________________
૨)
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? “
Taહાથ પહેરીને- gઈ રીતે રાજી થઈ શકાય. એ જ સમજાતું નથી. - (૫) મોતી : મોતી મેળવવાની હય - દ્રાવણ પ્રક્રિયા :
ખાઇ સમુદ્રમાંની , ‘કાકુ' ની છીપમાં ,મોતી' પેદા થાય છે. | કાલુ = ઍક પ્રકારનું જળચર પ્રાણી છે. કાલુનું શારીર, તેની છીપોની | વચ્ચે, સંપૂર્ણ રીતે , રક્ષાયેલું હોય છે. અથવા એમ કહી શકાય કે - 'કાકુ' આ બંને છીપોની કિનારીઓને ભિડાવીને - બંધ કરીને , જાણે | તેની અંદર બેસી રહેલ હોય છે, મા દીપો, સમુદ્રનાં તળિયે, સાતમા 1 પેટાળમાં પેદા થાય છે, અને ત્યાં જ પડી રહે છે. કાલુનાં, શારીરનો જે
ભાગ, છીપની સાથે જોડાયેલો છે, તેની અને છીપની વચ્ચે જયારે 'બારની રેતી- કણ જેવી કદણ વસ્તુ ભરાઈ જાય છે, ત્યારે તેને ખેંચે છે.
અને પીડાં ઉત્પન્ન કરે છે. આપણી આંખમાં કોઈક કણ ભરાઈ જાય,ને જેવી પીડાં કરે, બરાબ૨, તેવી ૪ રીતે. આ પીડાનું નિવારણ કરવા માટે, તે ખાવાં કઠણ કણાની આસપાસ, લગભગ તેનાં ‘છીપ'નાં જેવો જ પદાર્થ, પોતાનાં શરીરમાંથી ઝરપાવે છે (છોડે છે). આ સુંવાળી પદાર્થ, કણની | આસપાસ , સંપૂર્ણ રીતે જામી જાય છે. એક ફુથ પર, માછલીની પીડા દૂર થાય છે તો બીજા હાથ પર એક સુંદર મોતી સર્જાય છે. ફકણ કણની." આસપાસ , ઝરપીને ગોળાકારમાં જમતો પદાર્થ , એ જ‘મોતી' છે. કાલુની પીડાં જેટલી તીવ્ર હોય અને જેટલાં લાંબા સમય સુધી ચાલે, તેટલાં પ્રમાણુમાં , તેનાં શરીરમાંથી વધુ પદાર્થ કરપાવે અને મોતી તેટલું વધું મોટું બંધાય. - કાબુ અને છીપની સાથે જોડાયેલાં શરીરના ભાગની વચ્ચે,- - બહારનો રેતી જેવો કઠણ કણ ઘૂમવાનો બનાવ તો ક્યારેક જ બને. 1 એ કારણ, કોઈક જ છીપમાં , મોતી બંધાય. આમ, કુદરતી સંજોગોમાં તો, લાખો છીપમાંથી , થોડાંક જ મોતી પ્રાપ્ત થાય છે. પરંતુ, છીપો તો બધી તોડવી પડે અને છીપો તૂટતાં *કાલુ’ જીવી શકતાં' નથી. લાખોનાં હિસાબે, મિરર્થક સંહાર થતો જ રહે. ખામ, કુદરતી સંજોગો પર આધાર રાખવામાં આવે, તો મોતી અત્યંત વિરલ 1 વસ્તુ બની રહે. -
" હારો વર્ષો પછી, જ્યારે માનવીને, કાબુ કયા કારણોસર અને કેવી રીતે મોતી પેદા કરે છે, તે જ્યારે સમજાયું ત્યારે તેનો લાભ લઈને, તેe • કુથર્ડ' cultured મોતી પેદા કરવાની પક્ષતિ
- P 5 ) IIIIIIIIIIIII
| ૧૧૧૧૧૧૧
૮ ૮ ૦ ૮ ૮ ૮ ૦ ૮ ૮ ૦ ૮ IIIIIIIIIIIIIIII
૧૧
-1 વિકસાવી. જપાનીબો તેમાં મૌવાતાં અને પ.--
- લાલુને એકઠી કરીને, ખારાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. પછી, કાલુની અને ડારેલાં શરીરનાં ભાગની વો , કઠણ દાણીકનિક રીતે દાખલ કરવામાં અાવે છે. અમેરિકાના “પિગથે કમર'ની
છીપનો દાણો , આ કાર્ય માટે , ઉત્તમ ગણાય છે. કાલુનાં શરીરમાં | ઊં? કાપો પાડીને, તેમાં આવાં કઠણ દાણાને ધુસાડવામાં અાવે છે. ' અને તેની સારો બીજુ કાલુનો માંસકોષનો પs પણ દાખલ કરવામાં આવે છે. ૧૦ થી ૧૫ કાલુ દીદ, એક કાલુનો ઉપયોગ કરવામાં આવે છે, કઠણ દાણો દાખલ કરવાની પ્રક્રિયા કરેલી પ૦-૬૦ કામુ છીપીને , એક પીંજરામાં રાખવામાં આવે છે અને આ પીંજરાને ૪-૬ અઠવાડિયાં સુધી , દરિયામાં ડૂબેલું રાખવામાં આવે છે. આ વખતે , રામ ક્રિયામાં આઘાતથી , કેટલીક કાલુખો , મરી જાય છે. નાના દાણામાંથી નાનું મોતી એક મોસમમાં તૈયાર થાય છે, જયારે મોટાં મોતી તૈયાર થતાં 1 ૩ થી 5 વર્ષ લાગે છે. ડાબુ , અત્યંત સંવેદનરશીલ અને નમણી નાજુક ન હોવાથી , તેને કદણ દાણાથી , અત્યંત પીડા થાય છે. અલંકાર અને " શોખીન વસ્તુનો તરીકે વપરાતાં આ ‘ચર્ડ મોતી” પેદાં કરવા માટે, તેનોને લાંબા સમય સુધી, તીવ્ર પીડાની વચ્ચે રાખવામાં ખાવે છે. જે ખરેખર, તેમનાં પર ગુજરાતો જુલમ છે. છેવટે, મોતી મેળવવા માટે, કાલુખોનો તો ના જ કરવામાં અાવે છે. પેટમાં માને છે કે, “ આ બિગ મોતી છે અને એમાં કોઈ હિંસા નથી.' પરંતુ એવું નથી. આ ‘કલ્યર્ડ મોતી' તો બનાવટી કે ખોટું મોતી નથી. એ તો, કાલુ છીણપાસેથી જ, એને ખૂબ પીડીત કરી, એની પાસેથી જ સવવામાં આવે છે. | અને કામ પૂરું થયા પછી , કાલુને તો મારી જ નાંખવામાં આવે છે. -
હે, તમે જ બોલો , શું તમને મોતીનાં દાગીના ખરીદવા, પહેરવાં, જોવાં કે જોઈને વખાણવાં ગમશે ?
-(%) હાથીદાંત ' હાથીદાંતની બંગડીઓ, ૨મકડાંખો , મૂર્તિો , પિયાનોની | પટ્ટીઓ, કાંઠા, બટન અને કલાત્મક વસ્તુઓનાં શોખને સંતોષવા, દર વર્ષે, અંદાજે, લાખથી દોઢ લાખ હાથીને મારી નંખાય છે. હાથીદાંત , મુખ્યત્વે, આફ્રિકાથી આયાત થાય છે. હાથીનું મરણ નવરાવવા માટે, બેટરીના એસિડવાળા ઝેરી દેળાં , ફાસ વગેરે