SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ राजधी नहरी छे. © મહા ઉકાળાવાળું પાણી ઉતારતાં અને ઠારતાં પૂરેપૂરો ઉપયોગ રાખવો. જેથી, ફાયે-પગે દાઝી જવાનો છે પાણી કોઈની ઉપર પડવાનોપ્રસંગ ન આવે. ઠારેલાં ગરમ પાણીમાં કોઈ ઉડતી જવાત આવીને પડીન જાય, તે માટે પાણીની પરાતને (કથરોટને ઝીણી નેટવાળી જાળીથી ઢાંકવી. આકાશમાંથી ઉડતાં જુવો તથા વાઉકાયનાં અાવોની વિરાધના સંભવ હોવાથી , ઉકાળેલું પાણી કયારેય પણ ઉઘાડાં આવારા નીચે *ખુલ્લું રાખવું નહીં. પાણીનો ઘડો કે તપેલી લઈ જવાની હોય, તો તે પણ aiડીને જ લઈ જવું જોઈએ. કથરોટમાં કરેલું પાણી કર્યું છે? નહીં, તે જોવાં માટે, સીધે- સીધી માંગની અંદર નાખવાથી આપણા નખનો મેલ પાણીમાં છે. - તેથી, તેમાં અસંખ્ય સંભૂમિ પંચેન્દ્રિય જીવો પેદા થાય છે. માટે, પરસેવાવાની છે મેલવાની આંગળીને ધોઈ- લૂછીને પછી જ અંદર નંખાય. અઘવા તો, કથરોટનાં પાણીમાં આંગળી નાખવાને બદલે , કથરીટનાં તળિયાનાં નીરૌનાં ભાગમાં અડવાની પણ, પાણી કરેલ છે કે નહીં, તેનો ખયાલ આવી જાય, છ ઠારેલું પાણી માટલામાં તરતાં , માટલાંની અંદર નજર કરીને, પંજણીથી ચણા કરવી જોઈએ. અંદર મચ્છ૨ વગેરે ભરાયાં હોય, તોFમિ થવાનો સંભવ રહે છે. ઉડાળનું પાણી વધ્યું હોય તો, સૂર્યાસ્ત પૂર્વે, તરત સૂકાઈ જાય તે રીતે, તેનું વિસર્જન કરી દેવું જોઈએ. ગટરમાં નાંખી દેવું યોગ્ય નથી. 'રી પર અાવા અગાશીમાં પ૨ કવી શકાય (યણાપૂર્વક). જરૂર પૂરતું જ પાણી ઉકળે અને પરાવવું જ ન પડે, એ વિકલ્પ શ્રેષ્ઠ છે.6 ઉકાળેલું પાણી પીનારે પ્રવાસમાં જતાં , પાણીનું સાધન સાથે રાખી લેવું કે કદાચ કોઈ સંજોગોમાં , મુકેલી ઉભી થાય તો, - રેલ્વે સ્ટેશન પરથી કાચું પાણી ગાળી તે , કેટલાંક લોકો , કોઈપણ સ્થાને ગરમ કરાવીને ઉકળીને તે પણ ઉપયોગમાં લે છે. છૂટાં પચ્ચકખાણવાળને લીંબુનું શરબત કે ત્રિફળાનું પાણી પણ ચાલી શકે. રાખનું પાણી , માકરનું પાણી, લીંબુનું પાણી , બિકુળનું પાણી | આનદ બે ઘડી પછી બચત થાય છે. આ બધાં પાણી, બે સ્ક૯૯૯૮૯૬ 6 5 6 6 6 છે હું જે છે તે કે હું જ છે જે છે તે એ છે કે ruદી બાદ અચિત્ત થાય છે અને પછી પાણીનો કાળ જેરબચ તેટલો જ તેનો પણ ગguથ છે. (બે ઘડી-% મીનીટ | ઉકાળેલું પાણી ગ્લાસમાં પીધાં પછી, તરત જ કલામને લૂંછીનાંખવો જોઈએ. ફરીવાર લેવું હોય, તો ગ્લાસ હૂંડ્યા વિના લેવાય નહીં. ખંઠા ગ્લાસમાંથી છાંટો ઉછે તો ઘડામાં અસંખ્ય સંવિમ પંચેન્દ્રિય મનુષ્યના જીવો પેદા થાય છે. માટે ઉપયોગ રાખવો જરૂરી છે. છે ઉકાળેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર , શિયાળામાં+જ પ્રહર અને ચોમાસામાં +1 પ્રકુર અયિત રહે છે. (એક પ્રફર એટલે દિવસનો . 1 ચોથો ભI) + (1ર કલાકનો દિવસ હોય તો ૧ પ્રદર = ૩ કલાક થાય). ચોમાસામાં ૩ પ્રહરનો જ કાળ હોવાથી, સવારે ઉકાળેલું પાણી બપોરે મણ વાગ્યાં સુધી જ ચાલી શકે, તે પછી તેનું વિસર્જન કરવું પડે. બીન કાળનું પાણી દસ વાગ્યાં પછી ઉતાર્યું હોય તો તે સૂર્યાસ્ત સુધી ચાલી શકે. () ઉકાળેલું પાણી કારવાં માટેની પરાતો બરાબર પૂંજી લો. તે કાચાંપાણીવાળી ન હોય, તે બરાબર તપાસી લો. -~-- ડાયું પાણી લેવા માટેની જર કે અન્ય વાસણ ભૂલથી પણ પાકાં - પાણીમાં નંખાઈ ન જાય તેનું ધ્યાન રાખો. - પાણી ઠારવાં માટે પંખાનો ઉપયોગ ન કરવો. પાણી ઠારવાં માટે તાંબાની પરાતનો ઉપયોગ કરવો. તાંબાની1પરાતમાં પાણી ઠારવું, એ તો આરગ્યની દૃષ્ટિએ ઘણાં સારું કહેવાય. બીજી બાજુ, એલ્યુમીનિયમની પરાત માં પાણી ઠારવાંથી , આરોગને પણ - દાનિ પરિો છે. { ઉકાળેલાં પાણીની કાળમર્યાદા બરાબર સાથવો : કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ (શિયાળો) + Y પ્રદુર ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ (ઉનાળy - ૫ ૬૨ અખાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ (ચોમાસું) + ૩ પ્રહ, એટલે કે, ઉનાળામાં બરાબર સૂર્યોદયનાં કાળું ચૂર્તથી ઉતારેલું પાણી ; સૂર્યાસ્ત પછીનાં એક પ્ર૬૨ (અંદાજે અઢી-ત્રણ કલા૬) સુધી ખુરશીથી ચાલી શકે. - શિયાળામાં સૂર્યોદયનાં કાને ઉતારેલું પાણી સૂર્યાસ્ત સુધી ચાલી છે, ખપી શકે છે. ચોમામામાં, સૂર્યોદથનાં કાને ઉતારેલું પાણી, પંચાંગમાં લખેલ
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy