Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 140
________________ ' ' ? ? ?? ? ? (1)T સંડાસ બાપાની રાઈસ સારવાં માટે, એસિડનો ઉપયોr કરવાથી , ઘોર હિંસા થાય છે. આમલીનાં પાણી કે લીંબુના ઘોડિયાથી , સંડાસ બાથરૂમની ટાઈલ્સ ઘસીને સાફ કરી શકાય છે. | ભીંતમાંથી ખીલી, ખીંટી વગેરે કાઢ્યાં પછી, જે છિદ્ર રહી જાય, - તેને ભીનાં ચૂના છે ચોકથી ભરી દેવું. તેથી, તેમાં જીવત ભરાય નહી. - છ બલ્બનાં ફીલ્ડર ખુલ્લાં ન રાખવાં . ખુલ્લાં હોલ્ડરોમાં, અવાંતો ભરાઈ જવાની અને મરી જ્વાની પૂરી શક્યતા છે. - ૩૫) મચ્છરોનું શરીર ખૂબ નાજુક હોય છે. તેથી તેને કદ અsો નહી’. 1શરીર ઉપર કરડે ત્યારે ત્યાં તુરંત હાથ જવા ન દો. નહી તો, તુરંત જ તે મરી જવો, પરંતુ વાસ્માદિનાં છેડાથી તેને હળવેથી દૂ કરી શકાય - . / કે બસ જીવોની વિરાધનાથી બચવા જ્યાંનાં ઉપકરણો: ઘરની સાફુ -સફાઈ, માવજત માટે, કોઈ પણ સામાનનો ઉપયોગ , જે નીચે પ્રમાણે બતાવેલ પતિથી અને તેવા સામાનથીકરવામાં આવે, તો તે સાકુ- સફાઈનાં સામાન ન રહેતાં, ‘નયણાનાં { ઉપકરણો' બનશે. વિશેષતઃ તેનાથી , ચઉરિન્દ્રિય અને તૈઈન્દ્રિય જીવોની જયણા થાય છે. પણ, સર્વ પ્રકારનાં ઉપકરણોનો અહી', 1 યશીષથી શ્રાવ૬ - શ્રાવિકા વસાવી શકે , તે માટે , એક સાથે આ વિભાગમાં જ સમાયાં છે ? છે ચણાનાં ઉપકરણો - @ ગળણાં : ઘરે કુલ સાત ગળeti રાખવાં જોઈએ. (૧) પાણી ગાળવા માટે ? (A) નદી-વાનું મીઠું પાણી 65 બૉક્વેલનું પાણી (૨) ઘી ગળણી જી તેલ ગળણી (છ દૂધ ગાળવાનું (પ) છાશ ગાળવાનું (ઉકાળેલું ખચત પાણી ગાળવાનું 0 લોટ ચાળવાનું - આ સાત ગળgiાં રાખવાથી, કીડી, કંસારી, મચ્છર, માખી વગેરે બસ જુવોનાં યુગલો હોય, તો તે માળવાથી નીકળી જશે. પાણી અને લોટ ચાળવા- ગાળવાથી, બસ જીવોનું રક્ષણ થાય છે. Tઈ સાવરફુલ મુબાથwવાની (બરછ૪ મહીસાવરણી રાખવીઃgિ jજણી ખાસ પ્રકારનાં સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ સ્પર્શવાળી, નાની પછી , દરેક Room માં , બને તો 3 શખવી. IS ચરવળી ! સામાયિક - પ્રતિક્રમણમાં, ઉઠતાં- બેમતાં , જ્યા- માવાં - માટે જરૂરી ઉપકરણ = ચરવળો. તેનો ઉપયોગ વ્યવસ્થિત કરવાથી, -કોઈ અવ વિરાધના ન થાય, E ચરઘળી : લાકડાંની નાની દાંડી ઉપર, ચરવળાં જેવી ઊનની નાની દમીએ લગાવેલું હોય, તે ‘ઘરવની , કબાટ વગેરે સાફ કરવા માટેનું આ જયણાનું સુંદર સાધન છે. ' T મૌરપીંછી : મોરનાં પીછાને બાંધીને બનાવેલું આ ઉપકરણ . - પૂસ્તક , કોટાં વગેરે જવાનું આ ઉત્તમ સાધન છે. કિ શાણu? અનાજ, બોટ, મસાલાં ઘીરે કરિયાણું- ધાન્ય પાળવાના ચારણાં , ]િ ચંદરવો : રંધાતી રસોઈમાં, ઉપરથી નંદુ ન પડે તે માટે, રસોડામાં - ઉપર બાંધવામાં આવતું કપડું - એટલે ચંદરવો. ઘરમાં ૧૦ કેકાણે ચંદરવા અવરય બાંધવા જોઈએ (1) ચૂલા ઉપર - ઈ વલોવણા (છારા કરવાનાં સ્થાન ઉપર ( પાણિયારા ઉપર - tઈ સૂવાનાં બિછાનાં ઉપચ છ ભોજન કરવાનાં સ્થાન પદ C) દાવાનાં સ્થાન પજી ઘંટી ઉપર | 6 સામાયિક વોરે ધર્મક્રિયા કરવાનાં - -(૫) ખાંડણિયા ઉપર - સ્થાને (પૌષધશાળામાં) (૧) દેરાસરમાં , || સુપડીઃ અનેક પ્રકારનાં જંતુનો, જે ઘરમાં વ્યાંય પણ મને, તો તેમને હળવારાથી, વાગી ન જાય તે રીતે, સુપડીમાં લઈને , સુરક્ષિત સ્થાન પર મૂકવાં. જ્યાં કોઈનો પગ ન પડે, કોઈ ચકલી કાગડાં વગેરે પંખીઓ કે નાનાં પશુઓ ખાઈ જાય, તેવાં સુરક્ષિત સ્થાનમાં જ મૂકવાં. 3 નળે બાંધવાની કોથળી : “શ્રાવક-શ્રાવિકાએ, કોઈપણ કાર્ય માટે, ખગળ પાણી ન વપરાય ”- એવું આગમ-વચન છે. ૨૪ કલાકે, - નળ ઉપર બાંધેલી કોથળી બદલવી, ખૂબ જરૂરી છે. 6િ માટલું : રોજ ખાલી કરીને , ધોઈને , ગાળીને ભરવું. છે དཏན་ནནན་ནན ཧཧཧཧཧཧཧཧ༨༠ ? 2 2 2 2 2 2 2 2 2

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198