Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 165
________________ ૨) ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? “ Taહાથ પહેરીને- gઈ રીતે રાજી થઈ શકાય. એ જ સમજાતું નથી. - (૫) મોતી : મોતી મેળવવાની હય - દ્રાવણ પ્રક્રિયા : ખાઇ સમુદ્રમાંની , ‘કાકુ' ની છીપમાં ,મોતી' પેદા થાય છે. | કાલુ = ઍક પ્રકારનું જળચર પ્રાણી છે. કાલુનું શારીર, તેની છીપોની | વચ્ચે, સંપૂર્ણ રીતે , રક્ષાયેલું હોય છે. અથવા એમ કહી શકાય કે - 'કાકુ' આ બંને છીપોની કિનારીઓને ભિડાવીને - બંધ કરીને , જાણે | તેની અંદર બેસી રહેલ હોય છે, મા દીપો, સમુદ્રનાં તળિયે, સાતમા 1 પેટાળમાં પેદા થાય છે, અને ત્યાં જ પડી રહે છે. કાલુનાં, શારીરનો જે ભાગ, છીપની સાથે જોડાયેલો છે, તેની અને છીપની વચ્ચે જયારે 'બારની રેતી- કણ જેવી કદણ વસ્તુ ભરાઈ જાય છે, ત્યારે તેને ખેંચે છે. અને પીડાં ઉત્પન્ન કરે છે. આપણી આંખમાં કોઈક કણ ભરાઈ જાય,ને જેવી પીડાં કરે, બરાબ૨, તેવી ૪ રીતે. આ પીડાનું નિવારણ કરવા માટે, તે ખાવાં કઠણ કણાની આસપાસ, લગભગ તેનાં ‘છીપ'નાં જેવો જ પદાર્થ, પોતાનાં શરીરમાંથી ઝરપાવે છે (છોડે છે). આ સુંવાળી પદાર્થ, કણની | આસપાસ , સંપૂર્ણ રીતે જામી જાય છે. એક ફુથ પર, માછલીની પીડા દૂર થાય છે તો બીજા હાથ પર એક સુંદર મોતી સર્જાય છે. ફકણ કણની." આસપાસ , ઝરપીને ગોળાકારમાં જમતો પદાર્થ , એ જ‘મોતી' છે. કાલુની પીડાં જેટલી તીવ્ર હોય અને જેટલાં લાંબા સમય સુધી ચાલે, તેટલાં પ્રમાણુમાં , તેનાં શરીરમાંથી વધુ પદાર્થ કરપાવે અને મોતી તેટલું વધું મોટું બંધાય. - કાબુ અને છીપની સાથે જોડાયેલાં શરીરના ભાગની વચ્ચે,- - બહારનો રેતી જેવો કઠણ કણ ઘૂમવાનો બનાવ તો ક્યારેક જ બને. 1 એ કારણ, કોઈક જ છીપમાં , મોતી બંધાય. આમ, કુદરતી સંજોગોમાં તો, લાખો છીપમાંથી , થોડાંક જ મોતી પ્રાપ્ત થાય છે. પરંતુ, છીપો તો બધી તોડવી પડે અને છીપો તૂટતાં *કાલુ’ જીવી શકતાં' નથી. લાખોનાં હિસાબે, મિરર્થક સંહાર થતો જ રહે. ખામ, કુદરતી સંજોગો પર આધાર રાખવામાં આવે, તો મોતી અત્યંત વિરલ 1 વસ્તુ બની રહે. - " હારો વર્ષો પછી, જ્યારે માનવીને, કાબુ કયા કારણોસર અને કેવી રીતે મોતી પેદા કરે છે, તે જ્યારે સમજાયું ત્યારે તેનો લાભ લઈને, તેe • કુથર્ડ' cultured મોતી પેદા કરવાની પક્ષતિ - P 5 ) IIIIIIIIIIIII | ૧૧૧૧૧૧૧ ૮ ૮ ૦ ૮ ૮ ૮ ૦ ૮ ૮ ૦ ૮ IIIIIIIIIIIIIIII ૧૧ -1 વિકસાવી. જપાનીબો તેમાં મૌવાતાં અને પ.-- - લાલુને એકઠી કરીને, ખારાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. પછી, કાલુની અને ડારેલાં શરીરનાં ભાગની વો , કઠણ દાણીકનિક રીતે દાખલ કરવામાં અાવે છે. અમેરિકાના “પિગથે કમર'ની છીપનો દાણો , આ કાર્ય માટે , ઉત્તમ ગણાય છે. કાલુનાં શરીરમાં | ઊં? કાપો પાડીને, તેમાં આવાં કઠણ દાણાને ધુસાડવામાં અાવે છે. ' અને તેની સારો બીજુ કાલુનો માંસકોષનો પs પણ દાખલ કરવામાં આવે છે. ૧૦ થી ૧૫ કાલુ દીદ, એક કાલુનો ઉપયોગ કરવામાં આવે છે, કઠણ દાણો દાખલ કરવાની પ્રક્રિયા કરેલી પ૦-૬૦ કામુ છીપીને , એક પીંજરામાં રાખવામાં આવે છે અને આ પીંજરાને ૪-૬ અઠવાડિયાં સુધી , દરિયામાં ડૂબેલું રાખવામાં આવે છે. આ વખતે , રામ ક્રિયામાં આઘાતથી , કેટલીક કાલુખો , મરી જાય છે. નાના દાણામાંથી નાનું મોતી એક મોસમમાં તૈયાર થાય છે, જયારે મોટાં મોતી તૈયાર થતાં 1 ૩ થી 5 વર્ષ લાગે છે. ડાબુ , અત્યંત સંવેદનરશીલ અને નમણી નાજુક ન હોવાથી , તેને કદણ દાણાથી , અત્યંત પીડા થાય છે. અલંકાર અને " શોખીન વસ્તુનો તરીકે વપરાતાં આ ‘ચર્ડ મોતી” પેદાં કરવા માટે, તેનોને લાંબા સમય સુધી, તીવ્ર પીડાની વચ્ચે રાખવામાં ખાવે છે. જે ખરેખર, તેમનાં પર ગુજરાતો જુલમ છે. છેવટે, મોતી મેળવવા માટે, કાલુખોનો તો ના જ કરવામાં અાવે છે. પેટમાં માને છે કે, “ આ બિગ મોતી છે અને એમાં કોઈ હિંસા નથી.' પરંતુ એવું નથી. આ ‘કલ્યર્ડ મોતી' તો બનાવટી કે ખોટું મોતી નથી. એ તો, કાલુ છીણપાસેથી જ, એને ખૂબ પીડીત કરી, એની પાસેથી જ સવવામાં આવે છે. | અને કામ પૂરું થયા પછી , કાલુને તો મારી જ નાંખવામાં આવે છે. - હે, તમે જ બોલો , શું તમને મોતીનાં દાગીના ખરીદવા, પહેરવાં, જોવાં કે જોઈને વખાણવાં ગમશે ? -(%) હાથીદાંત ' હાથીદાંતની બંગડીઓ, ૨મકડાંખો , મૂર્તિો , પિયાનોની | પટ્ટીઓ, કાંઠા, બટન અને કલાત્મક વસ્તુઓનાં શોખને સંતોષવા, દર વર્ષે, અંદાજે, લાખથી દોઢ લાખ હાથીને મારી નંખાય છે. હાથીદાંત , મુખ્યત્વે, આફ્રિકાથી આયાત થાય છે. હાથીનું મરણ નવરાવવા માટે, બેટરીના એસિડવાળા ઝેરી દેળાં , ફાસ વગેરે

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198