Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished
View full book text
________________
399
આ પા લકી માં પ્રાણા કોયા- પર્શતા જીલીનેy
(છ એકેન્દ્રિય જીવને જ પ્રાણ હોય !
આયુષ્ય .
સ્પર્શેન્દ્રિય, ડાયબળ, શ્વાસોશ્વાસ, , આયુષ્ય (૨) બેઈન્દ્રિય જીવને ૬ પ્રાણ હોયઃ સ્પર્શેન્દ્રિય, રસન્દ્રિય, વચનબળ , કાયબળ, શ્વાસોશ્વાસ, જી તેઈન્દ્રિય જીવને છ પ્રાણ હોય : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, વચનબળ, કાયબળ, ખ્વાસોશ્વાસ, આયુષ્ય (જી ચ6રિન્દ્રિય જીવને ૮ પ્રાણ હોય - સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, વચનબળ, ક્રાયબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય (૫) અસંતી પંચેન્દ્રિય જીવને ૯ પ્રાણ હોય : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, બ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોતેન્દ્રિય, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય () સંતી પંચેન્દ્રિય જીવને ૧૦ પ્રાણ હોય : સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ખ્રીતેન્દ્રિય, મનબળ, વચનબળ, કાવ્યબળ ક શ્વાસોશ્વાસ અને આયુષ્ય.
ઊ પર્યાપ્તિ ઃ પ્રાણનું કારણ પદ્મપ્તિ છે. પર્યાપ્તિ ‘કારણ’ છે અને પ્રાણ ‘કાર્ય’ છે. પર્યાપ્ત વડે પ્રાણ ચાલે છે.
પર્યાપ્તિ છે : આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, ગન.
૬
કઈ પર્યાપ્તિ વડે આહાર પર્યાપ્તિ વડે શરીર પ્રર્યાપ્તિ વડે છે ઈન્દ્રિય પર્યાપ્તિ વડે શ્વાસોશ્વાસ પ્રર્યાપ્તિ પડે ભાષા પર્યાપ્ત વધુ
મન
પર્યાપ્તિ વડે
@@@@
કયા પ્રાણ ચાલે આયુષ્ય પ્રાણ ચાલે ડાયબળ પ્રાણ ચાલે ન ઈન્દ્રિય પ્રાણ ચાલે સ્વાસોશ્વાસ પ્રાણ થાલે વચનબળ પ્રાણ ચાલે મનબળ પ્રાણ ચાલે.
અપર્યાપ્તા જીવો માત્ર ત્રણ જ પર્યાપ્તિઓ (આહાર- , શરીર, ઈન્દ્રિય) પૂર્ણ કરતાં હોવાથી, તેમને શ્વાસોશ્વાસ, વચનબળ, મનબળ ત્રણ પ્રાણ તો હોય જ 'નહીં'.
આ
9 9
૩૭૮
प्रथा अपने डेटसां प्राप्न होय? : (अपर्याप्ता भुवीने)
:
(જી) અપર્યાપ્તા એક્રેન્દ્રિયને ૩ પ્રાણ હોય આયુષ્ય, ડાયબળ, સ્પર્શેન્દ્રિય . (૩) અપર્યાપ્તા બેઈન્દ્રિયને જ પ્રાણ હોય :
આયુષ્ય, ડાયબળ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય
(જી અપર્યાપ્તા તૈઈન્દ્રિયને ૫ પ્રાણ હોય :
આયુષ્ય, કાયબળ, સ્પર્શેન્દ્રિય, રસનૈન્ટ્રિય, ઘ્રાણેન્દ્રિય. (૪) અપર્યાપ્તા ચઉરિન્દ્રિયી ૬ પ્રાણ હોય :
આયુષ્ય, કાયબળ, સ્પોન્દ્રિય, રસતેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય (૫) અપર્યાપ્તા પંચેન્દ્રિયને કે પ્રાણા હોય ઃ
આયુષ્ય, કાવ્યબળ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને જોતેન્દ્રિય
પર્યાપ્તા- અપર્યાપ્તા જીવ :
જે જીવને જેટલી પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની હોય, તેટલી પૂર્ણ કરે તો તે પર્યાપ્ત કહેવાય. અને જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે તો તે અપર્યાપ્ત' કહેવાય · એક્રેટ્રિય - ૪ પર્યાપ્તિ, વિકલેન્દ્રિય = ૫ પંચેન્દ્રિય - ૬પર્યાપ્તિ હોય છે. જો ઉપર જણાવેલ પર્યાપ્તિ પૂર્ણ કરે તો‘પર્યાપ્ત ' કહેવાય અને પર્યાપ્તિ પૂર્ણ ન કરે તો ‘અપર્યાપ્ત' કહેવાય.
પર્યાતિ
નોંધ: પર્યાપ્તા અસતી પંચેન્દ્રિય = પર્યાપ્તા સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા સંતી પંચેન્દ્રિય = દેવ, નારક, ગર્ભજ તિર્થંચ પંચેન્દ્રિય, પર્શવાળુ, ચર્મજ મુખ્ય પર્યાપ્તા) –
સંમૂર્ણિમ મનુષ્યો અપર્યાપ્તા હોવાર્થી તેમને ૭ પ્રાણ હોય છે.

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198