SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ હ CCC . . . . . . . - Tગ્રહણ કરી લે છે. એક બાવળનાં મુળ ૬૬ દૂર દૂર આવેલાં | કૂવા સુધી પહોંચ્યા હતાં અને તેમાંથી પાણી ચૂસતાં હતાં . -(૬) | વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી શોમાને કહ્યું છે કે, વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણનો પાયો એક જ છે. બંનેના શરીરમાં રહેલાં કોષો તપાસીએ તો તે ઘણાં મળતાં આવે છે.' - (0 બહાર: બધાં જીવંત પ્રાણીઓ આહારથી વૃદ્ધિ પામે છે. અને આહારનાં * અભાવે મૃત્યુ પામે છે. આ જ રીતે, વનસ્પતિ પણ, આફારથી વૃદ્ધિ પામે છે અને આહારનાં અભાવે મૃત્યુ પામે છે. એ વાત ખરી છે કે, મનુષ્ય અને પશુ- પક્ષીઓની પેઠે, વનસ્પરિને મોટું જેઠા હતાં 'નથી, પણ તે પોતાનાં વિશિષ્ટ વિવરો છિદ્રો દ્વારા બહાર ગ્રણ ---- 1 કરે છે અને તેનો રસ બનાવી પોતાની સમસ્ત કાયાનું પોષણ કરે છે. - 01 ન્ય વૈજ્ઞાનિક કુવિએ પોતાનાં “પ્રાણીરાજ-નામનાં ગ્રંથમાં લખ્યું નું છે કે, આપણી પેઠે વનસ્પતિ પણ સચેતન છે. તે માટી, પાણી કે 'હુવામાંથી હાઈડ્રોજન, ઓક્સિજન , નાઈટ્રોજન વગેરે પ્રાણપષક તત્વોને ખેંચી લે છે. તેને બીજું જંતુઓની જેમ મોટું કે હોજરી હોતાં નથી, પણ નીચલી પંક્તિનાં જંતુઓની જેમ , તે વિવર દ્વારા આહાર ત્રણ ' કરી, તેને પચાવે છે.' (of પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી ક્યારેબાએ લખ્યું છે કે, વનસ્પતિ પોતાનાં સોતન કgi વડે ખનીજ પદાર્થોને ગ્રહણ કરી પોતાને જઈએ તે પ્રકારનાં આહાર રૂપે પરિણામાવી લે છે. અનુકૂળ આહારથી પ્રાણીઓનાં શારીર નીરીની તથા પૂર રહે છે અને પ્રતિકૂળ આહારથી રૌગગ્રસ્ત તથા કૃ બને છે. હવે વનસ્પતિમાં પણ આ જ સ્થિતિ જોવાય છે. તેને અનુકૂળ ખાતર-પાણી મળે, તો તે નિરૌની રહે છે અને પુષ્ટ થાય છે' તથા પ્રતિકૂળ આહાર મળે તો રોગગ્રસ્ત અને કૃર બને છે. અમુક વખતે અમુક પ્રમાણમાં પાણી પાવું વગેરે જે નિયમો બાંધવામાં આવ્યાં છે, તેમાં ! | મુખ્ય વસ્તુ આ જ છે. ખાજે ખેતીવાડીનાં પ્રદર્શનોમાં ૧ ૨તલનો મૂળી, 1 ૧૫ રતલનું રીંગણું કે રપ રતલનાં પપૈયાં મૂકવામાં આવે છે, તે એમ બતાવવા માટે કે, અનુકુળ ખાતર આપીએ તો વનસ્પતિની કાયા કેટલી કદાવર થાય છે. (૧૦) કેટલીક વનસ્પતિનાં પાંદડાં કૌsi, કરોળિયાં, માખી ઘોર જંતુખાને પકડી લે છે અને તેનો રસ ચૂસી લે છે. ડૂસરા , આહન્દ્રો, પીગીફૂલા , IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII P ) 'P P P P P जो कुटोरिया पगैरे मा जतनी पनस्पति के. रताना पाहतां पिशे fપણ આવું જ કહૃવાય છે. ડૂસેરાનાં છોડથી અડધો ઈંચ ઊંચે માખીને લટકાવવામાં આવે, તો થોડીવારમાં તો પોતાનાં પાંદડાંનાં ક્રાંet તે તરફ ઊંચા કરીને , તેને પોતાનાં પંજામાં સપડાવે છે, (૧૧) આફ્રિકાનાં મડાગાસ્કર ટાપુમાં , એક વૃક્ષ ‘મનગબલી' તરીકે ઓળખાય છે. તે આઠથી દસ ફૂટ ઊંચું હોય છે અને તેનાં પર કુંવારપાઠાનાં આકારનાં લાંબાં પાંદડાં હોય છે કે જેની ધારોમાં , તીક્ષ્ણ ઉંરકોની હાર આવેલી હોય છે. વળી, આ વૃક્ષને કેટલાંક તંતુઓ હોય છે જે હવામાં લટકતાં હોય છે. જો કોઈ મનુષ્ય તેને અડે, તો તે તરત વીંટળાઈ જાય છે અને બીજં-- તંતુઓ પણ તેનાં તર૬ ધસારો કરી, તેનાં શારીરે ભરડો લઈ લે છે. પછી, એ મનુષ્ય, ઘર તરફ ધકેલાય છે અને તેનાં રક્ષસી પાંદડાં વાકાં વળવા લાગે છે. જ્યારે તે તદ્દન નજીક આવી પહોંચે છે ત્યારે તેનાં તીઠ્ઠા કંટકો, પેલા મનુષ્યનાં શારીર પર ભોંડાવા લાગે છે અને તેમાંથી રક્ત છૂટે છે, તે ઘડ અને પાંદડાં ચૂસી લે છે અને તેને થોડી જ વારમાં , નવ બનાવી દે છે. જ્યારે એ મનુષ્યનાં રક્ત-માંસ પૂરાં ચુસાઈ જાય, ત્યારે પાંદડાંખો કરી ઊંચા થવા લાગે છે, તંતુઓ છુટાં પડે છે અને એ વૃક્ષ પાછું મૂળ હાલતમાં આવી જાય છે. ત્યાંના જંગલી લોકો, કોઈપણ મનુષ્યને પ્રાણાવધિની શિક્ષા કરવી હોય, ત્યારે તેને આ વૃક્ષની પાસે લાવે | છે અને તેનાં થડ તરકું ધકેલી દે છે. એટલે, ઉપર કહ્યું તેમ, તેનાં જીવનનો કરુણ અંજામ આવે છે. કેટલાક વિદેશી પ્રવાસીઓએ, આ રથ સાક્ષાત જોયું છે અને તેની છબી વર્તમાનપત્રોમાં પ્રકટ કરેલી છે. (૧૨) નિદ્રા અને જાગૃતિ : જાવંત પ્રાણીઓમાં , મમ્રા અને જગૃતિ' એ બે 1 પ્રકારની અવસ્થામાં જોવામાં આવે છે. આવું કંઈ વનસ્પતિમાં છે કે - તેનો ઉત્તાર હકારમાં સાંપડે છે. પુંખાડ, આંબલી વગેરે વૃક્ષનાં પાન અમુક વખતે , બીડેલાં રહે છે અને અમુક વખતે, પૂરેપૂરાં ખીલેલાં ફોયછે. આને, નિદ્રા તથા જાગૃતિનો ભાવ સમજવો. વળી, સૂર્યવિકાસી કમળ, રાત્રે બીડાઈ જાય છે અને દિવસે ખીલે છે. તથા ચંદૃધિકારી કમળ હું જેને સામાન્ય રીતે, કુમુદ છે પીટાણાં કહેવામાં આવે છે, તે દિવસે બડાઈ જાય છે અને રાત્રે ખીલે છે. એને પણ, નિદ્રા અને પ્રકૃતિનો ભાવ સમજવો. અંબાડી વગેરે પુષ્પોમાં પણ આમ જ બને છે. વૈજ્ઞાનિકોએ એવી નોંધ કરી છે કે, મદ્રાસનાં અનંતપુર જિલ્લાનું, ખજૂરીનું એક વૃક્ષ, KORUTO W
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy