SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ PPP ) વાપરી જવાનું છે. પરંતુ ફેંકવાનું નથી. બાકી, ને તે પાણીકુકી દેવાય, તી મીઠાવાને લીધે ડીડીઓ ખેંચાઈને આવશે અને તેની વિરાધના ઘરો. વળી અંદુ હોવાને કારણે અસંખ્ય સંભૂમિ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ પણ ઘરો માટે વાપરી જ નાંખવું જરૂરી છે, અન્ય ફળોનાં બીજ માટે પણ આ રીતે સાવધાની વરતવી. બનોનાં રસોડામાં ઘતી પકાયની હિંસાના શું ફૂળ આપણને ભવાંત૨માં - નરકમાં મળી શકે , તેની સરખામણી તથા નરકમાં રહેલ ૧૫ પરમાધામી રાક્ષસનો ચિતાર નીચે મુજબ છે : પરમાધામીનું નામ એકેન્દ્રિય પણ આપણી હિયા [આપણને નરકમાં પરામાધાની દ્વારા અપાતું ફળ અંબ-- -પેટ મeટી ભરાઈ જાય છે. સરખામણીમાં, --પૈારવા માટે બીજી વનસ્પતિનો વધારે ઉપયોગ કરવો પડે છે, ત્યારે માંડ માંડ 1 પેટ ભરાય છે. ( કેળાં લગભગ બારે માસ મળતાં હોય છે અને સસ્તાં પણ હોય છે. બીજી વનસ્પતિ -તથા કૂટ સીઝનલ હોય છે અને મોંઘ { પણ હોય છે. - કેળાંમાં calcium નું પ્રમાણ પણ વધારે હોય છે. માટે, તે આરોગ્ય માટે પણ હિતકારી છે. - - આ બધાં કારણોસર, તથા ફૂટ-વનસ્પતિની વિરાધના | ઘટાડવા માટે, આપણાં ઘરમાં, શક્ય એટલો વધારેમાં વધારે 1 કાચાં + પાકાં કેળાંનો ઉપયોગ કરવો, ફાવશે ને ? - ક૨)! પેનાં બીજ સયિત રૂપે હોવાથી, દરેક બીમાં જીવ રહેલો છે. તેથી, જયારે પેરુનો વપરાશ, એકાસણા- બિયામણાંમાં કરાતો હોય 1 અથવા સાધુ-સાધ્વીજી નગવંતને વહીરાવવાં હોય, તો હરેક બીજ અને છાલ કાઢી નાંખવા પડે. ત્યાર પછી, ૪૮ મીનીટ બાદ , તે 1 અચિત બને છે. પેરુંનું શાક જયારે પણ બનાવવામાં આવે છે, -1 ત્યારે ગમે એટલું ચઢાવવાં છતાંય, તેનાં બીજ, પૂરેપૂરાં ચઢતાં ન હોવાથી , પ્રાયઃ અયિત થતાં નથી. મારે , સાધુ-સાધ્વીજી ભગવંતને કે એકાસણા- બિયાસ@tiમાં ચાલી શકે નહીં'. ને બીયાં સંપૂર્ણપણે 1 કાઢી નાંખ્યા હોય, તો જ તેનું શાક ખપી શકે. શાક બન્યાં બાદ, એક પણ બી જે પાછળથી નીકળે, તો સચિતની વિરાધનાનો દંડ | લાગે છે. તેથી, જો શક્ય બને તો, પરુનો વપરાશ છોડી દેવો. - 1 ---(૬) કેરીનાં ગોટલાંનો વપરાર કર્યા પછી, કેવી રીતે નિકાલ કરશો - તો હલ્વે સમજી લો કે કેરીનાં ગોટલાં સચિત છે. માટે કેરીનો રસ કાવ્યાં પછી, તેને હૂળવે હળવે પાણીથી સાફ કરીને , કપડાંથી હળવેથી માની લૂછીને - કોરાં કરીને , ઝાડ-વૃક્ષ નીચે , તડકો ન આવે તેવાં સ્થળે , પઠવી દેવાં. (બીજાં કૂળોનાં બીજ પણ આ રીતે | જયણાપૂર્વક પાઠવવાં. જો કેરી, મોઢેથી વાપરી હોય , તો ૪૮ મીનીટ | બાદ, તેમાં સંમૃદ્ધિમ પંકિય જુવો ઉત્પન થઈ જાય છે. માટે, તેને ૪૪ મીનીટ પહેલાં જ , પાણીથી ધોઈ, સાફ કરીને, ઉપર જણાવ્યાં મુજબ પદવી દેવાં . ધોવા માટે વપરાયેલ પાણીને અંબરીરા eeceed યામ સબલ ૫. સદ્ - 6 เเเเเเเเเ ૬.—ઉપદ્ર . કાલ . આપણે અનાજ ઉછાળીએ , |-- ઉછાડીને પછાડવાનું -1 શાક -બરફ ઉછાળીએ. | ડામ કરે. |• આપણે ટુકડાં કર્યા હોય . અંબે જેને અધમુઆ કર્યા - તૈનો જયુસ બનાવીએ હોય તેને પીસવાનું કાર્ય કરે • ફૂટ વારે કાંટાવી ખાઈએ- - ભાલા નોકવાનું કર્ય કરે. શામ્બાજુનાં ગર કાઢીએ- • આંતરડાં બહાર કાઢે અને તેનાં સંભારીયાં કરીએ• સોયા ઉપર શકવાનું શાકના | રોકવાની, ભૂવાની Grill બનાવવી -- દિયા કરે • શાકભાજી, ફૂટ સુધારીએ | • ટુકડાં કરવાનું કામ કરે • મગ-મકાઈ શકીએ - | - તવી પર રૌવવાનું ઢોસા બનાવતાં , ઈસ્ત્રી કરતાં કામ કરે. - પાણી ગરમ સપાટી પર છાંટીએ ! | • મલાડ કરીએ તે _ |• કચુંબર કરે • ભીંડા, ગવારનાં ડીઝીયા કાઢીએ : અવયવો છે. • ફૂટનું ડેકોરેશન કરીએ, | જીવોને લાઈનમાં ઉભા ! પ્રશસા કરે કરી પ્રશંસા કરે,પછી ૨ ડાં કરે . 2. ૯. . મેહુીકાલ અસી पत्रधनु
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy