SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૯) ક' tyr-cરે છે તે પ્રત્યક વનસ્પતિકાય, પોતાની ઉત્પત્તિ જયારે થાય , -- ત્યારે અતિ- કોમળ અંકુરાદિની અવસ્થામાં અનંતકાય રૂપે જ હોય છે, - નથી, તેમની વિરાધનાથી બચવાનો પ્રયત્ન કરવો. બાકી, અનંતા - જીવોની વિરાધનાનો દંડ લાગી જાય, ( જીજેને ભાંગતાં તાંતણાં રેસાઓ) ન જણાય , એવાં શક્કરિયાં વગેરે વનસ્પતિને અનંતકાય રૂપે ગણાય છે. તેથી, સ્વાદ ખાતર, તેમની વિરાધનાથી બચવું. (૧૫) બટેટાં , કાંદા, લસણ, થોર, કુંવારાદિ વનસ્પતિમાં, ગમે તે ભાણા કાપીને , ગમે તે રીતે , ઉગાડવામાં આવે, તો તે ફરી ઉગે છે, કારણ કે, તેઓ સાધારણ વનસ્પતિકાય છે. લીમડો, ગુવાર, કેળાં આદિ પ્રત્યેક વનસ્પતિકાયમાં આવું જોવા ન મળે. તેથી, સ્વાદ અથવા ઔષધિ માટે પણ , કાંદા, લસણ, ગાજરાદિ અનંતકાથની વિરાધનામાં જોડાવું નહીં. બીજાં અનંતા જીવોની વિરાધના કરીને, તેમને અશાતા આપીને, પોતાની શારીરિક શાતા મેળવવા જનારને શાતા કઈ રીતે મળી શકે ? કારણ કે, “જેવું આપશો, તેવું મળશે.(૧૬) જેમાં બીલ થઈ જાય, તે વસ્તુનો અથવા જ્યાં લીલ થઈ જય, તે સ્થળનો વપરાશ બંધ કરી દેવો જોઈએ. અમુક દિવસોપસાર થયાં બાદ , ગરમીનાં કારણે, કુદરતી રીતે જ, આપમેળે , તે લીલ સૂકાઈ ગયાં બાદ જ, તે વસ્તુની અથવા તે સ્થળનો | વપરા શરૂ કરી શકાય છે. પરંતુ , લીલમાં અનંતા જીવ હોવાથી, ‘આ લીલ તડકાદિથી જલદી મૂકાય તો સારું. આવું બોલાય નહીં, તે પછી, આવું વિચારાય પણ નહીં. આવું બોલવા, વિચારવાથી અનંતા અવોની વિરાધનાનો દંડ લાગે છે. લીલ જલ્દી સૂકાઈ જાય, તે માટે, તેવી વસ્તુઓને તડટ્ટામાં પણ મૂકાય નહીં. () સ્વાદને પોષવા માટે, આદુવાળી ચા , બટેટાં વૈકુર, ગાજરનો દલવો, ગાજરનો સૂપ આદિ વપરાય નહી'. પૂર્વે કહ્યું તેમ, બીજાં અનંતા નિર્દોષ જીવોને અશાતા આપીને, પોતે શાતા મેળવવાનો પ્રયત્ન કરનારને, શાતા કુઈ રીતે મળે? કારણ કે, તેવું આપો તેવું મળે: શાતા આપો, તો હતા મને અને અરાતા આપો તો અwતા મળે“જેસી કરની વૈસી કરતી? (૧૪) ફૂલનાં કૂંડા ઘરે રાખવાથી, સતત ભેજનાં બી, ઇંડાની EEEEEEEEEEEEEEEEEEEEEEEE यसपास यारेमा संEरना तथा जारनां लागमा, लील-निगोरनी પુષ્કળ ઉત્પત્તિ થઈ જાય છે. તે ઉપરાંત, ફની અંદરમાં રહેન, લાલ માટી પણ, સતત નીની સેવાને લીધે, તેમાં પણ નિગોનીહત્પત્તિ થઈ જાય છે. એટલે, નિગોદનાં અનંત જીવોની વિરાધનામાં direr જોડાવવું પડતું હોવાથી, કુંડ ઘરે રાખવાનાં બદલે, બજારમાંની મળતાં, તાજું ફૂલોને મંગાવીને, દેરાસરમાં વાપરી શકાય. કુંડ ઘરેરાખવાથી, અનંતા નિગોદની સાથે સાથે, સચિત્ત મારી - અપકાયનાં અસંખ્ય જીવોની વિરાધના પણ થાય છે. અને સાથે પ્રત્યેક વનસ્પતિની વિરાધના પણ થાય છે. સ્વીમીંગ પૂલ, બાથ કલબ, ર્વોટર પાર્ક, પાણીનાં ધોધ ( વગેરે સ્થળોમાં , સતત ને સતત પાણી દ્વાને લીધે , મોટા પ્રમાણમાં નીલ- નિગોદની ઉત્પત્તિ થાય છે. તેથી, શોખ ખાતર અથવા મનોરંજન ખાતર, આવાં થળોમાં કરવાં માટે , નાવા માટે ન જવાય, અગર ઈએ, તો ઉત્પન થયેલાં , મોટાં ભ્રમણની લીલાદિનાં અનંતા જીવોની વિરાધનાનો દોષ લાગે છે. આવાં સ્થળોમાં, ફરવા માટે નાં, સામૂહિક પ્રોગ્રામો ગોઠવવામાં પણ આપણે જોડાવું નહીં, અને કોઈ બીજું ગોઠવતાં હોય, તો તેને પણ પ્રોત્સાહૂન, સાથ-સહકાર ન આપવો. મનથી ગમાડાય નહી તથા વાણીથી પ્રશંસા પણ કરાય નહીં. - ઘરની આજુબાજુમાં દેલાં છાપરાંઓ , ને સિમેન્ટ-કોંક્રિટનાં હોય અથવા પતરાંના હોય , તો ચોમાસામાં વરસાદને લીધે , તેની ઉપર ચિતાર લીલ- નિગોદ થઈ જાય છે. તેથી, જે શક્ય હોય તો, સિમેન્ટડિજિટ- લોખંડના છાપાં બેસાડવાને બદલે પ્લાસ્ટિકનાં છાપરાં બેસાડ્યાં. કારણ કે, ભીનાં થવા છતાંય, પ્લાસ્ટિકનાં છાપરાંનાં પર , લીલ-નિગોદ થવાની શક્યતા પ્રાય: રહેતી નથી. તેથી, લીલની વિદીપ વિરાધનાથી બચી શકાય છે. | ચોમાસામાં , ભારે વરસાદને લીધે, બિલ્ડીંગનાં ડુંમ્પાઉન્ડની જેમ, મોટાં ભાગની - બિહડીંગની ટેરેસ ઉપર પણ, ભારોભાર, દલીલ- નિ થઈ જતી હોવાથી, કાચ બને તો, કોઈપણ કારણસર , બિલ્ડીંગની Bરેસ ઉપર ચોમાસામાં ન વું. ચીકાશવાળી લીલ-નિગોદ ઉપર લપસી જદાનાં ભયે, રેરેસ ઉપર જવાની નિધિની વાત નથી. પરંતુ, નિગોદમાં રહેલાં અનંતા સાધારણ વનસ્પતિકાયનાં નિર્દોષ જીવોની વિરાધનાથી
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy