________________
છે
.
.
.
.
.
.
હ૮), "ધમાં કીડી, માખી, મંકોડા, મરછર, વાંદા પર આવાં ઉત્પન્ન ન થાય તે માટે , પહેલેથી સ્વચ્છતા જાળવવી જોઈએ. જયાં ત્યાં એંઠવાડો, ખાંડ, દૂધ, ઘી વગેરે ન પડે, તેની કાળજી રાખવી જોઈએ.--- કચરો, કેળાંની છાલ, ડેરીના ગોટલાં વગેરે જયાં ત્યાં sો નહીં. ઘરમાં, વો વગેરે જેમ-તેમ, જયાં-ત્યાં પડ્યા ન રાખો. ઘરની ચીજ-વસ્તુઓ પણ નેમ-તેમ પડેલી ન રાખો. ઘરમાં હુવા-ઉજાસ પણ હોવાં જઈએ:| સ્વરછતા અને હવા ઉજાસની જાળવણીથી, જંતુઓનો ઉપદ્રવ અટકે છે. [ અને તે સંબંધી વિરાધનાથી પણ બચાય છે.
.
. .
૮
(
૮
- નવું મકાન બનાવતી વખતે , સ્લેબ ઉપર લાદી જડતાં પહેલાં, ડામરનાં રસનું પાતળું પડ પાથરી દેવાથી, મકાન માં ઉધઈ થતી નથી:
૦
૮
૦
--હ્ય) પૃથ્વી, પાણtી , અગ્નિ , વાયુ અને વનસ્પતિ સિવાયનાં , જે
બસ જાવો છે, તેની રક્ષા પણ, શ્રાવ દ્વારા થતી નથી. ગાડી , | સૂર વગેરે વાદુળોનો બેફામ ઉપયોગ વધવાથી, તેનાં પૈડાંઓ | નીચે તો, સેંકડો કસ જુવોનો સંહાર થતો હોય છે. મકાનો વગેરે
બાંધવા- ઠાંધાવવામાં તો, બસ જીવોની એટલી ઘોર હિંસા થાય છે કે, તે તેનો કોઈ સમા૨ નથી. (૯૬) એક છોકરીએ , ઇ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ કરેલો હતો.
સગપણ થયું અને કોઈ કારણો સાસરિયામાં - ગામડે જવાનું થયું.
ત્યાં, છાણાં બાળીને રસોઈ બનાવવાની હતી. એક છાણ તોડ્યું, છે તો તેમાંથી કીડો નીકળ્યો. હચમચી ગઈ. ‘આવાં તો કેટલાંય જીવોનો | સંહાર કરીને, આ સંસારી નંદગી ચલાવવાની ! પાપ કરીને , સંસારનાં ક્ષણિક સુખો નોગવવાં કરતાં , સંયમ નુવન શું ખોટું ?' આવું વિચારી , તે છોકરીએ, ટૂંક સમયમાં જ, સંસારનો ત્યાગ કરી, 1 દીક્ષા લઈ લીધી.
- આજે તો, ગેસ અને વીજળી શોધાઈ ગયાં છે. તેની હિંસા તો, છાણાં - લાકડાં કરતાં પણ, અનેક ગણી વધારે છે. સંસારમાં રહીને, સંપૂર્ણ જીવદયા પાળવી, ખૂબ જ મુશ્કેલ છે. જીવદયા પ્રેમી હોય અને * દારાતિઘોર હિંસાનાં પાપથી બચવાં ઝંખતા હોય, એવાં પાપભીસ આત્માઓએ તો, વહેલી તકે, આ સંસારને છોડીને , સાધુજીવનનો
સ્વીકાર કરી લેવો જોઈએ. સાધુજીવનમાં, પૃથ્વી- પાણી- અગ્નિ-વાયુવનસ્પતિ છે બસ જીવોની , કોઈની પણ , ફિંસા કર્યા વિના , સમગ્ર જાવન નિર્વાહ , સુખ- સમાધિ - સમતા પૂર્વક કરી શકાય છે. પ્રભુ વીરે
સમગ્ર હિંસાથી બચવા માટે બતાવેલી જીવન પતિ એટલે -‘સાધુજીવન (૭) ઘર- દુકાન વગેરેમાં , ડીડી સ્પષ્ટ દેખાય, તેવું ક્લોરીંગ હોવું
જોઈએ. ચાલતાં • કે કોઈપણ કાર્ય કરતાં પહેલાં બરાબર જુઓ. 1 રસોડામાં સવારે રસોઈનાં સાધનોનો ઉપયોગ કરતાં પહેલાં, મુંજણીથી - જો. બારી- બારણાં ખોલ- બંધ કરતાં , ઘર ઘરે કાપર તાં, કાળજી નહીં રાખો તો, તમારાં હાથે કોઈ જીવોનો સંહાર થઈ જશે.
IIIIIIIIIIIIIIIIIIIII ke PPPPPP PPP | + 10 ૧૧ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
૮ ૮ ૮ ૦ ૮ ૮ ૮
૮
| ગાડાં , ગાડાંની ઘુમરી, પિડાં વગેરે અંગ ઘડવાં, ઘડાવવાં, વહુન | કરવાં , કરાવવાં, વેચવા, વૈચાવવાં ; સાયકલને સ્કૂટર -કાર-શીલાટેક્ષી
ન, વિમાન વગેરે બનાવવાં , વેચવાં , વૈચાવવાં ; તેમાં અંગો વગેરે ઘડવાં , ઘડાવવાં , વેચવાં, વેચાવવાં વગેરે વ્યવસાય કે નોકરી કે આ ઉપરાંત, ૨૧- ઘોડાગાડી લારી વગેરે કે તેનાં અંગો ઘડવાં, ઘડાવવાં, | કરવવાં, વેચવા, વેચાવવા વગેરે સર્વ વ્યવસાયોનો ત્યાગ કરવો . કારણ કે, આ બધાં યાંત્રિક વાહનોથી પટકાયના જીવોની , વિરોષથી હિંસા થાય છે. કીડી વગેરે વિકલૅન્દ્રિય જીવો પણ, આ વાહનોનાં પૈડાં નીચે, ઘણી મોટી સંખ્યામાં , કચડાઈને મરી જાય છે. તેથી, આપણે મળે કીડીને (લitect) ન મારીએ, પરંતુ, આ વઠ્ઠનોને વેચવાં દ્વારાં, તે વાહનોનાં વેચાણ બાદ, તે વહુનો ટાશ થનારી તમામ જીવહિંસાની ભાગીદારી , આપણી થઈ ક્ય છે. કારણ કે, કઠું -કરાવવું અનુમોદવું -
એ પ્રણયનાં સરખાં કુળ દુહ્યાં છે. —
(101
ગાડાં, બળદ, ઊંટ , પાડા, ગધેડા, ઘોડા, ખચ્ચર ઘોર પાસે -- બાકાં માટે , ભાર ખેંચાવડાવવો, ગાડાં, ગાડી, મોટરો, સાઈકલો, રીક્ષાઓ , વિમાનો વગેરે વાનોથી ભાડાં ઉપજવવાં ; વેપાર માટેમકાન બનાવવાં કે ભાડાં ઉપજાવવાં ; ટ્રાન્સપોર્ટનો ધંધો કરવો --- આ બધામાં મટ ધ્વનિકાયની હિંસા થતી હોવાથી , આવાં વ્યવસાય કે નોરી ત્યાજ્ય છે.