Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 153
________________ तिर्यय येन्द्रियना पुल र लेनीये प्रभाएो छ0 પર્યાપ્તા ગર્ભજ જલચર અપર્યાપ્તા ગર્વજ જળચર - છ પર્યાપ્તા સંમૂર્છાિમ જળચર અપર્યાપ્તા સંમૃમિ જળચર પિ પર્ણતા ગર્ભજ' ચતુષ્પદ છે અપર્યાપ્ત ગર્લજ ચતુષ્પદ પપ્તા સંમૃમિ ચતુષ્પદ છે અપર્યાતા સંમૃમિ ચતુષ્પદ & પથMા ગર્ભજ ઉરપરિસ છે અપર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ છ પર્યાપ્તા સંમૂરિષ્ઠમ ઉરપરિસર્ષ ૧) અપર્યાપ્તા સંમૃષ્ક્રિમ ઉરપરિસર્ષ છે પર્યતા ગર્ભજ ભુજપરિસર્ષ છે અપર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્ષઉપ પર્યાપ્તા સંમુર્ણિમ ભુજપરિસર્ષ છે અપર્યાપ્ત સંમૂર્છાિમ ભુજપરિસર્પ છે પર્યાપ્તા ગર્મજ ખેચા છે અપર્યાપ્ત ગર્લજ ખેચર હા પર્યાપ્તા સંમૂર્છાિમ ખેચર-- અપર્યાપ્તા સંમૂર્છાિમ ખેચર , આમાં, જળચર અને ખેચરનાં 17 એટલે ૮ વૈદ થાય અને સ્થળચરનાં કુલ ૧૨ ભેદ થાય. પર્યાપ્તા- અપર્યાપ્તાના ૧૦ - ૧૦ નૈદ થાય અને ગર્ભજ- સંમૂર્ણિમના 10 - ૧૦ ભેદ થાય. (૨) સ્થળચર : ૨- પંચેન્દ્રિય તિર્યંચો, જળાશયમાં જીવન ચલાવી શકતાં નથી તેમ જ આકાશમાં ઉડી શકતા નથી , પરંતુ જમીન ઉપર જીવન ચલાવે છે, તેઓ ‘સ્થળચર' કહેવાય. તે સ્થળચર તિર્યચો પ્રણ પ્રકારનાં છે : 1 ચતુષ્પદ : ચાર પગવાળાં પ્રાણી - ગાય, બળદ, હાથી, ઘોડા, - સિંહ, વાઘ, હરણ, કૂતરા, ગધેડા, ઊંટ, બકરા, દિપડા વગેરે 6 ઉરપરિસર્પ : પેટ વડે ચાલનારાં – સર્પ, અજગર , નાગ (ફણાવાળો સર્ષ), આશીવિષ સર્પ ( દાઢમાં ઝેર હોય) , દ્રવિલ સર્ષ, ઉગ્રવિષ સર્પ, ભોગવિષ સર્પ (શરીરમાં ઝેર હોય) , લંગધિષ સર્ષ, નિશ્વાસવિષ સર્પ, આસાલિક સર્ષ (સંમૂર્ણિમ હોય અને ૧૫ કર્મભૂમિમાં જ થાય) વીરે... નુપરિસર્ષ; જેમનાં ચાર પગમાંથી પાછળનાં બે પગનો ઉપયોગ * માત્ર પા તરીકે જ થાય, અને આગળનાં બે પગનો ઉપયોગ હાથ અને પગ બંને તરીકે થાય તે – નોળિયો, ઉદર, કાચીંડો, ખસકોલી, ચંદનઘો, ગરોળી, વાંદરો, સસલું, કાંગારૂ, દેડકા વગેરે (35 ખેચર : જે પંચેન્દ્રિય તિર્યંચો આકારામાં ઉડી શકે, તે ખેચર કહેવાય. તેમાં કેટલાંક રૂંવાટાની પાંખવાળા (રોમન) હોય - દા.ત: ચકલી, પોપટ, મોર , કબૂતર, હંસ, સારસ, ઘુવડ વીરે. અને કેટલાંક ચામડાની પાંખવાળા હોય દા.ત: ચામાચિડીયા, વાગોળ, વડવાગોળ, સમુદ્રનાં કારણsi , ભારંડ પક્ષી વગેરે ... વળી, મનુષ્યલોકની બહાર (અઢીટ્રીપની બહાર) કેટલાંક એવાં પક્ષીઓ છે કે જેઓ ઉડે ત્યારે પણ તેમની પાંખો સંકોચાયેલી (ખુલી નહીં પણ બેઠેલા પક્ષીની જેમ સંકોચાયેલી જ હોય છે. અને કેટલાંક પક્ષીઓ એવાં હોય છે જેઓ ઉડતાં હોય કે બેઠેલાં - હોય - તેમની પાંખો ઉઘાડી - પહોળી કરેલી જ હોય, આ પક્ષીઓનાં જન્મ-મરણ આકાશમાં જ થાય છે. એ વાત આપણાં પૂર્વાચાર્યો પરંપરાથી કહેતાં આવ્યાં છે. - 1 4 4 છે જે જે છે તે છે 2 2 2 2 2 2 2 2 66 666 6 : ( 4 ( ? ? ? ? ? ? ? ? ? ? HIIIIIIIIIII ડછડ ક * ગર્લજ : માતાનાં ગર્ભ ઢારાં જમે, તે ગર્ભજ કહેવાય, સંક્કિમ? માતાનાં ગર્ભ વિનાં જ, અમુક પ્રકારનાં સંયોગી મળવાથી -ઉત્પન્ન થાય તે સંમૂર્હિમ કહેવાય.. 'એન્દ્રિયથી ઉરિન્દ્રિય સુધીનાં જુવો સંમૂર્ણિમ જ હોય.. - સિચિ પંચેન્દ્રિય અને મનુષ્ય , ગર્લજ અને સંમૂર્ણિમ,બંને પ્રકારે હોય, Bક્રિય અને બેઈન્દ્રિરા જીવો, પોતાની ઉત્પત્તિને યોગ્ય સંજોગો મળી જતાં, લગભગ પોતાની સ્વાતિનાં જીવોની આસપાસ ઉત્પન્ન થઈ જાય છે. તૈઈન્દ્રિય જીવો સ્વાતિનાં મળ- વિષ્ટા વગેરેમાંથી ઉત્પન્ન થઈ જાય છે. ચઉરિસ્ટ્રિય જુવો સ્વસતિનાં હાાળ --ળ વગેરેમાંથી ઉત્પન્ન થઈ જાય છે. ગર્ભજ જુવો ત્રણ પ્રકારનાં હોય છે. - અંડજ: ઈંડામાંથી પેદા થાય તે – ચકલી, કાગડો, ચંદનઘો, કાચબો રે ધ પૌતજ; ખુલ્લા અંગે- સીધાં બચ્ચાં રૂપે જન્મે તે - હાથી, સસલું, - ઉદર, નોળિયો, ચામાચીડીયો ધોરેજરાયુજ: પૈદા થનાર બચ્યું લોહી- માંસથી ભરેલ એક પ્રકારની જાળમાં લપટાયેલું હોય જેને “ઓર” કહેવાય – જેમ કે મનુષ્ય, ગાય, નૈસ, બકરી, બળદ, ઘેટાં ધીરે ... તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદ : | જળચર , ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરસ, મેયર – એ પાંચા ગર્ભજ અને સંમુર્ણિમ – એટલે ૧૦ ભેદ થાય, અને એ ૧૦ ભેદ, પર્યાપ્તા અને અપર્યાપ્તા- એટલે કુલ ૨૦ ભેદ થાય.

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198