SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ છે P P P P अनंताय लपहा डेवी रीते ईरी शो मेटले डे, ननકરી શકે. ફાવશે ને ? છે तो नस्ट, सयित्त सेवा इणयहि पापरे, 'पए सनंतपायકંદમૂળને તો, આવાં સમયે પણ, ન જ વાપરે. જંગલ અને દુષ્કાળજેવાં કટોકટીનાં સમયમાં પણ, જે પદાર્થોની બક્ષણની રજા , શાસ્ત્ર નથી આપતું, તેવાં પદાર્થો, વગર દુકાળે - મુશળધાર વરસાદ, ક્યારે માણસો ડાઈનીંગ ટેબલ પર બેસીને, બે હાથે ખાવા મંડી પડે, ત્યારે સમજવું કે, દિલમાંથી પાપનો ડર નીકળી ગયો છે, પરલોકની ચિંતા મટી ગઈ છે, બીજાં જીવોની હિંસાનો કોઈ વિચાર હવે રહ્યો નથી. એવું આપણાં માટે જાતે સમજી લેવું - વિચારી લેવું. 0 1 | બટેટાનું શાક, પાઉવડા, કાંદા, લસણની ચટણી , ગાજરનો હલવો વગેરે કંદમૂળમાંથી બનેલ વાનગીઓ બહુ ભાવતી હીય, તો તેમનો ત્યાગ કરવો અમારા માટે કઈ રીતે શક્ય બને ? જ્વાબઃ જીભનાં ટેસ્ટ (taste) માટે , બટેટાનું શાક ઝાપટવાં બેસી જતાં માણસોએ વિચારવું જોઈએ કે, મન્ન , એ જીભનાં ટેસ્ટ (સ્વાદ) માટે, કેટલાં બધાં જાવોને છરીથી સમારવામાં આવે છે, સમારેલાં એ જાવોને ઉકળતા પાણીમાં બાફવામાં આવે છે અને બકુથાં પછીતેનાં ઉપર મીઠું-મરચું ભભરાવવામાં આવે છે. આવી કાતિલ Éિસ આચર્યા પછી, એ શાક જયારે પીરસાય છે, ત્યારે, આંખનાં માંસુતો દૂર રહ્યા, પણ માણસ વાપી રાક આરીગતાં બોલે છે કે, વાહ! આજે તો શાક બહુ ટેસ્ટી બન્યું છે. ”- આ રીતે ટેસ્ટને વખાણનારાઓને ભાન નથી કે અનંત જીવોનાં સંહાર પછી આ ટેટ તૈયાર થયો છે. ટેસ્ટ (સ્વાદ) ખાતર આવો હુંસાચાર જરાપણા વ્યાજબી નથી. વહેલી તકે, અનંતકાય માનું ભલણ ત્યજી દેવું જોઈએ. ત્યજી દેશોને ? સવાલ: માં આપણાં ન લાઓમાં, કંદમૂળ ત્યાગની વાત ગાંય આવે છે, -અનો, ખાપણનાં જૈન ધર્મની, આ માન્યતાને શું સ્વીકારે છે : જવાબ: ક00 વર્ષ પૂર્વે રચાયેલ ‘ધર્મ સંગ્રનામનાં ગ્રંથમાં , ‘આવાચક યુ*િ ના પાઠનો અધિકાર આપીને જણાવ્યું છે કે, ઉસ મ તો શ્રાવક પોતાનાં નિમિત્તે , હિંસા કરીને બનાવેલ , ભોજનનો ત્યાગ કરે. તેમ ન બને, તો પોતાનાં નિમિત્ત બનેલ ભોજન ગ્રહણ કરે પછા તેમાં કોઈ સચિત્ત આહાર તો ન જ વાપરે. તેવું પણ જે ન કરે, તો અનંતકાથવાળી વનસ્પતિ તથા બર્બીજવાળી વનસ્પતિ તો ન જ વાપરે. કોઈવાર ને જંગલમાં ભૂલો પડ્યો હોય, તો વી કટોકટીનાં સમયમાં પાણા, શ્રાવકે અત્યંત જુવ રદત) ભોજન કરવું જોઈએ . એવાં પદાર્થો ન મળે, તો ઉપવાસ કરી દેવો જોઈએ. પરંતુ, જે તેવી છે કાગ્રતા ન ણેય અને પ્રાણ ટકાવી રાખવા માટે ભોજન કંઠું પડે, છે. t. . EEG-SLLLL સવાલા કેટલાંક લોકો પોતાની જીત્રનો ટેસ્ટ છોડી શકતાં નથી. એટૌ જ, સાવ વાહિયાત દલીલો કરતાં હોય છે કે, “જે આ સૂકાયાં પછી બનતી સૂંઠ વપરાય છે, તો પછી , બટેટાં મુકાયા પછી તેની વૈફ કેમ ન વપરાય ' હવે, આનો ર જવાબ આપવો ? જવાબ: બટેટાંની વૈ તો ન જ વપરાય , પણ, સુંદ જે વપરાય છે, તે પણ સ્વાદ માટે નહીં, પણ ઔષધ માટે જ વપરાય છે. આખી લાઈ દુમાં, માણાસ સુંઠ ખાઈ-ખાઈને પણ કેટલી ખાશે : બટેટાં તો ઔદ્ જ દિવસમાં એક કિલો પણ ખાવાં હોય તો ખાઈ શકાય છે. સુંઠ આટલી બધી. ન ખાઈ શકાય. કહેવત છે ને , “કૌની મા એ સવા શેર સૂંઠ ખાધી છે પરંતુ, જરાતમાં એવી કોઈ હેવત નથી કે, “કોની મા એસવા કૌર વૈર ખાધી છે - એનો મતલબ એ થયો કે, સવા ફોર વૈદ ખાઈ જવાનું કામ તો કોઈપણ મમ્મી માટે આસાન છે. પરંતુ, સવા ર સૂંઠ ખાવી બહુ ‘ર' છે. સૂંઠનો અલ્પ વપરાશ, આરોગ્ય પ્રદાયક છે. તેથી, બિમારીને લીધે થતી, બીજી અનેક પ્રકારની વધુ વિરાધનાથી બચવા માટે, સ્કની રજા આપવામાં આવી છે, નહીં કે સ્વાદ માટે . ને સૂંઠનું શાક બનાવાતું હોત, તો ભગવાને -- તેની પણ અચૂક જ ના જ પાડી હોત. માટે, દલીલબાજી છોડી દઈને, વહેલી તકે , કંદમૂળનો ત્યાગ કરી દેવો હિતાવહ છે. બજારમાં મળતી Rટાર સૂંઠ વાપરી શકાય. પરંતુ, બજારમાંથી નીલી આદુ લાવીને , તેને સૂકવીને , તેનો ભૂક્કો કરીને, સૂંઠ તરીકે ન વાપરવી. કારણ કે, લીલી બાદ સૂકવવાં દ્વારા , special અનંતકાયની વિરાધનામાં, આપણાંથી બtrect કીડાવાય નહી'. A ]
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy