SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 1 અપકાયનાં જીવોની વિરાધનાથી બચવાના ઉપાયો: પાણીનાં એક ટીપામાં અસંખ્ય જુવો હોવાં છતાંય , વાણીનાં - વપરાશ વિના, આપણે આપણું જીવન ટકાવી શહીએ નહીં. એટલે, પાણીમાં જીવોની વિરાધના તો કરવી જ પડશે, થવાની જ છે. પાણીનાં જીવોની વિરાધનાથી પૂરેપૂરાં ભલે ન ભચાય, છતાંય, કાળજી રાખીએ તો , જીવનમાં ચાલતી બિનજરૂરી પાણીની વિરાધનાથી તો ૧૦૦ , બચી શકાય છે. તરસ છીપાવવાં માટે , કાચાં પાણીની વિરાધના કરવાને બદલે , ઉકાળેલું પાણી વાપરવાનાં ઘણાં લાત્રો નીચે પ્રમાણે છે: - Aિ] તરસ છીપાવવાનું કાર્ય પણ સિહ થઈ જાય અને જીવ વિરાધનાનો દંડ પણ ઓછો લાગે છે. કારણ કે, કાચાં પાણીમાં , સતત, નવાં નવાં અવોની ઉત્પત્તિ ચાલુ જ રહે છે. જ્યારે પાકાં પાણીમાં તો એક વખત ઉકાળી લીધાં પછી, સતત ને સતત ચાલતી જુવોત્પત્તિ અટકી જાય છે. નવી જુવોત્પત્તિ 1 થતી નથી. 'ઈિ કાચું પાણી, જુવ સહિત અવસ્થાવાળું પાણી હોવાથી, તે વાપરવામાં હદયના પરિણામો વધુ કઠોર બને છે. ઉકાળેલું પાણી વાપરવાથી, હદય કોમળ બને છે, એવો અનુભવ પણ થઈ શકે . ઉકાળેલું પાણી શરૂ કર્યા બાદ, ૧૫-૨૦ દિવસે, સૂકમ દૃષ્ટિએ જે નોંધ લેવાય તો ખ્યાલ આવશે કે, પહેલાં કરતાં હવે વિચારો વધુ સારાં આવે છે. જેવું અન તેવું મન. જેમ ખોરાકની અસર આપણા વિચારો પર પડે છે, તેમ પાછુધીની અસર પણ આપણાં વિચારો ઉપર પડે છે. પાકુની પણ એક પ્રકારનો આહાર જ છે ક્રોધાદિતાં નબળાં પરિણામો પણ, ઉકાળેલું પાણી ચાલુ કર્યા બાદ ધીરે ધીરે કરીને ઘટી જતાં જોવા મળશે. એટલે જ કહેવાય છે કે, “ જેવો આહાર તેવો ઓડકાર: *દા.ત.: ૫ માછલીઓની વિરાધના કરનારા બે મુસલમાન ભાઈ એક ભાઈ, બજારમાંથી પાંચ મરેલી માછલી | લાવે અને રાંધે જ્યારે બીજો ભાઈ, બારમાંથી પાંચ ખુવતીતરતી માછલીઓ લાવે, તેને મારે અને પછી રાંધે. બંનેને જીવÉિસાનો પાપ તો લાગે જ. પરંતુ, બીજા ભાઈને પહેલાં ભાઈ હહહo,66 k ten by h 4 - - - - - ૨ ૨૪૦ | IIIIIIIIIIIIIIMA डरता यधु बारे डारघडे, ते नवंत माछलीने लापीने तेने'મારીને પછી રાંધે છે, તેથી તે વધુ દુઠોર બને છે. બસ, આ જ રીતે, • કાચાં પાણી અને ઉકાળેલાં પાણીમાં સમજવું . એટઢે , આપણાં હૃદયમાં રહેલ કોમળતા- સંવેદનશીલતાદિ ગુણોને જે ટકાવવા હોય, તો આજથી જ, પીવામાં કાચાં પાણીને છોડીને , ઉકાળેલું પાણી વાપરવાનું શરૂ કરી નાંખીએ, ફાવશે ને કલ કરે સો આજ , આજ કરે સો અબ (અભીy” |c| આરોગ્યની દૃષ્ટિ એ, ઉકાળેલું પાણી પચવામાં વધુ કુળવું પડે છે, તેથી, આમાં પણ સચવાય અને શારીર પણ સચવાય. આજે, ઘણાં ડૉક્ટરો , ઈશાન વગેરેથી બચવા માટે, આરોગ્ય માટે, ઉકાળેલું પાણી (કofied Bar) વાપરવાની સૂચના આપે છે. એટલે, પ્રભુની આતા પાળવાં જતાં , ડૉદરની આજ્ઞા પણ આપોઆ૫ પળાઈ જવો. પરંતુ, ડરરનાં કહેવાથી ઉકાળેલું પાણી પીવાનું શરૂ કરો, તો પ્રભુની આજ્ઞા પાળવાનો લાભ ન મળે, કંઈ નિર્જર ન થાય . ઉલટું , દેહાધ્યાસ ( શરીર માટેની રણ) પોષવા નીમિત્તે, ડર્મબંધ થાય છે એટલે, સમજુ માણસે, વહેલી તકે, પીવામાં ઉકાળેલું પાણી. વાપરવાનું શરૂ 'કરી દેવું જોઈએ. કદાચ, પૂરો દિવસ ઉકાળેલું પાણી વાપરવાની અનુકૂળતા ન હોય, તો શરૂઆતમાં જેટછું ફળ હોય , ઘરાદ સ્થળોમાં જયાં જયાં શક્ય હોય, ત્યાં ત્યાં ૩-૪-૬ કલાક માટે પણ ચાલુ કરી કાકાય છે. ફાવશે ને ? ( પીવામાં ઉકાળેલું પાછુ વાપરવાથી , જીવહિંસા ઓછી થાય છે. પરંતુ, સ્નાન માટે તો, ડાયાં (દંડ) પાણીથી સ્માન કરવામાં ઓછામાં ઓછી જીવ વિરાધના કીધી છે. તે અંગે લાલ - તુકેમાનો નીચે પ્રમાણે છે: ગરમ પાણીથી કે ગરમ- દંડ mix ઠંડા (કાચાં ) પાણીથી પાણીથી સ્નાન કરવાથી થતાં | સ્નાન કરવાથી થતાં નુકલાનો | શરૂઆતમાં, ખનિના માધ્યમે ગરમ ન કરેલ હોવાથી, અનિ પાણીને ગરમ કરવાથી , અનિ- રૂપી | નીમિત્તે થતી પાણીનાં જીવોની ‘પરકાય- શ+' દ્વારા પાણીમાં રહેલ વિરાધના થતી નથી, તેનાથી જીવોની વિરાધના થાય છે. બથી વાય. લાભો
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy