરોગ્ય + ભાવ આરોથ બંને જોખમાય છે.
જે શાક, ફળાદમાં નાનાં-નાનાં, ઘણાં બધાં બીજ હોય અને - બે બીજ વચ્ચે , અંતરપડ ન હોય, તે પુષ્કળ બીજવાળાં ખાદ્ય દ્રવ્યોને • બીજ' કહેવાય છે. બે બીજ વચ્ચે ચિકારાવાળો પડ ન હોય, તો તે પદાર્થમાં વિશેષ પ્રમાણમાં જીવોત્પત્તિ થઈ જતી હોવાથી, આવાં પદાર્થો વાપરી ન શકાય , તેથી આવાં પદાર્થોને ‘અભક્ષ્ય' રૂપે જ્ઞાની ભાવંતોએ ઓળખાવેલ છે. દા.ત. રીંગણાનું શાક , અંજીર વગેરે બબ્બીજ રૂપે હોવાથી, કાયમ માટે ન વપરાય. બીજી બાજુ, ટામેટાં , કાકડી, કલિંગર, પપૈયું , ભીંડા વગેરે માં, બીજ ઘણાં હોવાં છતાંય , તે વાપરી શકાય છે, કારણ કે, આ બધામાં બીજ ઘણાં હોવાં છતાંય, બે બીજ વચ્ચે એક પ્રકારની ચીકારાવાળો અંતરપડ રહેલો હોય છે.
A
(ર)