________________
' '
? ? ?? ? ?
(1)T સંડાસ બાપાની રાઈસ સારવાં માટે, એસિડનો ઉપયોr
કરવાથી , ઘોર હિંસા થાય છે. આમલીનાં પાણી કે લીંબુના ઘોડિયાથી , સંડાસ બાથરૂમની ટાઈલ્સ ઘસીને સાફ કરી શકાય છે. | ભીંતમાંથી ખીલી, ખીંટી વગેરે કાઢ્યાં પછી, જે છિદ્ર રહી જાય,
- તેને ભીનાં ચૂના છે ચોકથી ભરી દેવું. તેથી, તેમાં જીવત ભરાય નહી. - છ બલ્બનાં ફીલ્ડર ખુલ્લાં ન રાખવાં . ખુલ્લાં હોલ્ડરોમાં, અવાંતો
ભરાઈ જવાની અને મરી જ્વાની પૂરી શક્યતા છે. - ૩૫) મચ્છરોનું શરીર ખૂબ નાજુક હોય છે. તેથી તેને કદ અsો નહી’.
1શરીર ઉપર કરડે ત્યારે ત્યાં તુરંત હાથ જવા ન દો. નહી તો, તુરંત જ તે મરી જવો, પરંતુ વાસ્માદિનાં છેડાથી તેને હળવેથી દૂ કરી શકાય
-
.
/
કે બસ જીવોની વિરાધનાથી બચવા જ્યાંનાં ઉપકરણો:
ઘરની સાફુ -સફાઈ, માવજત માટે, કોઈ પણ સામાનનો ઉપયોગ , જે નીચે પ્રમાણે બતાવેલ પતિથી અને તેવા સામાનથીકરવામાં આવે, તો તે સાકુ- સફાઈનાં સામાન ન રહેતાં, ‘નયણાનાં { ઉપકરણો' બનશે. વિશેષતઃ તેનાથી , ચઉરિન્દ્રિય અને તૈઈન્દ્રિય
જીવોની જયણા થાય છે. પણ, સર્વ પ્રકારનાં ઉપકરણોનો અહી', 1 યશીષથી શ્રાવ૬ - શ્રાવિકા વસાવી શકે , તે માટે , એક સાથે
આ વિભાગમાં જ સમાયાં છે ? છે ચણાનાં ઉપકરણો - @ ગળણાં : ઘરે કુલ સાત ગળeti રાખવાં જોઈએ.
(૧) પાણી ગાળવા માટે ? (A) નદી-વાનું મીઠું પાણી 65 બૉક્વેલનું પાણી (૨) ઘી ગળણી
જી તેલ ગળણી (છ દૂધ ગાળવાનું (પ) છાશ ગાળવાનું (ઉકાળેલું ખચત પાણી ગાળવાનું 0 લોટ ચાળવાનું
- આ સાત ગળgiાં રાખવાથી, કીડી, કંસારી, મચ્છર, માખી વગેરે બસ જુવોનાં યુગલો હોય, તો તે માળવાથી નીકળી જશે. પાણી અને લોટ ચાળવા- ગાળવાથી, બસ જીવોનું રક્ષણ થાય છે.
Tઈ સાવરફુલ મુબાથwવાની (બરછ૪ મહીસાવરણી રાખવીઃgિ jજણી ખાસ પ્રકારનાં સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ
સ્પર્શવાળી, નાની પછી , દરેક Room માં , બને તો 3 શખવી. IS ચરવળી ! સામાયિક - પ્રતિક્રમણમાં, ઉઠતાં- બેમતાં , જ્યા- માવાં - માટે જરૂરી ઉપકરણ = ચરવળો. તેનો ઉપયોગ વ્યવસ્થિત કરવાથી,
-કોઈ અવ વિરાધના ન થાય, E ચરઘળી : લાકડાંની નાની દાંડી ઉપર, ચરવળાં જેવી ઊનની નાની દમીએ
લગાવેલું હોય, તે ‘ઘરવની , કબાટ વગેરે સાફ કરવા માટેનું
આ જયણાનું સુંદર સાધન છે. ' T મૌરપીંછી : મોરનાં પીછાને બાંધીને બનાવેલું આ ઉપકરણ .
- પૂસ્તક , કોટાં વગેરે જવાનું આ ઉત્તમ સાધન છે. કિ શાણu? અનાજ, બોટ, મસાલાં ઘીરે કરિયાણું- ધાન્ય પાળવાના
ચારણાં , ]િ ચંદરવો : રંધાતી રસોઈમાં, ઉપરથી નંદુ ન પડે તે માટે, રસોડામાં - ઉપર બાંધવામાં આવતું કપડું - એટલે ચંદરવો. ઘરમાં ૧૦ કેકાણે
ચંદરવા અવરય બાંધવા જોઈએ (1) ચૂલા ઉપર - ઈ વલોવણા (છારા કરવાનાં સ્થાન ઉપર ( પાણિયારા ઉપર - tઈ સૂવાનાં બિછાનાં ઉપચ છ ભોજન કરવાનાં સ્થાન પદ C) દાવાનાં સ્થાન પજી ઘંટી ઉપર
| 6 સામાયિક વોરે ધર્મક્રિયા કરવાનાં - -(૫) ખાંડણિયા ઉપર - સ્થાને (પૌષધશાળામાં)
(૧) દેરાસરમાં , || સુપડીઃ અનેક પ્રકારનાં જંતુનો, જે ઘરમાં વ્યાંય પણ મને, તો
તેમને હળવારાથી, વાગી ન જાય તે રીતે, સુપડીમાં લઈને , સુરક્ષિત સ્થાન પર મૂકવાં. જ્યાં કોઈનો પગ ન પડે, કોઈ ચકલી કાગડાં વગેરે પંખીઓ કે નાનાં પશુઓ ખાઈ જાય, તેવાં
સુરક્ષિત સ્થાનમાં જ મૂકવાં. 3 નળે બાંધવાની કોથળી : “શ્રાવક-શ્રાવિકાએ, કોઈપણ કાર્ય માટે,
ખગળ પાણી ન વપરાય ”- એવું આગમ-વચન છે. ૨૪ કલાકે,
- નળ ઉપર બાંધેલી કોથળી બદલવી, ખૂબ જરૂરી છે. 6િ માટલું : રોજ ખાલી કરીને , ધોઈને , ગાળીને ભરવું.
છે
དཏན་ནནན་ནན ཧཧཧཧཧཧཧཧ༨༠
? 2 2 2 2 2 2 2 2 2