Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 138
________________ (3 ) 2 ? ? ? ? ? ? ? ' Ter-બદલે; tmઈટસૌબા રંગો પસંદ કરવાથી , માખી-મચ્છર — ઓછi આવરો, તેની ખાતરી .. જ સિટ્રોનેલા તેલનાં થોડાં ટીપાં, પાણીમાં નાંખીને, તે પાણીમાં બીનલી રિબીનીને , ને ઘરનાં અલગ- અલ૦ ખૂણામાં હલકાવીદેવાય, તો માખી-મચ્છર ભાગી જશે, આવશે નહી. આ બધાં , ઉપર બતાવેલ ઉપાયો કરવાથી, માખી-મચ્છશેદૂર પણ થઈ જાય છે અને જીવહિંસાથી પણ બચી શકાય છે.-- 2 2 2 2 rઉપર ઘોડી "મમરાવવી , નાની 'ગરમીની ગરમાવો મળતાં જ, સક્રિય બનીને , થોડીવારમાં ઉડી જશે. આ રીતે, પ્રયત્ન કરનારને, માખી-મચ્છ૨ની વિરાધનાથી બચવાનો મોટો લાભ મળી જાય છે. થરનાં બારી- બાર બંધ રાખીને, કુદરતી ઘા- ઉબસને રોકવાથી પણ, માખી-મચ્છર- જંતુ વધે છે. તેથી, હુવા - ઉસને અવરોધો (ખટકાવો) નહીં. બારી- બારણામાં, ઝીણી જાળી ફીટ કરાવવાથી , | માખી-મચ્છરોનો ઘરમાં પ્રવેશ થતો અટકાવી શકાય છે. માખી- મચ્છરોનાં પ્રાસથી બચવા માટે , પંખો ચાલુ કરવાનો વિકલ્પ અપનાવવાનાં બદલે, મચ્છરદાની બાંધીને સૂઈ જવાથી, મચ્છરોનાં ડંખ અને વિરાધનાથી, સરળતાપૂર્વક, બચી શકાય છે. દિવેલનો દીવો કરવાંધી, મચ્છરો ભાગી જાય છે, આવતાં નથી. દુની ધૂન ભભરાવવાથી , વાંદાઓ ભાગી જાય છે. માખી-મરછર વધી ગયાં હોય, તો તેમને દૂર કરવા અથવા માખીમછરો આવે જ નહીં, તે માટેનાં, સરળ, નિર્દોષ ઉપાયો નીચે પ્રમાણે છે: * લીમડાંનો ધૂપ કરવાથી , તુલસીનાં પાન બાળવાથી ,-- લીબોડીનું તેલ કે ઓડોમસ છે સંતરાનું તેલ કે પછી લવિંગનું તેલ કે માલકાગણીનો તેલ શારીર ઉપર ચોપડવાથી , મચ્છર કરડતાં નથી. • માખી, મચ્છર તેની ગંધથી ભાગી જાય છે. = ગુગળ અથવા લોબાન કે કંકુપ કે કડવાં લીમડાનાં પાન છે - સંતરાની છાલનો કે કૅફીના પાવડરનો કે ચાની. સૂકીની ભૂકીનો જ ધુમાડો કે આકડાંનાં સૂકાં પાનનો ધુમાડો કરવાની , માખીમછરો નાગી જાય છે. જ આંબાના સૂકાં પાનને , સળગતાં કોલસા ઉપર નાંખવાથી , તેની - વાસથી પણ, માખી-મચ્છ૨ ભાગી જાય છે. > ૧૦ ગ્રામ લીમડાનાં પાન + ૫ દાણાં મરી + પ્રમાણયુક્ત ખડી સાકર, આ પ્રણેયનું મિશ્રણ કરીને, ર૧ દિવસ સુધી સળંગ ખાવાથી, મચ્છર કરડતાં નથી. તેવું કેટલાંક નિષ્ણાતોનું કુથન છે. ક નાન કરતી વખતે, લીંબુની છાલ ત્વચા ઉપર ઘસવાથી પણ મછર કરડતાં નથી, માખીઓ આવતી નથી. કે બ્લદાળ- વૈરાં રંગનાં કપડાંથી દિવાળી- પડદાંથી આપને - માખી-મચ્છરો આવે છે. તેથી, તે શક્ય બને તો, આવાં ઘર PPP PPP PPYy૧૧૧૧ ૧૧૧૧૨૦૧૧ ( ૮ ૮ ૯ ૦ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮: MINIHIHN (TL) | ખુલ્લાં દૂધ-ઘી- દાળ-શાક - તેલ- સાબુનાં ફીણ વગેરેમાં, માખીમચ્છર જંતુમો પડીને મરી જાય છે. માટે, તેમને ખુલ્લાં ન રખાય. ઉકાળેલું પાણી ઠારેલી પરાતને પણ ખુલ્લી ન મૂક્વી. પરંતુ, તેની 1 ઉપર જાળી (net) ઢાંકી દેવાથી, જીવહિંસા પણ ન થાય અને પાણી પણ કરી જાય, સાબુનાં પાણીમાં બોળેલ કપડાંની બાલદી થીરે સાધનો પણ, ઢાંકીને જ રાખવાં . (૧૯) - માખી, મચ્છર કે વાંદા મારવાની કોઈ પણ વા, ન જ કંટાવાય કે તેવાં કોઈપ અન્ય ઉપાયો ન જ અજમાવાય. લવશો ને ? (ર) ઘરમાં મીઠાવાળાં પાણીનું અથવા પાની બુદ્દીવાળાં પાણીનું પોતું કરવાથી , માખી-મચ્છર થતાં નથી. - હ) માખી-મચ્છરો દૂર કરવા માટે, જંતુનાશક .1, વગેરે કોઈપણ વાઓ છંટાવવી નદી’. ‘rst control' વાળાંને પણ બોલાવવાં નહી”. કારણ કે, તેમાં ઘોર હિંસા થાય છે. એ જ રીતે, ‘તા હat', Good nibr', “કબુખા હoil અગરબત્તી’, ‘nortein fot', - | m mor' વગેરે પણ વાપરવું નહીં. કારણ કે, આ બધી વખોમાં • પેલિબ્રિન ' નામની જંતુનાશક દવા નાંખવામાં અાવે છે. તેથી, તેનાં ધુમાડાથી , માખી- મચ્છર્યો , તરત મરી જાય છે, અથવા { તેમને વિશેષ ઈજ- કિલામના – ગુંગણામણ - પ્રાસાદ પહોંચે છે. આ ઝેરી ધુમકો તો , માનવના આરોગ્ય માટે પણ, અત્યંત ઘાતક અને હાનિકારક હોય છે. મરછર અગરબત્તીઓનાં ઝેરી રસાયણોને લીધે , તેનો ધુમાડો પણ , વિરોષ કમાનકારક સાબિત થાય છે. - દામાં કેળાંની , વનસ્પતિ-શાકભાજી, ફળાદિની છાલ વગેરે દુરાંનો સંગ્રહ ન થવા દેવો. પરંતુ, તરત જ, જયણાપૂર્વક

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198