SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ 341 ત્યારબાદ, તે દરેક ઠળિયાં આદિને કપડાંથી વ્યવસ્થિત લૂંછીને પૂરેપૂરાં કોરાં કરીને કોઈ છાંયડાવાળા સ્થાનમાં વ્યવસ્થિત રાખી જેથી કોઈના પગ નીચે 3 ગાડીના ટાયર નીચે ન આવી જાય તે રીતે. આવવા (30) સામાયિકની જડ – પૂજાની કીડ વાપર્યાં બાદ, ઘડી વાળીને તરત જ મૂડી ન દૈવાય. પરંતુ, પરસેવાથી ભીનાં થયેલ તે વસ્ત્રોને મૂકાવીને પછી જ ઘડી કરાય. આવું જ ન કરાય, અને ભીની પરસેવાવાળી જોડ સંકેલીને જો રાખી દેવાય તો ૪૮ મિનીટ બાદ, તે પરસેવાંવાળાં વસ્ત્રોમાં અસંખ્ય સંમુશ્ચિમ મનુષ્ય જીવોની ઉત્પત્તિ શરૂ થઈ જાય છે. અને જ્યાં સુધી તે વસ્ત્રો ન સ્કાય ત્યાં સુધી તેમાં સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિનો સતત વધારો થયા રાખે છે. (39) વારંવાર ash-basin અથવાં બાથરૂમમાં મેલાં હાથ-પગને -ધોવાનું જો થાય, તો ૪૮ મિનીટ બાદ, અગર જો મેલું પાણી ન સૂકાય, તો તેમાં અસંખ્ય સંસ્કૃમિ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. (૩૨) મૈલાં પરસેવાવાળાં, ભીનાં બૂટ- મોજાં તથા ઉનાળામાં સૂઈને ઉઠ્યા બાદ, પરસેવાથી ભીનાં થયેલાં તાંકયાં ગાદી-ચાદર આદિ જો ૪૮ મિનીટમાં ન સૂકાય,તો તેમાં પણ અસંખ્ય સંમૂર્ણિમ પંચેન્દ્રિય મનુષ્ય જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી પરસેવાથી અથવા વરસાદમાં ભીનાં થવાથી ભીનાં થયેલ બૂટને ડોર્શ કપડાંથી લૂંછીને સૂકવી દેવા. તેમજ તકિયા આદિને પણ તડકે સૂકવી દેવાથી સંóિમ જીવોની વિરાધનાથી બચી શકાય છે. ' લગ્ન * લગ્ન (33) સંસારમાં પતિ-પત્ની ઢારાં થનાર, એક વખતની સંભોગની પ્રક્રિયામાં, બે લાખ થી નવ લાખ જેટલાં સંમૂર્તિમ મનુષ્ય જીવીની ઉત્પત્તિ તથા વિરાધના થાય છે. તેથી, જો રાક્ય બને તો, શ્રાવકોએ પ્રસંગોમાં धुं જ નહીં. કદાચ જવું જ પડે, તો કરનાર જોડીની પ્રશંસા તો ભૂલથી પણ ન કરવી અને મનથી ગમાડવી પણ નહીં. કારણ કે, લગ્ન વનમાં જોડાયાં બાદ, તે જોડલા (પલ) ટ્વારા, અનેકવાર થનાર સમૃમિ જીવોની વિરાધનાનો દંડ પ્રશંસા કરનારને પણ લાગે છે. એક વખતની પ્રક્રિયામાં જ ૨લાખ થી ૯ લાખ સંશ્ચિમ પંચેન્દ્રિય જીવોની વિરાધના થતી હોય, તો સંપૂર્ણ લગ્નજીવનમાં તો આ જીવોની કુલ વિરાધના કેટલી થાય તે 9 و 9 S (૩૫) Ca | समय शडाय ऐ. ते उपरांतमां, लग्न भुवनमां भेडायां जाह, થનાર અટકાય જીવની વિરાધનાનો દંડ પણ પ્રાંસા કરનારને લાગે છે. (38) તૈયાર toilet - બાઘરૂમનો ઉપયોગ કરવાથી અથવા સ્નાનનું મેલું પાણી ગટરમાં જવાથી, અસંખ્ય સંમૃર્ણિમ જીવોની વિરાધનામાં શ્રાવકો જોડાય છે. આ વિરાધનાથી પૂરેપૂર્યાં અટકવું કદાચ શ્રાવકો માટે ફાક્ય ન બને. પરંતુ, પાણીનો વપરારા ઘટાડવાથી, આ સમૂર્તિમ જીવોની વિરાધનાને ઘટાડવું, તો અવશ્ય શક્ય છે. તે ઉપરાંત, આ વિરાધના પ્રત્યેનો ડંખ- પશ્ચાતાપ વ્યક્ત કરવા રૂપે તથા આ વિરાધના સાથેનો બાહ્ય આંતરિક connection તોડવા સ્વરૂપ, તેનાં પ્રતીક રૂપે દરેક વખતે, સ્નાન- માત્ર આદિ કર્યા બાદ , ત્રણ વાર ‘વોસિરઈ, વોસિરઈ, વોસિરઈ શબ્દો બોલવા જેથી, થયેલ વિરાધનાનો દંડ ઓછી લાગે. એટલે જ, પૌષધમાં પણ, માત્ર પરવતી વેળાએ, શ્રાવકો આ જ શબ્દોનો પ્રયોગ કરે છે. (૩૫) મૃત્યુ બાદ, મડદામાં પણ બે ઘડી બાદ અસંખ્ય સમુચ્છિમ મનુષ્યો પેદા થઈ જાય છે. માટે, ઘણાં પાપભીરૂ આત્માઓ મૃતદેહનો જલ્દી નિકાલ કરાવતાં હોય છે, શબને અડવાનું પા ટાળે છે. ટૂંકમાં, આપણાં (માનવતાં) શરીરમાંથી છૂટી પડતી કોઈપણ પ્રકારની અશુચિમાં શરીરમાં તમામ અશુચિ જ છે – શરીર એટલે અશુચિનો પિંડ) બે ઘડી બાદ, સંમૂર્ણિમ મનુષ્યો પૈદા થવાનો સઁનવ છે. માટે, આ વિરાધના ન લાગે તેની પાપભીરૂ આત્માઓએ ખૂબ જ ચીવટપૂર્વક કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત, ગર્ભજ સંતી પંચેન્દ્રિય મનુષ્યોની વિરાધનાની દંડ ન લાગે તે માટે નીચે પ્રમાણે કાળજી લેવી : (1) (2) છાપાં-પત્રિકા વગેરેમાં દોરાયેલાં મનુષ્યોનાં ચિત્રો – ફોટાઓ ભૂલથી પણ ફાટી ન જાય તેની કાળજી શ્રાવકોએ અવશ્ય રાખવી. મનુષ્યોનાં ફોટાં ચિતરાયેલાં હોય તેવાં વસ્ત્રો પહેરવાં ની, તેવાં વસ્ત્રોને ધોકા મારીને ધોવાય પણ નહીં અને નીચોવાય પણ નહીં. શક્ય બને તો છાપાં – magazine ખાદિમાં સમાચાર વાંચવાનું અથવા ટી.વી. ઉપર Res જોવાનું ટાળવું, કારણ કે, છાપામાં- ટી.વી. (3) h[
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy