________________
? ? ?
| શકાય. તો પછી સિક્ષના જીવોને' સુબ ૧૦-પ્રાણામાંથી કેટલાં અને
કયાં કયાં પ્રાણ હોય ? નોંધ : જવાબ આપતાં પૂ, પ્રાણનાં બે પ્રકારો સમજીએ.
પ્રાણ (બે પ્રકારે)
डेन्द्रिय वनस्पति विरे' બેઈન્દ્રિય ; શંખ , અળસિયાં આદિ તેíન્દ્રય ? કીડી, મંકોડા બાદ ચઉરિનિય : માખી , ભમરો વિગેરે
પંચેન્દ્રિય : તારક , દેવ , મનુષ્ય , પશુ-પંખt પ્રશ્ન : કયા જીવો પાસે કેટલા પ્રાણ હોય ? અથવા દરેક જીવોને
પ્રાણ કેટલા ? જવાબ : ખાસ નોંધ: સંસારી દરેકે દરેક જીવ પાસે ઓછામાં ઓછા
ચાર પ્રાણ તો હોય જ : ઈન્દ્રિય + ૧ બળ ૧ ચારણોયાસ + આર્ય
એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય જીવોમાં, તમામે તમામ જુવો , સંમૂર્ષોિમ ન તઘા અસંતી મન વિનાના) જ હોય .
દરેક જીવોના પ્રાણ નીચે મુજબ હોય છે : (1) એકૅન્દ્રિય જુવો ૪ પ્રાણ (ચામડી, કાયદળ, રાચ્છોશ્વાસ, આયુષ્ય) (૪) બેઈન્દ્રિય જુવો : ૬ પ્રાણા (ચામડી, જીભ , કાયબળ , વચનબળ,
ચાચ્છોશ્વાસ , આયુષ્ય). () તેઈન્દ્રિય જીવો : ૭ પ્રાણ ચામડી, જીભ, નાક, કાચબળ, વચનબળ,
પાછોધામ , આયુષ્ય) જી ઉરિન્દ્રિય જીવો : પ્રાણ ચામડી, અન્ન, નાક, આંખ, કાયઢાળ,
વચનબળ,ચાચ્છોશ્વાસ , આયુષ્ય) (પ) અસંતી (મન વિનાનાં) પંચેન્દ્રિય જુવો : ૯ પ્રાણ
(ચામડી, જીન, નાક, આંખ, કાન, ફાયબળ, વચનબળ ,
શ્વાચ્છોશ્વાસ , આયુષ્ય )(એટલે ા મનબળ ન હોય) sઇ સંજ્ઞી (મન વાળાપંચેન્દ્રિય જીવો : ૧૦ પ્રાણ
(ચામડી, જીભ, નાક, આંખ, કાન, કાયબળ વચનબળ;
મનબળ , ધાચ્છોશ્વાસ અને આયુષ્ય) પ્રશ્નઃ | સિકનાં જીવો ‘જીવ' છે કે “અજીવ' ? જવાબ : સિહુનાં જુવો ‘અજીવ' તરીકે નથી પરંતુ જીવ' જ કોવાય. પ્રશ્નઃ અગર મિઢોને જીવ તરીકે માનશો તો ‘પ્રાણીની વ્યાખ્યા મુજબ સિંહો
‘પાસે પણ પ્રાણા તો ડ્રોવા જ જોઈએ, તો જ તેમને જીવ કહેવાઈ
? ? ? ? ? ? ? ? ? ' ' ' '
(Try TTT T ૧ ૧ ૧ ૧ ૧ ૧૧૧૧૧૧૧૧
દ્રવ્ય પ્રાણ ભાવ પ્રાણ • ૫ ઈન્દ્રિય, • જ્ઞાન , દર્શન, યાબિ વિગેરે ૩ બળ ,
આત્માનાં અનંતા ગુણો વાચ્છોશ્વાસ,
આયુષ્ય
* કુલ ૧૦ જવાબ: સિનાં જીવો પાસે ઉપર બતાવેલ છે દ્રવ્ય પ્રાણોમાંથી એક પણ
દ્રવ્ય પ્રાણ ન હોય. પરંતુ, માત્રને માત્ર , આત્માના અનંતા ગુણો સ્વરૂપ ભાવ પ્રાણ જ હોય છે. સંસારી (એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો જુવો પાસે દ્રવ્ય પ્રાણ + ભાવ પ્રાણ, બંને હોય છે. પરંતુ, સિઢ મુકા) જુવો પાસે માત્ર ભાવ પ્રાણ જ હોય અને દ્રવ્ય પ્રાણા તો હોય જ નહીં. કારણ કે, શરીરધારી અવસ્થામાં જ, કર્મને લીધે, ૧૦ દ્રવ્ય પ્રાછો મળે છે. અને સિનાં જીવોએ તો કુર્મનો કચરો પૂરેપૂરો નારા કરેલ હોવાથી, તેમને શારીરધારી અવસ્થા પણ ન મળે. જ્યારે દ્રવ્યપ્રાણો તો શરીરધારી અવસ્થામાં જ હોય , એટલે 1, સિહોને એક પણ દ્રશ્ય પ્રાણા ન હોય. પરંતુ, માત્ર ને માત્ર ભાવ પ્રાણ જ હોય છે. ૪. દ્રવ્ય પ્રાણ = ૫ ઈન્દ્રિય + 3 બળ + ચારકોચાસ + આયુષ્ય
= કુલ ૧૦ ભાવ પ્રાણા = દર્શન , જ્ઞાન, ચારિત્ર , સરળતા , નમ્રતાદિ
આત્માનાં ગુણો
= કુલ અનંતા | સિઢી પાસે તો માત્ર ભાવ પ્રાણ હોય જ્યારે આપણી પાસે તો દ્રવ્ય + ભાવ પ્રાણ , બંને હૃાજર હોવાથી, આપણે સિદ્ધોની અપેક્ષાએ વધુ
આગળ , વધુ શ્રીમંત ન કહેવાઈએ ? જવાબ : | સિદ્ધ ભગવંતો પાસે માત્ર ભાવપ્રાણ જ હોય છે અને આપણી સંસારી)
પાસે તો ટૂધ્ય પ્રાણ + ભાવ પ્રાણ * બંને હોય છે. છતાંય આપણે
.
' '
' ' ' ' ' ને ?