SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ , ૧૯૫ ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? . . - દૈવી સંબંધી જાણવા યોગ્ય ૧) વર્તમાનના ૬૪ ઈન્દ્રો સમ્યક્દૃષ્ટિ અને એકાવનારી છે. 851 અનુત્તર વિમાનમાં દેવો એકાંત “ સમ્યગૃષ્ટિ' જ હોય છે. છ દેવો જરૂર પડ્યે મૂળ શરીરથી બીજું શરીર બનાવે છે, જેને 1 ‘ઉત્તક્રિય' શરીર કહેવાય છે. જી બધાં દેવો ‘અવિરતિ’ હોય છે, તેથી છૂત-પ્રત્યાખ્યાન કરી રાકતા નથી પ) દેવ મરીને ફરીથી દેવ થતા નથી , પણ વચ્ચે એક નવ મનુષ્ય કે તિર્થય ગતિનો કર્યા પછી દેવ થવું હોય તો થઈ શકે છે. (૬) દેવો દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય, તિર્યંચ , પૃથ્વી, પાણી અને - વનસ્પતિ - એ પાંચ સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ બીજ - દેવલોડથી ઉપરના દેવલોકના દેવો પૃથ્વી , પાણી અને વનસ્પતિ એ આ ત્રણ સ્થાનમાં ઉત્પન થતાં નથી. (5) નવમા દેવલોદથી લઈને સર્વાર્થસિ વિમાન સુધીનાં દેવો Àવીને| નિયમાં મનુષ્ય જ થાય છે, પણ તિર્ધા થતા નથી અને મનુષ્ય જ મરીને તે દેવલોકમાં જઈ શકે છે. --~-- (૮) દેવોમાં મુખ્યત્વે ‘લોભ કષાય અને સંજ્ઞામાં “પરિગ્રહ સંજ્ઞા' વધારે - હોય છે. (e" સમ્પટિ દેવોને મતિ, શ્રત અને અવધિજ્ઞાન એમ 3 જ્ઞાન હોય છે. ' - જ્યારે, મિથ્યાણિ દેવોને મતિઅજ્ઞાન , છૂતઅલાન અને વિસંગતાન " એમ 3 અજ્ઞાન હોય છે. (૧) યુગલક મનુષ્ય અને યાલિક તિર્થય અવય દેવગતિમાં જ જાય છે. ? (૧૧) તિર્થય જીવો વધારેમાં વધારે આઇ દેવલોડ સુધી જઈ શકે છે. - ) Rનદર્શનના અપ્રમતાદિ સાધુ સર્વાસિઢ વિમાનના દેવ તરીકે 1 ઉત્પન્ન થઈ શકે છે અને તારૂપના શ્રાવક બારમા દેવલોક ) સુધી જઈ શકે છે. (૧૩) સમ્યગૃષ્ટિ મનુષ્ય અને તિર્યંચો મરીને વૈમાનિક દેવ થાય છે, જેનું આયુષ્ય સમ્યક્ત્વના સદભાવમાં બંધાયું હોય. (ચારિખ લીધા વિના ૯ શૈવેયક છે ૫ અનુત્તર વિમાનમાં જઈ શકાતું નથી (૧પ) ૧૨ દેવલોક સુધીના દેવો, તીર્થકરના કલ્યાણ આદિ પ્રસંગોમાં * મૃત્યુલોકમાં આવે છે. હું શૈવેયક અને ૫ અનુત્તર વિમાનનાં દેવો અહમદ્ર' હોવાથી, પોતાનું સ્થાન છોડી નીચે આવતાં નથી. | [IIIIIIIIIIIIIIIIIIIIIIIIIII ___ ૧૧૧૧૧૧૧૧૧ રીટાબજાર -જળ ચન્દ્રકારમાં દેવોમાં સૌથી વધારે સંખ્યા જ્યોતિષી દેવોની-છે { બધા મળીને અસંખ્યાતા દેવો છે. -(૧) દેવોને પ્રાયઃ શારીરિક કષ્ટ હોતું નથી. ભૂખ-તરસ, ટાઢ-તડકા, રોગ- બિમારી, ગર્ભાવાસ કે વાવસ્થાનું દુઃખ હોતું નથી. -- (દેવલોકમાં દેવ- દેવીઓ મનુષ્યની જેમ ગર્ભમાં ઉત્પન્ન થતાં નથી. તેમને ઉત્પન્ન થવાં માટે “દેવ રાચ્યા’ હોય છે. (૧) દેવોની ભાષા ‘અર્ધમાગધી’ હોય છે અને મધુરભાષી હોય છે. (ર) દેવલોકમાં ઉત્પન્ન થતાંની સાથે દેવોને સામાન્ય રૂપથી અવધિજ્ઞાન * થાય છે. તેનાં દ્વારા ભૂત-ભવિષ્યની વાતોને જાણી શકે છે. (ર) દેવોનું આયુષ્ય ‘નિરૂપકમી' હોય છે, તેથી અકાળે મૃત્યુ પામતાં નથી. રર) મનુષ્ય પોતાની શકિતથી પણ વલોકમાં જઈ શકે નહીં. ત્યાં કોઈ - | વિમાન ટુ રશકેટ પણ જઈ શકતાં નથી. ૧) દેવીને સંતાન હોતાં નથી. (૨) જો કે દેવલોકમાં ક્યાંયે હાથી, ઘોડા વગેરે પશુઓ હોતાં નથી, પણ -દેવો પોતાની વૈશ્વિક શક્તિ વડે હાથી, ઘોડા, વગેરેનાં રૂપો બનાવે છે. (રપ){ દેવોમાં પણ પરસ્પર ઈર્ચા, વૈમનસ્ય વગેરે હોય છે. છે દેવોને મૃત્યુલોકમાં ન આવવાનાં કારણો : (1 દેવો દેવલોકના દિવ્ય કામનોગમાં મૂર્ણિત થયેલાં હોય છે અને મનુષ્યનાં કામનોગને તે સારાં જાણતાં નથી. (રુ મનુષ્ય સંબંધીનો પ્રેમ દેવ-દેવીઓનાં પ્રેમમાં ફેરવાઈ જાય છે. - 9 દેવો- દેવલોકનાં દિવ્ય કામનોગમાં અને નાટક આદિ એવામાં એટલા 1 તલ્લીન હોય છે કે હમણાં જ નીચે જઈશ, એમ કરતાં ઘણો કાળ પસાર થઈ ય છે, અને ત્યાં સુધી મનુષ્યલોકનાં અલ્પ આયુષ્યવાળા સ્વજન- સંબંધીઓનું મૃત્યુ થઈ જાય છે. જ મનુષ્યલોકની દુધ જpo-પ00 યોજન સુધી ઊંચે જાય છે, તેથી ધને કારણે દેવો મનુષ્યલોકમાં આવતાં નથી. | દેવોને મૃત્યુલોકમાં આવવાનાં કારણો: ખાચાર્ય, ઉપાધ્યાય, સાધુ આદિનાં દર્શન આદિ માટે.. - (ર) મહાન તાની, તપસ્વી અને અતિદુષ્કર કરણી કરનારને તેનાં તપ
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy