SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૧૨) 7પાનું શાક (અધકચરુ રંધાયોનું વોરે વસ્તુઓ, સચિન| વનસ્પતિરૂપે હોવાથી , શ્રાવકોને, સદાને માટે, તેનો ત્યાગ હોવો જોઈએ. માન જીભનાં સ્વાદ માટે અથવા તો આરોગ્ય પ્રાપ્તિનાં નામે, આ બધી સચિત્ત થતુઓનો વપરાશ, કંઈ ઉચિત ન કહેવાય." ઉપર કીધેલ કાચાં ટામેટાં, કાકડી, કાચું પપૈયું વગેરે સમારવા માત્રથી અશિન થતાં નથી, પરંતુ કરાયી સમારાયા બાદ, યુલા ઉપર પૂરેપૂરાં સીઝી જાય એ રીતે ચડાવવામાં આવ્યાં બાદ જ, તેમને અચિત્તરૂપે કહી શકાય અને વાપરી શકાય . તે પૂર્વે નહીં. જૂનાગઢનાં સુત્રાવિકા રમાબેન , પોતાનાં ઘરનાં રસોડામાં - વનસ્પતિ સમારતાં પૂ, રડતાં હરયે, આંખમાં આંસુ લાવીને, હાથ જોડીને, વનસ્પતિનાં નિર્દોષ જીવો પાસે, મા-યાયનાં કરતાં કહે છે કે, “હું સંસારમાં પડી છું, એટલે જ, આપની વિરાધનામાં મારે જોડાવું પડે છે . તે બદ્દલ, આપની પાસે ક્ષમા યાચના કરું છું. હે પ્રભુ ! આપ એવી કૃપા વરસાવો કે, " સાધુ-સાધ્વીજન જેમ, ઠું પણ , વહેલી તકે , સંયમ જીવન અંગીકાર કરીને , સદાને માટે , જીવોની વિરાધનાથી બચી શકું.' - આ રીતે, પ્રાર્થના કરીને, દરેક વખતે, વનસ્પતિ સમારોં પૂ, તેની વિરાધનામાં નિમિત્તે, દંડ રૂપે, જીવદયાની પેટીમાં અમુક ૨કમ નાંખી દે છે. વર્ષના અંતે, આ રીતે જમા થયેલ , તે ૨૬મને, જીવદયાનાં માર્ગે વાપરી નાંખે છે. - તમારાં એરિયામાં , ખાવાં શ્રાવિકા બહેનો ખરાં કે નહીં ? કેટલાં fમળરો ? ખાવી જીવદયાની પેટીમાં કેટલાં ઘરોમાં ૧ - એક વખત, એક સાધ્વીજી ભગવંત વિહાર કરી રહ્યાં હતાં અને અચાનક પડામાં કાંટો લાગી જાય છે. ડાંટાની પીડાં ન કરતાં, પગમાંથી કાંટો નીકાળીને , વિચાર કરે છે કે, “મારા પગમાં એક | કાંટો વાગતાં જો આટલી બધી પીડા થાય છે, તો પછી, ગૃહસ્થોનાં ઘરોમાં શ્રાવિકા બહેનો , ઇરની ધારદાર અeણીથી, જ્યારે શાકભાજીનું સમારતાં હશે, ત્યારે તે વનસ્પતિકાયના જીવોની પીડા દેવી અને કેટલી હશે ” આટલું વિચારીને, તરત જ, ત્યાંને ત્યાં જ, પુ- સાધ્વીજ એ , જીવનભર માટે, લીલી -વનસ્પતિ એટલે કે લીલોતરી ( ફળ| શાબાજી આદિy નાં તાગનો નિયુમ લઈ લીધો. - પૂ. સાધુ- સાધ્વીજીનાં આવાં દૃષ્ટાંતોને નજર સામે લાવીને, प्रायडोसे, पोतानां जपनमांधी, प्रत्येष्ठ वनस्पतिशायनी पिराधना બચવા માટેનાં રાચ એટલો , વધુમાં વધુ પ્રચાર કરવો જોઈએ. (૧) એકવાર , સર્પદંશથી મૂર્હિત થયેલ મહાત્માને બચાવવા માટે, સારવાર અર્થે, એક વનસ્પતિનાં પાંદડાંઓને નીચોવીને - લેપ સ્વરૂપે બનાવીને , શરીરનાં અંગ ઉપર સર્પદંશના સ્થાને, ઔષધિ રૂપે લગાડીને, મહાત્માને બચાવવામાં ખાવ્યાં. મહાત્મા ભાનમાં તો ખાવ્યાં, પરંતુ, પોતાને બચાવવા માટે થયેલ વનસ્પતિની વિરાધનાનાં સમાચારે અત્યંત વ્યથીત થયાં. ત્યારબાદ, તરત જ, જીવનભર માટે , લીલોતરી ત્યાગનાં પuખાણ , તે મહામાએ લઈ લીધાં. ધન્ય છે તે મહાત્માને આપણે પણ આ પ્રાંતનાં માધ્યમે, પ્રેરણા લઈને, વનસ્પતિની વિરાધનાનું પ્રમાણ, શ્રાવક જીવનમાંથી ઘટાડીએ તો ઘણું સારું T કૌથમી, માખ શિયાળાના ચાર મહિના માટે જ ખપે છે. શિયાળામાં પ9, ઘાં ઘરોમાં, સમજનાં અભાવે અથવા જીભનાં સ્થાને પોષવા માટે, દાળમાં-ડટીમાં - ઢોકળાં - ખાંડવી- દહીંવડાં વગેરે ફરસાણોમાં અથવા શાકા(દમાં પણ, કોથમીર ઉપરથી નાંખવામાં બનાવવામાં આવે છે. તે ઉચિત નથી. તેથી જો શક્ય હોય, તો શ્રાવકોએ, આ રીતે, ઉપરથી નંખાયેલ કોથમીરવાળી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, જેથી , સચિન વનસ્પતિની areet વિરાધનાનાં દોષથી બચી શકાય. સાધુ-સાધ્વીજીને વહીરાવવા માટે અથવા શ્રાવકોનાં એકામણાંદિ તપમાં વાપરવા માટે, - આ રીતે, ઉપરથી ભભરાવેલી કોથમીરયાની વસ્તુઓ ન ખપી શકે. - |ચૂલે ચઢી ગયેલ કોથમીર અચિત થઈ જવાથી શિયાળામાં વાપરી -fકાય. પરંતુ, સચિન કોથમીર શિયાળામાં પણ ન વપરાય (૧પ) આજે આપણાં ઘણાં જૈનોનાં ઘરોમાં, સાંજના અથવા શતનાં સમયે, પૂર્વ તૈયારી રૂપે, બીજા દિવસ માટે , શાકભાજીને સમારવાનું કાર્ય બહેનો કરી નાંખતા હોય છે. ત્યારબાદ, બીજા દિવસે, સવારે - બપોરે , તે શાકભાજીને ચૂલે ચઢાવી , રાંધીને વપરાય છે, તે ઉચિત ન કહેવાય. કારણ કે, જે દિવસે વનસ્પતિ સકારાય છે, તે જ દિવસ, જે તે ન વપરાય અને બીજે દિવસે વપરાય , તો તે વનસ્પતિમાં અસંખ્ય સૂક્ષ્મ નિગોદની ઉત્પત્તિ થઈ જાય છે. માટે, એકવાર ખરો વીરે આ લાયાં બાદ, તમામે તમામ વનસ્પતિને, એ જ દિવસે વાપરી નાંખવી પડે. પરંતુ, બીજા દિવસે ન વપરાય. કલીકાર , પપૈયું,
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy