Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 179
________________ ( મેલાં પરસેવાંવાળા અથવા વરસાદમાં સ્ત્રીનાં પર્યમાં મેલાં ૧wો - 'બદલતી વખતે, જૂનાં પહેરેલાં ઘરખો , જે ખૂણામાં ચોળીને રાખી મુકાય અને વ્યવસ્થિત ન મૂકાવાય, તો તે મેલાં-પરસેવાવાળાં - ભીનાં વસ્ત્રોમાં ૪૮ મિનીટ બાદ, અસંખ્ય સંમૂરિÚમ મનુષ્ય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. તેથી, મેલાં દુપડાં બદલતી વૈળાએ, ખૂણામાં દૂચો વાળીને ફેંકી દેવાને બદલે , વ્યવસ્થિત રીતે સૂકાવાય , તેવી કાળજી લેવી. તે વખતે મૂકાયાં બાદ તરત જ દોરી ઉપરથી લૈંઈ લેવાં જેથી વાઉકાયનાં અસંખ્ય જીવોની બિનજરૂરી વિરાધનાથી પણ બી. વાકાચ . આ નિયમ -પરસેવાંવાળાં મેલાં થયેલાં ગાંજી, મૌજં, રૂમાલાદ માટે પણ લાગુ પડે છે. (ર) સાાન માટે વપરાયેલ ટુવાલ અથવા વ્યાં બાદ હાથ લૂછવા માટે વપરાયેલ કાર્ડ નૈપકીન અઘવા પરસેવો લૂછવા માટે વપરાયેલહાથ-રૂમાલાદ, વપરાયાં બાદ જે એક ખૂણામાં ડૂચો વાળીને રાખી દેવાય તો ૪૮ મિનીટ બાદ, તેમાં પણ સંસ્કૃમિ મનુષ્યોની ઉત્પત્તિ શરૂ ઘઈ જાય છે. તેથી રૂમાલાદનો ઉપયોગ કર્યા બાદ , જલ્દીથી ધોવાઈ જાય તથા સૂકાવાઈ જાય તેવી ખાસ કાળજી લેવી. હાથમાબાદ જાડો રાખવાને બદલે, ને પાતળી રખાય, તો વપરાયાં બાદ, ઝડપથી ધોવાઈ નય અને ઝડપથી સૂકાઈ પણ જાય. તેથી, સંમૂર્છાિમ જીવોની તથા વાઉકાયના જીવોની વિરાધનાદી બચી શકાય, જમ્યાં બાદ , જમવા માટે વપરાયેલ થાળી જ વ્યવસ્થિત ધોઈને પીવાઈ જાય તથાં ધોવાયેલ વાળી રૂમાલથી વ્યવસ્થિત લૂછીને કોરી કરી દેવાય, તો અસંખ્ય સંમૂર્ણિમ મનુષ્યનાં જીવોની વિરાધનાથી બચીશકાય છે. મેંદી થાળીમાં આપણી લાળ ભળેલ હોવાથી , ન ધોવાય, ન લૂછાય, તો ૪૮ મિનીટ બાદ, તેમાં અસંખ્ય સંકૃમિ જીવોની ઉત્પત્તિ અને વિરાધના થાય. વળી, થાળી ધોઈને પીવાથી માથંબિલનો લાભ પણ મળે છે. ૨) પાણી પીધાં બાદ, તે પાણીવાનો એઠો ગ્લાસ ને બરોબર ન લૂંકાય તો ૪૮ મિનીટ બાદ, તેમાં અસંખ્ય સંમૂર્ણિમ મનુષ્યો ઉપન થઈ જાય છે. તેથી, આ વિરાધનાથી બચવા માટે, પાણીપીધાં બાદ, સાસને વ્યવસ્થિત બૂછીને રૂમાલથી કોરું કરીને, રૂમાલને સૂક્વી છું. P = 'p'p'p'p' P P છે કે ૧૧૧૧ ૧૦ IIIIIIIIIII (૨) राज्य मने तो, घर सिवाय पीपार्नु पानी यामरपार्नु राण'-. - કારણ કે, સંભૂમિ જીવો સંબંધી ઝીણી સમજ, મોટાં ભાગનાં લોકો પાસે ન હોવાથી, એંઠા ગ્લાસને લૂંથ્યા વિના , વારંવાર ઘડામાં નંખાય | છે. તેથી, હા ગ્લાસને લીધે, ઘડાનું સંપૂર્ણ પાણી સંમૂર્હિમ જુવોવાળું થઈ જવાથી, તેવાં પાણીને અડવા માત્રથી પણા અસંખ્ય સંમૂરિૐમ પંચેન્દ્રિય મનુષ્ય જીવોની વિરાધ થાય છે. હવે, આવું પાણી ને -અડાય પણ નહીં, તો પછી પીવાય કઈ રીતે 1( સ્નાનનું , કપડાં ધોયેલું , હાથ ધોયેલું પરમેવાવાળું મેલું પાણી, બાઘમમાં નાખવાને બદલે , જે પાત્ર બને તો, ખુલી જમીનમાંનાખવું. જેથી, અસંખ્ય સંમૂઠ્ઠિમ મનુષ્યોની વિરાધનાથી બચી શકાય: ઘરમાં પોતું કરવા માટે વપરાયેલ મેલાં વર્માને, ફૂદ્યો વાળીને એક ખૂણો ન રખાય. પરંતુ વ્યવસ્થિત ખુલ્લી જમીન પર નીચોવીનેપછી મૂકવી દેવાય , એવી કાળજી-જાગૃતિ રાખવાથી સંમૂરિષ્ક્રમ જુવીની વિરાધનાથી બચી શકાય છે. - કપાયેલાં નખને સીધે સીધાં ફેંકી ન દેવાય. પરંતુ, તે મને ભેગાં કરીને, ચૂના અથવા રાખ સાથે ભેળવી દેવાયું. નૈવી,નખમાં - લ મેલને લીધે સંભૂમિ પંચેન્દ્રિય વીની ઉત્પત્તિ અને વિરાધનr ન થાય. શારીર સાથે નખ નડાયેલ હોય, ત્યાં સુધી નખમાં મેલમાંસંમૂર્હિમ મનુષ્યોની ઉત્પતિ ન થાય. પરંતુ, એક વખત શારીરથી પૂરાં થયા બાદ, ઔરવે કે નખ કપાયાં બાદ, જે ૮ મિનીટમાં તેનાં મનને રાખ અથવા ચૂના સાથે ન નૈળવાય, તો તેમાં અસંખ્ય સંમૂર્ણિમ પૌન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ - વિરાધના શરૂ થઈ જય છે. ચૂનો રાખ ગરમ હોવાઘી, નખનાં મેલમાં જુવોત્પત્તિની સંભાવના રહેતી નથી.(૨) બોરનાં કનિયાં, જંબુનાં દળિયાં, સીતાફળનાં બીજ, પ્લમ આદિનાં બીજ, કેરીની છાલ, કેરીની ગોટલી , કલિંગરના બીજ, શરડીનાં છોતરાં વગેરેને મોંઢામાંsી ચૂસીને જે બહાર ફેંકી દેવાય તો મનુષ્યની લાળ સાથે ભળેલ હોવાથી, તે દળિયાં. બીજાદિમાં અસંખ્ય સંપૂમિ પંચેન્દ્રિય મનુષ્યોની ઉત્પત્તિ શરૂ થઈ જાય છે. તે ઉપરાંતમાં કીડી આદિ બસ જીવોની વિરાધના પણ થઈ શકે છે. તેથી, આ વિરાધનાથી બચવા માટે, દળિયાં-બીજ- છપ્લ- ગોટલી વગેરે સૌઢામાંથી કાઢ્યાં બાદ, પાણીમાં ધોઈને, તે પાણી વાપરી જવું. 2 2 2 2 2 2. I IIII ૧૧૧૧૧૧૧૧૧૧૧ 2 2 2 ? ?

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198