________________
मध्यक्षोऽभा च्योतिष यो
0 0
વળી, વ્યંતરજાતિમાં , દસ પ્રકારનાં ‘તિર્યજીંબડ-દેવોપણ છે. તેઓ તિથ્વલોકમાં ચિમ, વિચિત્ર, મેર , તાવ્યા વગેરે પર્વતો ઉપર) વસતાં હોવાથી, તેમ જ, તેમનો સ્વછંદાચાર | નિત્ય વધતો હોવાથી અથવા તેઓ પ્રભુનાં જન્માદિ દુલ્યાણકવખતે તેમનાં ઘરો ધન- ધાન્યાદિથી ભરી દેતાં હોવાથી , *તિર્યગભક' કહેવાય છે. (ભક = વધવું, વૃદ્ધિ કરવી) . તિર્થગનક દેવો , ત્યક્ત કરનારની ઉપર અનુગ્રહું (કૃપાપામ) 7 કરવાની અને આરિnષ આપવાની શક્તિ ધરાવે છે. તેમ જ - વૈરીને શાપ (વૈર લેવાં રૂપે) આપવાની પણ શક્તિ ધરાવે છે."
0 0 0
0 0
0
આમ, વ્યંતર નિકાયમાં Zવ્યંતર + ૮ વાણવ્યંતર + - ૧૦ તિર્યર્જુન = ૨૬ ભેદ થાય. તેનાં પર્યાપ્તા અને
અપર્યાપ્તા ગણાતાં, વ્યંતરના કુલ ભેદ પ૨ થાય , - ૮ વ્યંતર દેવોનાં નામો નીચે પ્રમાણે છે :(૧) કિનાર , ઉ) ડિંપુરુષ (૩) મહારગ છ ગંધર્વ (૫) ઘણા ) ૨ક્ષસ ભૂત
પિરાય
આ દેવીનાં વિમાનો, જયોતિ સ્વરૂપ હોવાથી ,ક્યોતિષ દેવો કહેવાય છે. તેમનાં પાંચ ભેદી પાડવામાં આવ્યાં છે. તેમનાંનામ આ પ્રમાણે છે : (1) ચંદ્ર () સૂર્ય ( ગ્ર૬ જી નક્ષત્ર ) તારા.
- સમભૂતલાથી ઉપર ૭૯૦ થોજને તારાનાં વિમાનો છે. 'તે પછી ૧૦ થીજને સૂયનાં વિમાનો છે. તે પછી ૮૦ યીજને - | ચંદ્રના વિમાનો છે. તે પછી જ યોજને નક્ષત્રનાં વિમાનો છે - અને તેનાથી ૧૧ થોજને ગ્રહોનાં વિમાનો આવેલાં છે. આમ - સમભૂતકાથી ઉપર, 5૯૦ યોજનથી ૯૦૦ થોજન વચ્ચે f/૧૬ યોજનની અંદરજી જ્યોતિષનાં વિમાનો આવેલાં છે.
- આ જ્યોતિષનાં વિમાનો મેરુ પર્વતની આજુબાજુ ફરે છે. જંબદ્વીપમાં સૂર્ય-ચંદ્ર એક -એક નથી, પરંતુ બે-બે છે. તેઓ નીર્મેનાં ભાગથી પીઠનાં ભાગથી ખર્ધકોદાનાં આકારનાં હોય છે, તેથી આપણને ગોળ દેખાય છે. - - - - આ જયોતિષ દેવોનાં વિમાનો તિથ્યલોકમાં મેરુપર્વતથી ૧૧૨૧ ચૌજન દૂરથી વિચરણ કરે છે. અને લોકાંતથી ૧૧૧૧ - ચૌજન દૂર તે જયોતિષદેવનું વૈદું વિમાન છે. પછી જ્યોતિષીના વિમાન હોતાં નથી. * ૨ ચંદ્ર અને ૨ સૂર્ય નબટીપમાં, ૪ ચંદ્ર અને સૂર્ય લવણા સમુદ્રમાં, ૧ ચંદ્ર અને ૧ર સૂર્ય ઘાતકીખંડમાં , ૪૨ ચંદ્ર અને ૨ સૂર્ય કાળોદધિ સમુદ્રમાં અને ૨ ચંદ્ર અને ૩૨ સુર્ય અર્ધપુષ્કર દ્વીપમાં હોય છે. આમ, અઢી ટીપમાં બધાં મળીને ૧૨ ચંદ્ર અને ૧૩ સૂર્ય છે. તેમજ, જ્યાં એક ચંદ્ર અને એક સૂર્ય હોય, ત્યાં તેનો પરિવાર એટલે કે ૮૮ ૭, ૨૮ નHH , 5૯૭૫ ક્રોડાકોડી તારા હોય છે, અને તે દેવના સામાજ્ઞિક, આત્મરક તથા પરિષદનાં હજારો દેવોહોય છે. અઢીથ્રીપમાં , આ પાંચેય પ્રકારનાં વિમાનો, ચર (ફરતાં) છે તૈથી રાત-દિવસ આદિનાં ભેદો થાય છે. અઢીઢીપની બહાર, જયોતિષ વિમાનો અયર સ્થિર) છે. આમ, ૫ યર { ૫ અચર =10 -ભેદ ક્યોતિષ દેવનાં થાય, તેનાં પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને જયોતિષ દૈવનાં કુલ ભેદ ૨૦ ઘાય.--
1 વાણવ્યંતર દેવોનાં નામો નીચે પ્રમાણે છે : (૧) આપની (૨) પાણપત્ની ( ઈસિવાદિ જી ભૂતવાદિ (૫) કદીત (૬) મહુવંદીત (૭) કોલુંડ ૯) પયંગદેવ.
2 2
2 2 2 2 2 2 2
2 2 2 2 2 FELLLLLLLLL
2 2 2 2 2 2
૧૦ તિર્યસૃભક દેવોનાં નામો નીચે પ્રમાણે છે :(૧) અન્ન નૃત્મક (૨) પાણ છુંભક જી લયન ઝુંબક (Jવ ઝુંબક () શયન ગૃભક go પુષ્પ છંબ૬ (૭) ફળ છંભક જી બીજ ઝંનઃ (૦ વિધા જંત્મક (૧) અવિયત જૈનક .