Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 170
________________ 332 તો પણ, એની તરસ છીપે નહીં'. ઠંડું, તાળવું, જીબ, હોઠ ડાયમ મુકાયા કરે. દુઃખ ટાળવા જાય તેમ તેમ દુ:ખ વધતું જાય. શીત વેદના પણ એટલી જોરદાર ભોગવે કે અહીંના માનવ ભવમાં, શરદીના પ્રકૃતિવાળી હોય, દમ, ખાસી આદિતી પીડા કાયમ અનુભવતો હોય, જરા ઠંડો પવન આવે તે સદ્ન કરી રાતો ન હોય – એવા માણસને પોષ 3 મહા માસની અતિશય શીતળતાવાળી રાપ્તિમાં, ઘણી ટાઢ વાત હોય, ચારે તરફથી શીતળ પવનનાં ઝાપટાં આવતાં હોય, હિમ પડતો હોય અને ઊંચામાં ઊંચી પર્વતની ટોચ ઉપર તદ્દન ઉઘાડા શરીરે સુવાડવામાં આવે, એને જે ટાઢની પીડા લાગે, એનાં કરતાં અનંતગુણી રીત વેદના ઉષ્મા યોનિમાં ઉત્પન્ન થયેલાં નારકીય જીવોને કાયમ ભોગવવાની હોય. ઉષ્ણ વેદના એટલે ગરમીની પીડા, એ પણ નાડીને બહુ સહેવી પડે. ઠંડા પ્રદેશમાં જન્મેલી માનવ હોય, ગરમી જરા પણ સહન ન કરી શકતી હોય, એવાને ગમમાં ગરમ વાવાળા પ્રદેશમાં, ભર-ઉનાળામાં, વૈશાખજેઠના સખત તાપ વચ્ચે, ખેરનાં લાકડાનાં ધગધગતાં કોલસા પર સુવડાવતાં જે વેદના થાય, એનાં કરતાં અનંતગુણી ગરમીની વેદના, નરકમાં રહેલા શીત યોનિમાં ઉત્પન્ન થયેલા નારકના જીવોને રહે. જી ઉષ્ણતાની વેદના કરતાં શીતળતાની વેદના ઘણી વધારે આકરી લાગે. પહેલી ચાર નરકમાં ઉષ્ણ વૈદના હોય, પાંચમી તરકમાં ઉષ્ણ અને શીત બંને વૈદના હોય, છઠ્ઠી- સાતમી નરકમાં શીત વૈદના હોય. (હિ જ્વર વેદના એટલે તાવની પીડા, તે દરેક નારકી જીવોને ડાયમ રહ્યા કરે. નીચે નીચેના સ્થાનના નારકી હોય તેમ વધારે રોગથી દુઃખી બને ઊ દાહૂ વેદના એટલે બળતરાની પીડા નરકમાં રહેલા જીવોને શરીરમાં અંદરથી અને બહારથી સદાય બહુ બળતરા રહ્યા કરે, અને જ્યાં જાય ત્યાં બળતરા વધારનારા સાધનો જ મળી આવે, શાંત કરવાનું કોઈ પણ ઠેકાણું કે સાધન મળે નહીં”. ઊ ઠંડુ વેદના એટલે ખાજ ચળની વેદના એ જીવોને શરીરમાં કાયમ એટલી ચળ આવે કે ગમે તેટલું ખણો, તો પણ એ પીડા મટે નહીં. ચાકુ, છરી, તલવાર કે એવાં અતિ-તીા હથિયારો વડે, શરીરને છોલી નાખવા જેવું કરે તો પણ ખણની પીડા ટળે નહી, ઈ પરવરાતા પણ એટલી જ હોય. કોઈપણ અવસ્થામાં એને સ્વાધીનતા જેવી વસ્તુનો અનુભવ ન થાય, સદા પરાધીન જ હે. (332) Cle (0 ભય પણ ઘણો રહ્યા કરે. આમથી કષ્ટ આવશે કે પેલી બાજુથી, એવી ચિંતા અહીંનિરા રહ્યા કરે. સદા પ્રાસ, નિર્બળતા, ગભરામણ, પાર વિનાની મુંઝવણમાં જ રહે. કોઈપણ જાતની શારીરિક કે માનસિક શાંતિનો દુઃખ જાણી લૈરામાત્ર અનુભવ થાય નહી. વિર્ભૂતાનથી આગામી સતત ભયાકુલ રહે . ( શોક ની પીડા પણ પાર વગરની હોય. ચીસો પાડવી, કરુણ રુદન કરવું, ઘણા ગમગીન રહેવું વગેરે દુઃખદ સ્થિતિમાં જ જીવન પસાર થાય. (2) પરમાધામી પરમાધાર્મિક વો) મૃત વૈદના : નરકમાં દુખ આપનારાં ૧૫ પ્રકારનાં પરમાધાર્મિક દેવો હોય છે. આ પરમાધામી દેવો ત્રણ નક સુધી હોય છે, અને તેઓ જીવોને તેમનાં પાપો યાદ કરાવી-કાવીને ઘીર-કઠોર રિક્ષા આપી રીબાવે છે. તાજીી જીવ ઉત્પન્ન થાય એટલે તરત જ તેઓ ગર્જના કરતા કરતા ચારે બાજુથી દોડીને આવે છે અને બોલે છે– આ પાપીને જલ્દી. મારો, છેદો, ભૈદો ! તેઓ ભાલા- તલવાર- બાણ વગેરે વડે તેના (નાકીનાં જીવીનાં ટુકડા ટુકડા કરીને કુંત્નીમાંથી બહાર ખેંચી કાઢે છે. જમનું કીડી જેવું સ્થાન કે જેનું મુખ સાંકડુ અને પેટ મોટું હોય છે भुय અત્યંત તે ‘ની” કહેવાય છે.) આ પ્રમાણે કુંનીમાંથી છાતી આદ કરે છે. તો પણ, નિષ્ઠુર હાયવાળા પરમાધામી તેને શુળી ઉપર ચઢાવે છે. ત્યાંથી કાંટાના ઢગલામાં પછાડે છે. ભડભડતી વજ્ર અગ્નિની નવી ચિત્તામાં કું છે. આકારામાં ઊંચે લઈ જઈને ઉદ્દે મસ્તકે નીચે પછાડે છે, નીચે પડતા તેને વજ્રમય શૂળી- સૌયથી વીંધી નાખે છે. ગદા વગેરેથી મારે છે. આખા રારીરનાં નાના-તાના ટુકડા કરી નાંખે છે, અંગોપાંગને છેદી નાખે છે, ઘાણીમાં તલની જેમ પીલે છે, પડેલા ઘા ઉપર મીઠું ભભરાવે છે, ખાવા માટે જાનવરોના સડેલા કલેવર જેવા પુદ્ગલો આપે છે. ડેટલાક પરમાધામીઓ, નારકીબુલના ટુકડા કરીને ઉકળતા કડકડતા તેલમાં ભજીયાની જેમ તળે છ ! ભઠ્ઠીમાં ચણા, સીંગ વગેરે ફોડે તેમ ભઠ્ઠી કરતાં અનંતગણી તપેલી રેતીમાં અને ભુંજી - શૈકી નાખે છે. કેટલાક નારડી જીવોને તપાવેલી લોખંડની તાવડીમાં બેસાડે છે. ચરબી-માંસ-પશુ-હાડકાં જેવી ખદબદતી, ઘણી ખારવાળી, કડકડા લાવારસના પ્રવાહવાળી અત્યંત ઉષ્ણસ્પર્શવાળી નદીમાં નાડીઓને

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198