________________
જીવ - વિચાર ગ્રંથનું સરળ વિવેચન
ડીડી હોય કે હાથી , માણસ હોય કે દેવ, ચોદ રાજલોકનાં તમામે તમામ જીવો હમણાં સુધીનાં પોતાનાં ભૂતકાળનાં દરેક ભવોમાં સુખ મેળવવાં જ ઈચ્છે છે, સુખ મેળવવાનો જ પ્રયત્નો કરે છે. એક પણ ભવ દુઃખને ઈચ્છતું નથી. પરંતુ, સુખના સાચા સ્વરૂપની સમજ ન હોવાનેં લીધી, સુખ મેળવવાની લાખ ઈચ્છા તયા પ્રયત્નો હોવા છતાંય સુખને બદલે દુઃખ, દુર્ગતિ અને દુર્ગતિનાં શિકાર મોટાં ભાગનાં સંસારી જીવોને બનવું પડે છે. તો ચાલો , હવે સુખની સાચી સમજ મેળવી, તે સુખને મેળવવા માટેનાં પ્રયત્નો : આકર્થી જ શરૂ કરીએ.
સુખનાં ૨ પ્રકાર
સાંસારિક સુખ | મી સુખ • નારાવંત , ક્ષણિક સુખદાયી, • રાવત , અનંત, સુખદાયી, દુઃખદાયક , આત્મ પાપકારી, આત્મ સુખદાયક , આત્મમલિનકારક , આભારસિક સુખ, પવિતકારી , વાસ્તવિક સુખ , ઈન્દ્રિયજન્ય મુખ
આત્મજન્ય સુખ મોકાનું સાચું સુખ મેળવવા માટેના કુલ બે મુખ્ય ઉપાયો સંસાર માર્ગ છોડવો પડે મોક્ષ માર્ગ પકડવી પડે
- સંસાર મણ = - મોક્ષ માર્ગ = સાંસારિક જ્ઞાન + સાંસારિક ક્રિયાનું સેવન ધાર્મિક આત્મિક જ્ઞાન + ધાર્મિક ક્રિયાનું | સાંસારિક જ્ઞાન = | ઘાર્મિક જ્ઞાન =
C.A. ડૉક્ટર વગેરેની ડીગ્રી મેળવવી | જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવો
'
- સેવન
,
સાંસારિક ક્રિયા = . ધાર્મિક ક્રિયા લગ્ન કરવા , પૈસા કમાવવા વગેરે | સામાયિક, પૂદિ ધર્મક્રિયાઓ