________________
0666... 66 6.0
नथी." मारीते, माज्य समंडायनां धोनी चिराधना 'નમિત્તે, પશ્ચાતાપની ભાવધારામાં આગળ વધતાં-વધતાં,
: - ઝપક શ્રેણી માંડીને, ઘાતી-અઘાતી દુ ખપાવીને , આચાર્ય મ.સા. કેવળજ્ઞાન અને મોક્ષ પામી જાય છે. .
- નાનકડાં આઠ વર્ષનાં અઈમુત્તા મુનિ પણ, પોતાનાં દ્વારા થયેલાં અસંખ્ય અપકાયનાં જીવોની વિરાધના પ્રત્યેનો fપશ્ચાતાપ કરતાં કરતાં , પ્રભુ સમક્ષ ઈરિયાવહિયં સૂત્ર બોલતાં બોલતાં, કેવળજ્ઞાન પામી ગયાં.
- એટલે, આવા મહાપુરુષોને નજર સામે રાખીને, શક્ય એટલી અપકાયનાં જીવોની વિરાધનાથી બચવું અને જે વિરાધના થાય છે, તેના માટે પણ, ભારૌભાર ખ અને - પશ્ચાતાપનાં પરિણામો હૃદયમાં રાખવા. જેથી, ધીરે-ધીરે કરીને પણ મોક્ષ મા અાગળ વધી શકાય. મgiાંત પીડા વચ્ચે પણ જે મહાપુરુષો જીવદયાનાં પરિણામો ન છોડે , તો આપણને તો જીવદયા પાળવા માટે કાંઈ આપણા પ્રાણોનું બલિદાન નથી આપવાનું. એટલે કે, આપણાંથી એટલી જીવદયા તો પળાય જ. ---"બાવીસ અભયમાંથી, અસંખ્ય અપકાયનાં જીવોની વિરાધનાથીબનેલ‘બર પણ શ્રાવકોએ ન જ વાપરવું જોઈએ. કાહુ કે , - અકાળ પાણીને થીજાવીને બર બને છે, જેનાં કણ-કણે અસંખ્ય જીવો છે અને જે જીવન નિર્વાહ માટે જરૂરી નથી. બરફ છે તેનાથી બનેલાં શરબત- આઈસક્રીમ- કુલ્લી- આઈસકૂટ વગેરેને ખાવાથી મંદાગ્નિ-અર્ણ-અપચાનો રોગ લાગુ પડે છે. બરફ તો આરોગ્યની 1 દુશ્મન છે. ફ્રીજનું પાણી પણ તેવી જ હાનિ પહોંચાડે છે. તેથી, દ્રવ્ય આરોગ્ય અને ભાવ આરોગ્ય બનેની નુકસાનીથી બચવા માટે ફીજનું ઠંડું પાણી તથા કોલ્ડ ડ્રીંક્સ વગેરે ઠંડાં પીણાંનો પણ ત્યાગ
શ્રાવકોએ કરવો જ જોઈએ. ફાવશે ને - ૧ - (૨૬)--' એક સ્થાનકવાસી સુખી થરનાં મુકાવશે, જીવદયા અંગેની
સમજણ મેળવતાં, પાણીનાં દરેક ટીપામાં રહેલા અસંખ્ય જીવોની વાત મહાત્મા પાસેથી સાંભળીને ઘણાં ભાયિત થયાં. બીજા દિવસે સવારે, સ્નાન માટે બાથરૂમમાં પ્રવેયા છતાંય , ગયા દિવસે
2 2 2. ? ? ? ? ? ? ? ? ? ? ? ? ૧ ૧ ૦ 0 0
सालल ससज्य सापडायनां Sपो प्रत्येनी याची, यायधुने વધુ સંવેદનશીલ બન્યું - જો એક પાણીનાં ટીપામાં અસંખ્ય જુવો હોય તો, અડધી - એક ડોલથી સ્નાનનાં માધ્યમે વૈકલાં જીવોની હિંસા થશે ?” “હમણાં સુધી મેં મારા નાશવંત દેહની શોભખાતર પાણીનાં કેટલાં જુવોની હિંસા કરી નાંખી છે. ” “આટલાંબધાં જીવોની હિંસા ફરીને, આ ભવ દ૨મ્યાન , હુજરો લિટરનું પાણી હું વાપરી ચૂક્યો છું, છતાંય લોહી-માંસ- પ આદિ અશુચિથી ભરેલું આ શરીર, હજુ પણ એવું ને એવું જ રહ્યું છે. ” - આ રીતે, એક - દોઢ કલાક સુધી જાતજાતની વિચારણા કરીને, અંતે “હવે પછી અવનભર. માટે મારે જ્ઞાન ન કરવું” – એવો અભિગ્રહુ લઈને બાથરૂમમાંથી બહાર નીકળ્યાં. આ સાંભળીને આપણે શું કરશે ? પાણીનાં અસંખ્ય
જીવોની દયા પાળવા માટે , જીવનભર માટે સ્નાનનો ત્યાગ કરનારની 1 --- વાત જા©યાં પછી, કમ-સે-કમ ,સ્નાન માટે વપરાતાં પાણીનું પ્રમાણ
'તો આપણાં જાવનમાં ઘણી જ જવું જોઈએ. બાકી સમજવું કે આપણું - હૃદય કઠોર , નઠોર અને શુષ્ક થઈ ગયું છે. 5 (૨) આપણાં ઘર- ફેરરી આદિ તમામ સ્થળોમાં , આપણાં દ્વારા +
આપણાં પરિવાર, મિત્ર વર્તુળ દ્વારાં, રોજીંદા જીવનમાં , કાચાં પાણીનો - વપરાશે ઓછામાં ઓછો થાય, તેની પૂર્ણ કાળજી રાખવી. કારણ કે, કોઈપણ વસ્તુમાં અથવા કોઈપણ સ્થળ, પુષ્કળ જુવોત્પત્તિનું મુખ્ય કારણ તો “ભેજ' જ છે. (ભીનારા છે. ભેજનાં અભાવે, નવી
જુવોત્પત્તિ થવાની સંભાવના , લાભ રહેતી નથી. (૨) બાથરૂમાદિ દરેક સ્થળોમાં પાણી ઢોળાયેલું ન રહે, તેની પૂરી - કાળજી લેવી . પાણી ઢોળાયેલું રહેવાથી, ગંદકી પણ થાય અને મચ્છર
વગેરે અનેક જીવો પણ પેદા થાય. પાણી એક જગ્યાએ વધારે પડ્યું રહે તો તેમાં લીલ-સેવાળ બાઝી જાય. અંદુ પાણી જે બે ઘડીથી વધારે રહે, તો અસંખ્ય સંમુર્છાિમ પંચેન્દ્રિય જીવો ઉત્પના થાય.
જમીન ઉપર "પાણી ઢોળવાથી , કોઈ લપસી જાય તે પછી પણ જય. તે પાણી ખુલ્લું રાખવાથી , ઉડતાં જીવજંતુ તેમાં પડીને મરી જાય. (૨© સમુદ્ર કિનારે ફરવા જનાર , કિનારાનાં ઉછળતાં મોજામાં શોખથી
શીખથી ઉભાં રહે , તો આખા સમુદ્રનાં પાણીનાં ઉપભોગની - અમદાનો દંડ લાગે. તેથી , ચોપાટી, જુહુ બીચ , બાથ ક્લબ
- P P P P'PPP.
0 0 0 0 0 0 0 0 0 ()