Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 144
________________ PPPP આપણે જ્યાં રહીએ છીએ, તે‘લો’ નીચેના તળ ભાગમાં શંકુ આકારે ૨જુ પહોળો છે. ત્યાંથી ઉપર અનુક્રમે ઘરતા કે રજુ ઉપર આવે ત્યાં એક ૨૧ યાવત્ પહોળો રહે છે. ત્યારબાદ, ઉપર પહોળો થતો , 3Y% રજુ ઉપર આવતાં ૫ રજુ પહોળો છે, પછી ઉપર ઘટતાં ઘટતાં 37રજુએ છેલ્લે ૧ રાજ પહીને રહે છે. - એમ સંપૂર્ણ લોક, નીચેથી ઉપર સુધી સીધો ૧૪ રજજુનો લાંબો છે. - ( સિટ્ઝબીક લોકનાં મધ્યમાં હોવાથી તેને “મધ્યલોપ કહેવાય છે. તેમાં તિર્યંચ અને મનુષ્યો રહે છે. વળી તેમાં, જયીતિન ચક્ર, મેરુપર્વત, નંબુદ્દીપાદિ અસંખ્ય દ્વીપ સમુદ્રો, તથા મેરુપર્વત- વૈતાઢ્ય પર્વત વગેરે ઉપ૨ ૧૦ તિર્થન્ જૂનક દેવોનાં સ્થાની પણ છે, તથા નીચેનાં 60 યોજન સુધીમાં વાણવ્યંતર અને વ્યંતર દેવોનાં સ્થાન છે. આમ, તિલોકની ઊંચાઈ - ૧૮૦૦ યોજન છે. - ( | - બસનાડી : જેમ ઘરનાં મધ્યભાગમાં થાંભલો ઊભો હોય , તેમ આ લોકનાં મધ્યભાગમાં 1 રજુ પહોળી અને ૧૪ રજુ નીચેથી ઉપય સુધી લાંબો તંભ જેવો આકાર વિભાગ ‘મસનાડી' કહેવાય છે. આ રસનાડીની અંદર બસ અને સ્થાવર બંને પ્રકારનાં જીવો છે. જ્યારે સનાડી બહારના લોકાકારામાં માત્ર એકેન્દ્રિય સ્થાવર જીવો જ હોય છે, એટલે કે, ત્રસ જુવો ન હોય, 2 2 2 અધોલીક ; તેને પાતાળલોક પણ કહેવાય છે. ત્યાં નરકગતિનાં જુવો રહે છે. અને ૧૦ ભવનપતિ તથા ૧૫ પરમાધામીદેવોનાં સ્થાન પણ અધોલોકમાં આવેલ છે. આ અપોલોક ૭ રાજ પ્રમાણ ઊંચો છે. આ રીતે, જીવને રહેવાના ‘સણ લોક' છે , મન ‘ગતિ-ચાર છે , ‘યોનિ - ચોર્યાસી લાખ છે અને પ્રકારો - અાંતા છે, આખીય લોક જુવ અને અજીવથી સંપૂર્ણ ભરેલો છે. લોકમાં એવી ક્યાંય જગ્યા નથી કે જ્યાં જીવ ન હોય અને પરમાણુ પુદગલ ન હોય, - લોકાકાશના મુખ્ય ૩ સૈદ - TITI PPT // + + 1) ૧૧૧૧૧૧૧૧૧૦૦૦૦૦૦૦૦૦ - ઘર્ણલોક તિછલોડ - અધોલોડ (સ્વર્ગ કે દેવલોક) (મૃત્યુલોક કે મધ્યલો) (તાળલોક કે નરક) () ઊર્વલોક કે તેને સ્વર્ગ કે દેવલીક તરીકે પણ ઓળખાય છે. તે ઊંચાઈમાં ૧૮oo યોજન ન્યૂન ૭ ૨ાજ પ્રમાણ છે. લોકાગ્રસ્થાનેથી નીચે નીચે ક્રમશ: સિહ પરમાત્મા , સિટ્ટશિલા, ૫ અનુત્તર વિમાન, ૯ શૈવેયક , ૧૨ વૈમાનિક દેવલોક રહેલા છે. તે ઉપરાંત ૯ લીવંતિક અને 3 કિબીમિક દેવોનાં સ્થાનો પણ છે. 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 2 - ઉપરોક્ત રીતે ૧૪ રાજનોનું વર્ણન જાચાં બાદ , તેનાં પ્રતીક બાકાત પ્રદેશમાં આપણો આત્મા અજ્ઞાન- મિથ્યાત્વવ , અનંતાનંતવાર જન્મ-મરણના ફેરા કરી ચૂક્યો છે. એ હકીકત, લોક-સ્વભાવ ભાવનાના અભ્યાસથી, દૃષ્ટિ સમક્ષ લાવી, સમ્યગુદન પ્રગટાવવા , તત્વજ્ઞાનનો જિજ્ઞાસાપૂર્વક , ગુરુગવંત" પામે અભ્યાસ કરવો જરૂરી છે. જેથી, પર-પરિણાતિનો છેદ - કરનારી નિર્મળ આત્મ-પરિણતિ પ્રાપ્ત થાય. સમ્ય દર્શન- જ્ઞાનચારિત્રની સાધના દ્વારાં , સાધ્ય મોક્ષની પ્રાપ્તિ સુલભ બને , તેમાં જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. MINIHIHNA 2 2

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198