________________
1 35sr બિલાડી-સમડી--બાજ કૂતરાં જેવાં ઉંદર- નકુલ પશુ-પીહાજર હોય, તો ઉદરને છોડતાં જ, તેનાં ઉપ૨ તરાપ મારી, તેને-- મારી નાંખો. તેથી, કાળજીપૂર્વક , ઉંદરને છોડવો. ઉંદરના અવરજ્યનાં માર્ગ ઉપર કપૂરની ગોળી મૂકી રાખવાથી, ઉંદર આવતાં નથી.કપૂરની ગંધથી ઉંદર ખોછાં થઈ જાય છે, ભાગી જાય છે. તેથી, થોડાં થોડાં અંતરે કપૂરની ગોરીઓ (nephthalent balls) ગોઠવી દેવી. ઘરમાં ઘુસી ગયેલ ઉંદરનાં પ્રાસથી બચવા માટે , ખાવાં બધાંનિર્દોષ ઉપાયો કરવાં . પરંતુ તેને લાકડીથી ફૂટકારવાનો કે મારી
1 નાંખવાનો , વિચાર પણ, ખાપણtiધી ન કરી શકાય, (૧) ધરમાં, મોરનાં પીંછાં રીકડી રાખવાથી, રારોની માગતી નથી.
સાપ પણ મોરનાં પીંછાંથી આવતાં નથી. આજે, અમુક લોકો એવાં પણ છે કે જેઓ, સાપ કે ગરોળી દેખાતાં, તેને મારી નાંખવા પ્રયત્નો 'કરવા તરત દોડી પડે છે. પ્રભુનું શાસન પામેલ જૈનોએ તો આવું
કરવું જરાય ઉચિત નથી. (૧) ઘરમાં પલીખો માળાં બાંધે, તો ઈંડા- બચ્ચાં વગેરે ની ખાણામાં ' પણ, વિરાધનાનો સંભવ છે છે. ક્યારેક, ઉડતાં પંખીનો, પંખામાં આવી જવાથી, અકસ્માતને લીધે, ઈજા કે મૃત્યુ થવાનો પણ ભય છે.તેથી, પક્ષીઓ માળો બાંધી શકે તેવું પોલાણ જ ઘરમાં ન રાખવું જેવી, આગળ જતાં, પંખીની છે તેનાં બચ્ચાં - ઈંડાની, મોટી હિંસાની | સંભાવના જ ન રહે. કારણ કે, એકેન્દ્રિય , બૈઈદ્યાદિ જીવોની હિંસા
કરતાંય, પંચેન્દ્રિય જીવોની હિંસાનો દંડ , ઘણો મોટો લાગે છે, અને - ગgi વધારે દંડ લાગે છે, (પ) લીપસ્ટીક , તૈલપોલીશ , શેમ્પ - વીરે જાનવરોનાં હાડકાં ,
હાડકામાં સૂકાં , લાલ લોહી, તેમજ જુદાં-જુદાં અવયવોનાં રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે. સસલાં , વાંદરા , ઉંદર ઉપર તે પદાર્થોનાં અનેક પ્રયોગો થાય છે. આ પ્રયોગો દરમ્યાન, અનેક પાખી પીડાય છે, બધાય છે, આંધળા બની જાય છે, અને અમુક બિચારાં તો મરી પણ જાય છે. બિપસ્ટીકમાં, માક્લીનાં શારીરનાં બીગડા મૂકવીને તેનો ઉપયોગ થાય છે. તેથી, જીવનભર માટે , અનેક પpખોની હિંસાથી બનેલ, સાવટનાં તમામ { cosmetics પદાર્થોનો ત્યાગ કરવો.
' - - - - - -
INIMI * * * * * * * * Frી ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૦
एकापाठमां जलायमेंटो, पनेरां-ध्यणनो नाराममायो नायता
અમને બસ જીવોનો સંહાર અને પાણીનાં અંશને કારણે, વાસી રહેતાં | મોડો બેરીયા લાળિયાં જીવોની ઉત્પત્તિ અને વિનાશની પરંપરા ચાલે
છે. ખેલૈ, બ્રેડ-પાઉં, ન જ ખવાય. (5 ‘સેન્ડવીચ પેડ તઘા-‘મેયોનીઝ' માં ઈંડાનો રસ હોય છે. - ઉપર લડીને ખાવામાં તેનો ઉપયોગ થાય છે. તે ન વપરાય. (૧) “માર્જરિન ' સીગતેલ કે વનસ્પતિ તેલમાંથી બને છે. પણ તેને
મુલાયમ બનાવવા માટે માછલીનું તેલ ઉમેરવું પડે છે. માર્જરિન બ્રેડ
ઉપર ચોપડવામાં અાવે છે. તે ન વપરાય. -10 બે-ત્રણ દિવસનાં જન્મેલાં વાછરડાંની હોજરીનાં રસનાં મિશ્રણથી++રનેટ' બને છે. તેનો ઉપયોગ પણ બ્રેડ ઉપર લગાડવામાં થાય છે. -
ते भएन पपरायः(૧) ચીઝ બનાવવામાં ‘રેનિન વાછરxiનાં જદરમાંથી મેળવાય છે.
- ડુક્કરનાં પૈટની ચરબીમાંથી “પૈસીન’ બને છે. જે ચીઝમાં વપરાય છે.- ચીઝમાં ‘ક્લેિટીન' પણ વપરાય છે. તેથી, “ચીઝ' ન વપરાય. a) કૂતરાની ચરબીમાંથી કુમાણનું તેલ બને છે. ગાય-બળદ વગેરેની +થાબી મિઠાઈમાં , ખારી બિસ્કીટમાં અને તળેલી વસ્તુમાં વપરાય છે.
હવે, તમે જ કહો કે તે કઈ રીતે ખt(૧ નુડસ (વિ) પેકેટમાં , ચિકન દુર્થવ (કુકડાનો રસ) મેળવાય છે.
'કાંદા, લસણ અને ઈંડાંનું મિશ્રણ પણ થાય છે. તે નાસ્તાની આઈટમ - તરીકે, આજે છૂટથી ઘણાં ઘરોમાં વપરાય છે, જે ઉચિત નથી. ૧ સાબુદાણાંના કંદ, ૪-૬ મર્હિનાઓ સુધી , જાણી જોઈને, ખુલ્લામાં
પડી રહે છે. તેમાં ઘણી લીલ-ફૂગ અને પાર વિનાનાં જંતુઓ પેદા થાય છે. પછી, તેનાં રસમાંથી સાબુદાણા બને છે. તે, પીપરમીટ, બિસ્કીટ વગેરે માટેનું ગળપણ, સેલાઈન ઈંજેક્વાન, સેલાઈન બાટલાં, ડીટરજંટ પાવડર , કેટ વગેરે સાબુ , કપડાં ધોવાનાં ચર્ચ પાવડર વગેરે માટેવપરાય છે. તેથી, તે પણ ન ખપે. - - ટુથપેસ્ટમાં ઈંડાનો ૨મ, હાડકાંનો પાવડર , પ્રાણીજ ગ્લીસરીનનું મિશ્રણ થાય છે. વળી, તેમાં વપરાતું, ‘સોડિયમ ક્લોરાઈ*
રોગ અને કેન્સર કરે છે. તેનાં વિકલ્પરૂપે દંતમંજન વાપરી - - કાકાય છે. પેસ્ટ વગેરેમાં પાણીનો ભાગ હોવાથી, દલિત રમ થાય છે,
222221002クワク