Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 145
________________ ૨૩ ૧૪૨૩ દૈવ - પીરિદ્રય જવની પહેલી પ્રકાર) વ્યવહારની દષ્ટિએ સુખ, વૈભવ, આહાર, શરીર, જન્મ આદિની પ્રકૃતિ જ્યાં મનુષ્યગતિથી તદ્ન જુદી છે, તેવાં સર્વશ્રેષ્ઠ સ્થાનને ‘દેવગતિ’ કહેવાય છે. દૈવી – પંચેન્દ્રિય જીવો છે. તેઓ ૭ મા રાજથી ૧૪ મા રાજ સુધી વસે છે. એટલે કે, ત્રણે લોકમાં હોય છે. દેવીનાં મુખ્ય ૪ હ્રદ જીવૈમાનિક (૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિષ ભવનપતિ દેવો અધોલોકમાં રહે છે. વ્યંતરદેવો અને જ્યઐતિષ દૈવી તિર્થાલોકમાં રહે છે. વૈમાનિક દેવો ઊર્ધ્વલોકમાં રહે છે. અસીલોમાં ભવાનિ દૈવી રત્નપ્રભા નામની પહેલી નરક પૃથ્વીનાં ૧, ૮૦, ૦૦૦ યોજનનાં જાડા ઘર (ઊંચાઈ) માંથી ઉપર અને નીચેનાં એક – એક હુજાર યોજન બાદ કરતાં, વચ્ચે ૧, ૧૮, ૦૦૦ યોજન હૈ. તેમાં, પહેલી નરકનાં જીવોને રહેવાં માટે ૧૩ પ્રતરી આવેલા છે. આ ૧3 પ્રતો વચ્ચે કુલ ૧૨ આંતરા (ગ્યા- પા) છે. આ ૧૨ આંતરામાંથી ઉપર – નીચેનું એક એક આંતરું છોડી દેતાં, વચલા ૧૦ આંતરામાં દા પ્રકારનાં ભવનપતિનાં દૈવી ઘર જેવા ભવનો અને માંડવા જેવા આવાસોમાં રહે છે. ભવનોમાં રહેતાં હોવાથી તેઓ ભવનપતિ દેવી કહેવાય છે. વળી તેઓ કુમાર આનંદી, રમતિયાળ, છેલબટાઉ (શૌખીન) હોવાથી, તેઓનાં જાતનામની પાછળ ‘કુમાર’ શબ્દ લગાડેલ છે. જેવાં રૂપાળાં ક 5 ૨૮૪ ભામાશ ઉપરની એક હજાર યોજન સન ૨ અંતર-૧ તર સાત-૩ ત-૪ भंवरच ગર અંતર संतस्र State-e 4-0 ત અત ' પ્રતરર સ્તનિતારના ભવના બાર ૩ કુમારના ભવનો ex દિશિકારના ભવનો vતર પ્ ઉદધિકારની ભવની विरूद्ध બિપકરની ભવના ખતર-ઝ શિક્ષર ના વિન વિદ્યુત મા હવન अंतरर सुपर्श कुमार ना अपनी अतर-१० નાકર " નો P अमर कुमार नाभवनो प्रतशर કારન નીચની નોકર સોન ધનાણ તનબાત • અમાન્ય યોજન માત્ર આકારો પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીનું ચિત્ર ભવનપતિ નિકાયનાં સ્થાનો Mo Dale

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198