SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ P. , ? વિકલન્દ્રિય જીવી - સંસારી જીવ PPP 'P T ' '' દt•ત. : - ? ? ? ? ? ? S 1 થાય (એકેન્દ્રિય) | વિલેન્દ્રિય પંચેન્દ્રિય આ બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય કુલ પાંચ ઈન્દ્રિયો : શીત, ઉપણ, લીસું, ખરબચડું વગેરેનો અનુભવ કરી રાકાય છે, તે સ્પર્શેન્દ્રિયને (ચામડી ) આભારી છે. ખાટું, મીઠું, તીખું, તુ , કડવું વગેરે સ્પાદનો અનુભવ કરી શકાય છે, તે રસનેન્દ્રિય (જીભ) ને આભારી છે. 3 સુગંધ , દુધ વગેરે piધનો અનુભવ કરી શકાય છે, તે ઘાટોન્દ્રિય (ના) ને આભારી છે. સફેદ , કાળું , લાલ વગેરે વ તથા જુદાં-જુદાં આડારવાની વસ્તુઓ ' જોઈ શકાય છે, તે ચક્ષુરિન્દ્રિય (આંખ)ને આભારી છે. અવાજ સાંભળી શકાય છે, તે શ્રોતેંદ્રિય (કાન) ને અનારી છે. cecececececce LLLLLLLLLETEEEEEEEEEEEE 5 ઉથે જ બેઈન્દ્રિય જીવો " બેઇન્ટિક જીયો (કુલ ૨ છે. વ્યાખ્યા: ચાખી લે. આ બે ઈન્દ્રિયોને- હું મારા અવોને ‘ૌઈન્દ્રિય જુવો' કહેવાય. કુલ બ ભ માન હૌય ઈ.ઉ૫૨ મુજ0) રાંખ , કોડા, કીડી , 51 , છીપ, ગંડલા, જળ, અળસિયા, લાળીયા , પોરા, મામણમુંડા, કરમિયા, માતૃવાહ વાળા , દ્વિદળ, -વાસી દહીંમાં થનારાં જીવો વગેરે .... & Aઈન્દ્રિય જીવોની બિનજરૂરી વિરાધનાથી બચવાના ઉપાયો - એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીનાં જુવો સંભૂમિ હોવાથી, તે જીવોને ઉત્પન થવાં માટે , માતા-પિતાના સંયોગની જરૂર નથી રહેતી. પરંતુ, ઉત્પન થવા માટેનું અનુકૂળ ભેજદિનું વાતાવરણ મળવા માત્રથી, તુરંત ઉત્પન થઈ જાય છે. ચોમાસામાં , વરસાદને લીધે, આપીખાપ" મૌટી સંખ્યામાં અળસિયાં (બૈઈન્દ્રિય જાવો) ની ઉત્પત્તિ થઈ જાય છે. રસ્તા ઉપર ચાલતી વખતે, નીચે નૌઈને જે ન ચલાય, તો આ જુવો પગ નીચે કચડાઈને મરી જાય છે. તેથી, નીચે જોઈને ચાલવું અને શક્ય બને તો , ચોમાસામાં સ્કૂટર, રીના, ગાડી વગેરે વનોનો વપરાશ ન કરવો. કારણ કે, આ વાહનોની નીચે પણI, ઘeti અળસિયાં કચડાઈને મરી જતાં જોવા મળે છે. (૨) - આજે બજારમાં જે શંખ, કીડા, કોડી વગેરે જોવા મળે છે, તે 'જીવ' સ્વરૂપે નથી. પરંતુ, બેઈન્દ્રિય રૂપે રહેલ રખ , કોડા, કોડીનાંજીવોનાં ‘કલેવર રૂપે હોય છે. સાબુથી પોતાને બચાવ કરવાં માટે, કાચબાને સુરક્ષા કવચરૂપે, પુંઠનાં ભાગમાં કડક પs, કુદરત તરફથી ભેટ રૂપે જેમ મળે છે, તેમ રાંખાદનાં જીવોને પણ , સુરક્ષા રૂપે મળે છે. ' આપણને જે ફાંખાદિ નજર સામે દેખાય છે, તેની સાથે, માંસના કટકા સ્વરૂપે જીવ જોડાયેલ હોય છે. હાથી જ્યારે ભય લાગે, થારે શાંખાદિનાંજાવો, પોતાનાં નાનકડાં શરીરને સંકોચીને રાંખાદની નીચે છુપાવીને સ્થિર થઈ જાય. રાત્રનો ભય દૂર થવાથી, ફરી પાછું, પોતાના શરીરનું ભાગ ઉંચુ કરીને , ધીરે-ધીરે , ચાલવા માંડે છે. દરિયા કિનારે અથવા વધુ પડતાં નેજવાળાં સ્થળોમાં ઉપન થનારાં આ શંખ, ડોડા, હોડી આદિ કૌઈન્દ્રિય જુવો , પગ નીચે આવીને ડચડાઈ ન જાય, તેની કાળજી લેવી જોઈએ. તે ઉપરાંતમાં , ધર આદિને સજાવવાં માટે (તcoration), - એન્દ્રિય જીવોને માત્ર સ્પર્શેન્દ્રિય જ હોય છે. માટે તેઓ ક્ત સ્પર્શ પારખવાનું કામ કરે છે. પણ રસ, ગંધ, રૂપ કે શબ્દ પારખી શકતાં નથી. બેઈન્દ્રિય જીવોને ચામડી અને જીભ હોય છે. માટે તેઓ સ્વી અને રસ પારખી શકે છે. પણ ગંધ, રૂપ કે શબ્દ પારખી શકતાં નથી. તૈઈન્દ્રિય જીવોને ચામડી, જીભ અને નાક હોય છે. માટે તેઓ સ્પર્શ, | રસ અને ગંધ પારખી શકે છે. પણ રૂપ કે સાદ પારખી શકતાં નથી. ચઉરિન્દ્રિય જીવોને ચામડી, જુન, નાક અને આંખ હોય છે . માટે તેઓ સ્પર્શ , રસ, ગંધ અને ઉપ પારખી શકે છે. પણ રાબ પારખી શકતાં નથી. પંચેન્દ્રિય જીવોને ચામડી, જીભ, નાક , આંખ અને કાન હોય છે. માટે તેઓ સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ - પાંચેય પારખી શકે છે. - ན ན ད ད ད ད དད་ན་ན་ཧཧཧནད જે વિકલન્ટિય જે જીવોને પાંચેય ઈન્દ્રિયો ન હોય, પરંતુ પાંચથી ઓછી - વિલો અને એકથી વધારે ઈતિવ્રય હોય, તેમને ‘વેલેન્દ્રિય મુવી* કહૈવાય.જનિય +વિકલ-ય જીવોના કુલ બે એન્દ્રિય (કુલ ૨૨ ભેદ) + ઇન્દ્રિાર)+ 9૨૩૨૩૨૮
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy