Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished
View full book text
________________
છે
. , U
* આગળ બતાવેલ જંબુદ્દીપનાં ચિત્રમાં જોશો તો જણાશે કે જંબડ્ડીપમાં કુલ ૯ ત્રિો છે જ્યાં મનુષ્ય હોય છે. તેમનાં નામ દક્ષિણથી ઉત્તર તરફ આ પ્રમાણે છે : (૧) ભરતક્ષેખ (૨) મયંત ક્ષેત્ર છે હરિવર્ષ ત્ર ઈ દેવ૬૨ તેમ , (૫) મહાવિદેહ કેબ ) ઉત્તરકુ૨ ક્ષેત્ર () ૨મ્યક ક્ષેત્ર છે હિયવંત ક્ષેત્ર (૯) ઐરાવત લેખ.
-દાનંદી નડન ચિત્ર: ઉતર રુઈપુકાર પર્વત પ્રથમ દવાની .
સ્વર્ય દાવકી ખંડ
જ
,
शप
ઉત૨૭૩
TILL
કે
લવ સર
, , , ,
'
ઉત્તરકુરેઝ
- 2 Sep' '''' , , , , , ft b b
,
પશ્ચિમ મૈ
સેર પર્વની
||
N
,
-
* પ૬ અંતરટ્ટીપ :
જ આગળ બતાવ્યા પ્રમાણે , જંબુદ્વીપનાં દક્ષિણ ભાગમાં , --- | ભરતક્ષેત્ર અને હિમવંતકોમની વચ્ચે લધુ હિમવંત પર્વત’ આવેલ છે. - તેમજ, જંબુદીપનાં ઉત્તર ભાગમાં , ઐરાવત ક્ષેત્ર અને દિરહુચવંત ક્ષેત્રની વચ્ચે શિખરી પર્વત’ ખાવેલ છે. આ બંને પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં , લવાણ સમુદ્રમાં , દાઢનાં આકારે ,
બે - બે ટુકડા નીકળે છે. તેથી કુલ આઠ દાઢા થાય, દરેક દાઢા પર - - 1 ૭ ટીપ આવેલાં છે. ખામ ૮૩ ૫૬ ટ્રીપ થાય . આ દ્વીપીની
ચારેબાજુ પાણી હોવાથી , તે ‘પ૬ અંતરડ્ડીપ' તરીકે ઓળખાય છે. - || આ રીતે, લવણસમુદ્રમાં પ૬ અંતરદ્દીપ એટલે કે મનુષ્ય જ્યાં- ઉત્પન્ન થાય એવાં પક ક્ષેત્રો આવેલાં છે.
મહાવિદ શૈક
,
हयात्र
જ
વગુરૂ કોત્ર
સ,
, ,
ભા૨તોત્રી
VI
R Im
કરતો
,
Aઈયુછાર પર્વત
જ મત
દરેક
, , , , ,
n
ઘાતકીખંડ ઢીપ:
૨ લાખ થીજાનાં લવણ સમુદ્રને ફરતો લાખ યૌજનનો ઘાતકીખંડ ટ્રીપ અાવેલ છે. ઘાતકીખંડ ઢીપમાં , દક્ષિણ અને ઉત્તરમાં ‘ઈપુકાર પર્વત' આવેલ છે જેને કારણો ઘાતકીખંડના બે વિભાગ થાય છે : (૧) પૂર્વ ઘાતકી ખંડ અને () પશ્ચિમ ઘાતકી ખંડ.
માં બંનેય ખંડમાં, જંબદ્વીપની માલૂક ૯-૯ હેમો આવેલાં છે. તેથી, ઘાતકી ખંડમાં , પૂર્વ-પશ્ચિમ બંને ખંડનાં મળીને , કુલ રમાવેલાં છે. તે ક્ષેત્રોનાં નામ પણ જંબુદ્વીપનાં ક્ષેત્રો પ્રમાણે જ છે. તેથી ઘાતકીખંડના ૧૮ મો આ પ્રમાણે છે : (૧) બે ભરતન, (૨) બે હિમવંતબ ) બે હરિવર્ષ ક્ષેત્ર ) બે દેવકુ ક્ષેત્ર (પ) બે
માયિદે ક્ષેત્ર ૬) બે ઉત્તરમ () બે રમ્ય ક્ષેત્ર (2) બે ' ફિ૨યવંત ક્ષેત્ર છ બે ઐરાવત ક્ષેત્ર .
, , , , , , h૧૦૦ nunળા
,
શા પુષ્ક૨વર ટીપ - અર્ધપુષ્કરવર - પુષ્ઠરાઈ દીપ : ---- f , પુષ્કરવર દીપની મધ્ય ભાગમાં, વલયાકારે (બંગડી આકારેy - માનુણોત્તર પર્વત' આવેલ છે જેનાં કારણે પુષ્કરધરદ્વીપનાં બે બાળ પડે છે : ( બાહ્ય પુષ્ઠરાર્ધ દ્વીપ અને અત્યંતર પુષ્કરાઈ ઢીમ . આ અત્યંતર પુષ્કરાઈ દ્વીપમાં ઘાતકીખંડની જેમ ૧૮ ક્ષેત્રો આવેલા છે. આ ૧૮ કે મનુષ્યો હોય છે. તેથી પુષ્ઠરાર્ધ દ્વીપનાં ૧ કોનાં નામો આ પ્રમાણે છે : (૧) બે ભરત બ » બે હિમવંત ક્ષેત્ર ,
» બે હરિવર્ષ ક્ષેત્ર છે બે દેવકુ૨ ક્ષેત્ર ૫) એ મહાવિદેહુ , -આઇ બે ઉર ૨૧૬ કેસ ઈ બે રમ્યક ક્ષેત્ર C) બે હિરહયવંત ક્ષેત્ર © બે ઐરાવત :
- બાહા પુષ્કરાઈ દ્વીપમાં મનુષ્યો હોતાં નથી અથવા માનુષોત્તર પર્વતની બહારની બાજુ મનુષ્ટ હોતાં નથી.

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198