________________
૬ ૬૬
Tહજ વાંધો નથી. કારણ કે, ચૂલા ઉપર ચઢી જવાને લીધે, તે મીઠું
અંચિત થઈ જાય છે. પરંતુ, તળેલાં ફરસાણuદ ખાદ્ય પદાર્થો, ગેસ ઉપરથી નીચે ઉતાર્યા બાદ , જો તેમાં કાચું મીઠું છાંટવામાં આવે તો, કાચું મીઠું અચિત્તરૂપે ન થવાથી, તે સ્માણાદિ સચિનનાંયાત્રીઓને અથવા એકાસણાં -બેસણાં કરનારાં શ્રાવ૬ - શ્રાવિકાખીને ખપે નહીં. પૂ. સાધુ- સાધ્વીજીને પણ તે વસ્તુઓ વહોરાવી ન શકાય, ઘણાં ઘરોમાં, સવારે નાસ્તામાં , ખાખરાં ઉપર ભભરાવવામાં આવતું જીશનું ? સી ની સૂકી ચટની, કે સીંગનો- મેથીનો- રાઈનો માં મસાલો | વગેરે પણ ન ખપે જો તેમાં નંખાયેલ કાચું મીઠું ચૂલે ન ચડ્યું હોય. મુખવાસ, ચાટ મસાલાદિ કાચાં મીઠાંવાની દરેક વસ્તુઓમાં આ જ રીતે સમજી હોવાનું. ઘરમાં કાચું મીઠું વાપરવાથી આ બધી કાળજુ- જાગૃતિ રાખવી પડે છે. પરંતુ, સફેદ સિંધાલુ મીઠું વાપરવામાં આવે તો , કોઈ જ ચિંતા ન રહે. સફેદ સિંધાલુ મીઠું, ચુલા ઉપર ટાય કે પછી ચૂલાની નીચે ઇટાય , તેમાં કોઈ જ વાંધો નથી. અસંખ્ય સચિત્ત પૃથ્વીકાયના જીવોની હિંસાથી પણ બચી જવાય.
| કોઈ પણ ખાધ પદાર્થમાં , જમતી ખd , ઉપરથી-સચિન મીઠું ન નાંખવું. એકાસણું , બિયાસણ, આયંબિલ વગેરેમાં સચિત્તની ત્યાગ હોય છે. પૂ. સાધુ સાધ્વીજને પણ સચિત્ત મી વહોરાવી
જા સકાય. ર- મ્હાનિશીય સૂત્રમાં બતાવેલાં શ્રી વજઆર્યસૂરિએ સચિત્ત
પૃથ્વીની વિરાધના કરવાને બદલે, સિંહના ભક્ય બનવાનું માન્ય રાખી, ‘પ્રવીદાયની રક્ષા કરી. પોતાનાં ઉન્માર્ગગામી શિષ્યોને ઠેકાણે લાવવા,
એ આચાર્ય ભગવંત, એમની પાછળ-પાછળ ગયા. શિષ્યો તો સચિન- અથિત માટીની પરવા-કર્યા વિના ધડતાં હતાં. આયાર્ય ભગવંત તો પૃથ્વીકાયની હિંસા ન થાય એ માટે, જયણા રાખીને જતાં હતાં, | એમાં અચાનક સામેથી હિંફ આવ્યો. જો સચિત્ત પૃથ્વી પર પt મૂકીને ભાગી જાત, તો બચી જાત. પહા, પૃથ્વીકાયની હિંસા ન થાય એ મારે, આચાર્ય ભગવંતે જ તમારી ક્વાના બદલે, ત્યાં જ અનાન સ્વીકારી લીધું, સિંહના ભસ્થ બની ગયાં. પણ ત્યાં ૪ વિઘઉં અધ્યવસાય ધારામાં ચઢતાં ચઢતાં , કૃપક શ્રેણી માંડીને, કેવળજ્ઞાન પામ્યાં અને મોક્ષે ગયાં. આવાં મરણાંત ઉપસર્ગમાં પ્રસંગો પણ, પોતાનાં પ્રાણાનાં ભોગે પણ , પૃથ્વીકાયના જીવોની હિંસાથીfબચવાનો પ્રયત્ન ને મહાત્મા કરે તો , આપણે પણ જીવદયા. માટે ન પાળી શકીએ ? ખાપણાને તો નિર્દોષ જીવોને બચાવવા માટે પ્રાણીનો બલિદાન તો નથી જ આપવો પડવાનો . માખ ઘોડી
અનુકૂળતા છોડીએ તો જીવદયા પાળી શાકારો , ફાવશે ને ? - (૨) જેમાં પૃથ્વીને ખોદવી પડતી હોય, તેવા વ્યવસાય ન કરવો.
જેમ વાવ, કૂવા, તળાવ વગેરે ખોદાવવા , હળથી જમીન ખેડવી, પર્વતો કે ખીણોમાંથી પારો કઢાવવા, પથરો ઘડવા, સોના-ચાંદી{હીરા- કોલસા-પત્થર- માટી વગેરેની ખાણ ખોદાવવી, કેરોસિન વગેરેના કુવા, બોરિંગ, પંપો વગેરે ખોદાવવા , મકાનો બનાવવા પાયા માટે જમીન ખોદાવરી - આ બધામાં પૃથ્વીકાય , વનસ્પદ્ધિાથ અને પ્રસકાયની ભયાનક હિંસા થતી હોવાથી , તેવા વ્યવસાય કે નોકરી
કરવા નહીં. ઉ© વધાવ્યાં મમરાં, તળેલો ચેવડો, કેળાં વેદ આદિ કોઈપણ
ફરસાણ બનાવતી વખતે ચૂલા ઉપર બે કાચું સચિત કી નંખાય તો
5 66 6 6 છે કે જે ઈ છે કે હું છે
લૌકિક જાતમાં (વ્યવહારમાં , આજે ગુનો કરનાર + કરાવનારને બંને વ્યક્તિોનેy , આજની પોલિસ (ગવરમેન્ટ) તરફથી સન ફૂટકારાય છે. પરંતુ, અન્ય એ કરેલ પૂનાની પ્રશંસા જે વાણીથી કરાઅથવા મનથી ગમાડાય તો આજની સરકાર તરફથી કૌઈ જ દંડ ન બને. પરંતુ, પ્રભુ રામન તો એક ડગલું આગળની વાત કરે છે. પ્રસૂનું શાસન કહે છે કે, “જે પાપ કરે, તે તો દંડ ભરે જ છે. પરંતુ, જે માણસ મળી પાપને વરે છે, તે પણ તેનાં દંડને ભરે છે. (મનથી ગમાડનારને પણ દંડ લાગે છે. કારણ કે, કરણ , કરાવણ અને અનુમોદન , પ્રણેયનાં સરખાં કુળ કહ્યાં છે. ૬.ત. : બલભટ્ટ મુનિ તો ગોચરી વહોરી રહ્યાં હતાં (કરણ) , કઠિયારો તો સુપાતદાનનો લાભ લેવા દ્વારા ગોચરી વહોરાવી રહ્યો હતો (કરાવ) અને હરણ તો આ દેય નેઈને રાજાનો રેડ થઈ નાચી રહ્યો હતો (અનુમોદના), અડધી કપાયેલી
બ્રહની મોટી વજનદાર ડાળી , ઉપરથી નીચે તેમનાં મસ્તકે પડતાં, | એક સાથે ત્રણેય (મહુાત્મા, કઠિયારો અને હરણ) મૃત્યુ પામીને સદગતિ સ્વરૂપે, પાંચમાં દેવલોક નું એક સરખું ફળ પામે છે.
PP P PPP,