________________
(પ
-(ઈ નાગી દીપડા: આરૃિકાનાં ટપકાંને મારી નાંખવા માટે,
પ્રથમ તેને સાદા પાંજરામાં રાખવામાં આવે છે. પછી, F “ ક્રશ ક્રેઈટ' નામના ખાસ પાંજરામાં , ફેરબદલી કરવામાં આવે છે. જેનો ઉપયોગ , તબીબી તપાસ માટે અથવા સારવાર માટે, તેમને નકડીને સ્થિર રાખવા માટે, કરવામાં થતો હોય છે. સળિયાંનાં 1 ગોદi મારીને, તેમને ખાવાં પાંજરામાં ક્વા માટેની ફરજ પડાય છે.
ક્રશ ઈટ માં ધકેલ્યાં પછી, ચારેબાજુથી તેને જકડી લેવામાં આવે છે. - ' દીપડાનું પૂંછડું બહાર કાઢીને, ઊંચું કરીને , પકડી રખાય છે. આ પછી,
બીક ફૂટ લાંબો, ધગધગતો લોખંડના સળિયો , દીપડાનાં ગુદામાર્ગમાં ખૂબ જોરથી પ્રવેશાવવામાં આવે છે, અને વધુને વધુ અંદર ધકેલાવાય છે. પ્રાણી, સખત ખાઘાત, વેદનાનો અનુભવ કરી ,
અડધી પળ સુધી તો, એકદમ અવાક બની જાય છે. પછી, તેનાં | ગળામાંથી, દર્દભરી ગાડો અને હરયવૈધક ચીસો નીકળીને, વાતાવરણને છે અત્યંત કરુણા બનાવી દે છે. આંખો બહાર નીકળી પડે છે. આ સમયે, દીપડાનું શરીર, જકડાયેલી હાલતમાં પણ, તીવ્રતાથી ખંચાય છે. આ, અસહ્મ , જાલિમ વેદનાં સહન કરતાં કરતાં , થોડી જ વારમાં , તે
મરણને કારણ પામે છે. મરતાં દીપડાનાં દર્દભર્યા અવાજ સાંભળીને, - બીજાં દીપડાંખો પણ દઈનરી કિકિયારીઓ કાઢે છે. ત્યાર પછી, -- - તરત જ, મરેલાં દીપડાંની ચામડી ઉતારી લેવામાં આવે છે.
એવું જ, ફિાકારો વિશે પણ છે,
જાતજાતની ચામડી મેળવવા માટે, અથવા ફક્ત પોતાનાં રિકારનાં રાખને સંતોષવા માટે, કોઈ નિરપરાધી પશુ-પંખી- જીવજંતુની | કતલ કરવી , તેઓને જખમી કરવા, તેમની પાછળ પડીને - સખત ગભરાટમાં તેમને દોડાવવાં - એ ખરેખર, અતિ દિલદ્રાવક ટયો છે. મનુષ્યના શોખની સીમા નથી. આવી રીતે, કરોડો પ્રાણીઓ અને જીવજંતુઓનો સંહાર થતો જ રહે છે.
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 21 1
-દૂધના તબેલામાં, વાછરડની+બની તબેલાવાનાં છે.- - આ બળી એ જેલી જેવું કદmi-rua ferm માં રહેલું હોય છે.- - સ્વાદ માટે તથા વાપરતી વખતે તેનાં લીમા સ્પર્શીનો આનંદ માણવા- - માટે , તેનો વપરાર થતો હોય છે. આ વાપરી શકાય નહીં. -કાર છે, વાછરડાંના જન્મ પછી , આ ડું-ઘટ્ટ - દૂધ જેવું પ્રવાહી રૂપે રહેલ પદાર્થ ઉપર, માત્ર ને માત્ર, વાછરડાંનો જ હુક્ક છે. કુદરતનાં નિયમ પ્રમાણે , તેનાં શારીરનાં ઘડતર માટે , આ ખૂબ જ જરૂરી પોષક પદાર્થ છે. તબેલાંવાળાં, પૈસા મેળવવાની લાલચમાં, તેની પાસેથી આ ઝૂંટવી લઈને , બેંચે છે અને લોકો હેal - હોંશેખરીદીને, તેનો વપરાશ કરે છે. જન્મેલાં જીવનાં કુળને ઝૂંટવીને, ખાવામાં રાં દૌષ લાગી કે, તે સમજવા માટે, વિરોષ લખાણની શું જરૂર છે ? સમજુને ઈશારો કાફી છે. સમજણનાં અભાવે છેજીવદયાનાં પરિણામોનાં અભાવે, અજેનો કદાચ ખાવાં પદાર્થોવાપરવામાં ભલે નડાય, પણ , જીવદયા પ્રેમી એવાં પ્રભુનાં શાસનનાં સમજુ શ્રાવકો તો આવાં પદાર્થો કઈ રીતે વાપરી શકે ! એટલે કે, ન જ વાપરી શકે.'
તિર્યંચ પંચેન્દ્રિયનો વિભાગ સમાપ્ત (THE ENb).
? ? ? ? ?
હવે નરક વિશે જાણીએ ?
? ?
2 2 ? ?
(૫૦) કેરાનેબલ છેટો , ટોપીઓ , મુગટો, કલગી , બ્રશ , પીંછા વગેરે
માટે બતક, બાલાં , શાહમૃગ વગેરે સુંદર પક્ષીઓની , મોટા પ્રમાણમાં 1 કcોખામ થયા જ કરે છે. જે ખરેખર અતિ દયાજનક છે, આપણે આવી વસ્તુઓનાં વપરાશથી અવરથ દૂર રહી શકીએ . શિવને
1 2 2