Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 167
________________ (પ -(ઈ નાગી દીપડા: આરૃિકાનાં ટપકાંને મારી નાંખવા માટે, પ્રથમ તેને સાદા પાંજરામાં રાખવામાં આવે છે. પછી, F “ ક્રશ ક્રેઈટ' નામના ખાસ પાંજરામાં , ફેરબદલી કરવામાં આવે છે. જેનો ઉપયોગ , તબીબી તપાસ માટે અથવા સારવાર માટે, તેમને નકડીને સ્થિર રાખવા માટે, કરવામાં થતો હોય છે. સળિયાંનાં 1 ગોદi મારીને, તેમને ખાવાં પાંજરામાં ક્વા માટેની ફરજ પડાય છે. ક્રશ ઈટ માં ધકેલ્યાં પછી, ચારેબાજુથી તેને જકડી લેવામાં આવે છે. - ' દીપડાનું પૂંછડું બહાર કાઢીને, ઊંચું કરીને , પકડી રખાય છે. આ પછી, બીક ફૂટ લાંબો, ધગધગતો લોખંડના સળિયો , દીપડાનાં ગુદામાર્ગમાં ખૂબ જોરથી પ્રવેશાવવામાં આવે છે, અને વધુને વધુ અંદર ધકેલાવાય છે. પ્રાણી, સખત ખાઘાત, વેદનાનો અનુભવ કરી , અડધી પળ સુધી તો, એકદમ અવાક બની જાય છે. પછી, તેનાં | ગળામાંથી, દર્દભરી ગાડો અને હરયવૈધક ચીસો નીકળીને, વાતાવરણને છે અત્યંત કરુણા બનાવી દે છે. આંખો બહાર નીકળી પડે છે. આ સમયે, દીપડાનું શરીર, જકડાયેલી હાલતમાં પણ, તીવ્રતાથી ખંચાય છે. આ, અસહ્મ , જાલિમ વેદનાં સહન કરતાં કરતાં , થોડી જ વારમાં , તે મરણને કારણ પામે છે. મરતાં દીપડાનાં દર્દભર્યા અવાજ સાંભળીને, - બીજાં દીપડાંખો પણ દઈનરી કિકિયારીઓ કાઢે છે. ત્યાર પછી, -- - તરત જ, મરેલાં દીપડાંની ચામડી ઉતારી લેવામાં આવે છે. એવું જ, ફિાકારો વિશે પણ છે, જાતજાતની ચામડી મેળવવા માટે, અથવા ફક્ત પોતાનાં રિકારનાં રાખને સંતોષવા માટે, કોઈ નિરપરાધી પશુ-પંખી- જીવજંતુની | કતલ કરવી , તેઓને જખમી કરવા, તેમની પાછળ પડીને - સખત ગભરાટમાં તેમને દોડાવવાં - એ ખરેખર, અતિ દિલદ્રાવક ટયો છે. મનુષ્યના શોખની સીમા નથી. આવી રીતે, કરોડો પ્રાણીઓ અને જીવજંતુઓનો સંહાર થતો જ રહે છે. ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? 21 1 -દૂધના તબેલામાં, વાછરડની+બની તબેલાવાનાં છે.- - આ બળી એ જેલી જેવું કદmi-rua ferm માં રહેલું હોય છે.- - સ્વાદ માટે તથા વાપરતી વખતે તેનાં લીમા સ્પર્શીનો આનંદ માણવા- - માટે , તેનો વપરાર થતો હોય છે. આ વાપરી શકાય નહીં. -કાર છે, વાછરડાંના જન્મ પછી , આ ડું-ઘટ્ટ - દૂધ જેવું પ્રવાહી રૂપે રહેલ પદાર્થ ઉપર, માત્ર ને માત્ર, વાછરડાંનો જ હુક્ક છે. કુદરતનાં નિયમ પ્રમાણે , તેનાં શારીરનાં ઘડતર માટે , આ ખૂબ જ જરૂરી પોષક પદાર્થ છે. તબેલાંવાળાં, પૈસા મેળવવાની લાલચમાં, તેની પાસેથી આ ઝૂંટવી લઈને , બેંચે છે અને લોકો હેal - હોંશેખરીદીને, તેનો વપરાશ કરે છે. જન્મેલાં જીવનાં કુળને ઝૂંટવીને, ખાવામાં રાં દૌષ લાગી કે, તે સમજવા માટે, વિરોષ લખાણની શું જરૂર છે ? સમજુને ઈશારો કાફી છે. સમજણનાં અભાવે છેજીવદયાનાં પરિણામોનાં અભાવે, અજેનો કદાચ ખાવાં પદાર્થોવાપરવામાં ભલે નડાય, પણ , જીવદયા પ્રેમી એવાં પ્રભુનાં શાસનનાં સમજુ શ્રાવકો તો આવાં પદાર્થો કઈ રીતે વાપરી શકે ! એટલે કે, ન જ વાપરી શકે.' તિર્યંચ પંચેન્દ્રિયનો વિભાગ સમાપ્ત (THE ENb). ? ? ? ? ? હવે નરક વિશે જાણીએ ? ? ? 2 2 ? ? (૫૦) કેરાનેબલ છેટો , ટોપીઓ , મુગટો, કલગી , બ્રશ , પીંછા વગેરે માટે બતક, બાલાં , શાહમૃગ વગેરે સુંદર પક્ષીઓની , મોટા પ્રમાણમાં 1 કcોખામ થયા જ કરે છે. જે ખરેખર અતિ દયાજનક છે, આપણે આવી વસ્તુઓનાં વપરાશથી અવરથ દૂર રહી શકીએ . શિવને 1 2 2

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198