________________
با و
با
با
છે તે છે કહે છે કે -
با با
- હોય છે. માન, સમ્યગટષ્ટિ જુવો ? તેમનો આયુષ્યન-છાંધr
સમ્યકત્વ પ્રાપ્તિ પહેલાં પડ્યાં હોય, તેમને અવધિજ્ઞાન હોય. - () દીણ કઈ ન૨૬ સુધી જઈ શકે ?
અસંતી પંચેન્દ્રિય તિર્થય સુધી પહેલી નરક સુધી જઈ શકે છે. - 6 રાજ ભુજપરિસર્પ ( ખિસકોલી, ગિરોળી) બીજી નરક સુધી જઈ શકે. & પક્ષીઓ વધુમાં વધુ બીજુ નડે જઈ શકે. (ખેચર) G) થતુષ્પદ પ્રાણીઓ ચોથી નરક સુધી જઈ શકે, હૈ ઉર પરિસર્ષ (માપ આદિ પાંચમી નરક સુધી જઈ શકે. -
સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી જઈ શકે . છે મનુષ્ય (પુરુષ) અને માછલા સાતમી Gરક સુધી જઈ શકે. - (૯) દયા સંઘયણવાળો જીવ કઈ નર૬ સુધી જઈ શકે ? ----
G, છેવ૬ સંદાયણાવાળી જીવ વધુમાં વધુ બીજુ નરક સુધી જઈ શકે , 6 કિલીકા સંઘયણવાળી જીવ વધુમાં વધુ જ્ઞજી નરક સુધી જઈ શકે. 8 અર્ધનારાય સંધયાવાળો જીવ વધુમાં વધુ ચોથી નર૬ સુધી જઈ શકે. છે નારાય સંઘયણાવાળી જુવ વધુમાં વધુ પાંચમી નરક સુધી જઈ શકે. હ માપનનારાય સંઘયાવાળો જીવ વધુમાં વધુ છઠ્ઠી નરક સુધી જઈ શકે.
વજખમનારાય સંઘયણવાળી જીવ વધુમાં વધુ સાતમી નર૬ સુધી નય. (૧) નરકમાંથી નીકળેલો જીવ શું બની શકે ?
6) પહેલી નરકમાંથી આવેલી જાવ ચક્રવત બની શકે. દ બીજ નર્કમાંથી આવૈલો જીવ બળદેવ અને વાસુદેવ બની રહે, 6 પહેલી ના નરક માંથી આવેલા જીવ તીર્થકર બની શકે. - તિપહેલી વાર “નરમાંથી માયેલો જુવ કેવળી બની શકે, e પડેલી પાંચ ન૨૬માંથી આવેલો જીવ સાધુ બની શકે (વારંમ પામી દિ પટૅલી છ નરકમાંથી ખાવેલો જુવ દેશવિરતી શ્રાવક બની શકે ? જે ગમે તે નરકમાંથી ખાવેલો જીવ સમ્યફ દર્શન પામી શકે છે.
v૮૬ 5 6 tી
-
2 2 2 2 2 2
| મનુષ્ય પંચેન્દ્રિયનો ચોથો પ્રકાર 1 મધ્યલોક :
- મનુષ્યોનાં જન્મ અને મરણ મધ્યલોકમાં આવેલ મનુષ્યલોકમાં જ થાય છે. માટે , મનુષ્યનાં ભેદોની વિચારણા કરતાં પહેલાં -મધ્યલોકનું જ્ઞાન મેળવીએ.
મધ્યલોક , ૧૪ રાજલોકમાં ઊર્વલોક અને અધોલtવની વચ્ચે | બાવેલો છે, માટે મધ્યલોક કહેવાય છે. મધ્યલોક ૧ ૨ જ પ્રમાણ તિર્થો વિસ્તારવાળી છે (લંબાઈ x પહોળાઈ = ૧ રાજ) , તેથી તેને તિલોક મિર્થ_બોક પણ કહેવાય છે. તેની ઊંચાઈ જાડાઈ--- ' ૧૮oo યોજન છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ સમૃદ્રો આવેલાં છે.
- મધ્યબીકની બરાબર મધ્યમાં જંબુઢીપ આવેલો છે , તે એક લાખ યોજનનાં વિસ્તારવાળ(લાંબો પહોળો છે, તથrદેખાતાંપૂર્ણિમાનાં ચંદ્ર જેવો છે રોટલી જેવો ગોળાકારે છે.
- જંબદ્દીપની ફરતે, બે લાખ યોજનનાં વિસ્તારવાળો-લવણસમુદ્ર આધેલાં છે. તેની ફરતે, અનુકમે નીચે જણવ્વલ નામોવાળ અને ડબલ - ડબલ વિસ્તારવાળાં દીપ-સમુદ્રો આવેલાં છે: -- 0 જંબુઢીપ (લાખ યોજન) (૨) લવણ સમુદ્ર (૨ લાખ યૌજન)
ઘાતકીખંડ દીપ (૪ લાખ યોજનજી કાળીદધિ સમુદ્ર(6 લાખ ચૌજો.. 'પુખરવર ફ્રીપ (લાખ યોજ) છ પુષ્કરવર સમુદ્ર ૭૨ લાખ યોજન)/
ઈ વર્ણવર, પ (૬૪ લાખ યોજન) ) વણવર મમુ (લાખ યોની - tછ ક્ષીરવ૨ દીપ (૨૫૬ લાખ યોજન) (૧) લીવર સમુદ્ર (પાર લાખ યોજન (૧) તવદ દીપ (૧૦ર૪ લાખ યોજ-)(G) ધૂતવર સમુદ્ર (ર૦૪૮ લાખ યોની - (1) ઈકવર દીપ ૦૯૬ લાખ યોજન) (1જી ઈકવર સમુદ્ર(સૉર લાખ યોજન) hપ) નંદીશ્વર દીપ (s321 લાખ યોજનy(15) નંદીશ્વર સમુદ્ર(૩૭૬૮ લાખયોજન
- આ રીતે, સરખા જ નામવાળા દીપ-સમુદ્ર વારાફરતી આવ્યા કરે છે. વળી હવે જે-જે દીપનાં નામ આવશે, તેને ‘વર' અને -- •વરાજભાસ” લાડવાથી જે નામ બને, તે નામવાળા હીપ- સમુદ્રો | અનુક્રમે જાણાવા. તેને ઝિપ્રત્યવતારતા કહે છે. તે આ રીતે - નંદીશ્વર સમુદ્રને ફરતો અરુણા દીપ + અરુણા સમુદ્ર + અરુણાવ૨ ટ્રીપ + અણવર સમુદ્ર : અરુણહરાવભાસ ટ્રીપ+ અરુણાવરાવબાસ સમુદ્ર |
- આ પછી, અનુક્રમે, હેંડલ , ઢય અને ત્યાર પછી , ઉત્તમ વસ્તુઓનાં નામવાળાં અને અત્ન -
ખ , રૂચક, જગ, કુર,
k
IIIIIIIIIIINNITAT
નરકનું વર્ણત જાણીને, સમજદાર કે મુખવાંકુ જીવે, તીવ્ર કષાયનો; ત્યાગ કરવો, અતિ આન્નને ત્યજવો, Éિસાદ બાવીને શમાવવા, પાપસ્થાનકોમાં જાગૃત થવું, સાત વ્યસનનો ત્યાગ કરવો , પરીનો. ત્યાગ કરવો , શનિભોજન - મહાવિગઈનો ત્યાગ કરવો , રૌટ ધ્યાન કર; નઠું અને જીવને શુભભાવમાં જોડી રાખવો.
: નરક વિભાગ સમાપ્ત :
22 2 2 2