________________
Tહાવ Hai દારૂમાલને ત્યાં ફૂવી જુઓ. થી, કોઈ ઝીણી વાં–
ત્યાં બેઠી હોય, તો તેની જયણ થઈ શકે.
(2)
-દુપડાં ધોવાં નાંખતા, પહેંલાં, આગળ-પાછળ કરીને, ધંધા- થના કરીર્મ તથા ખીસ્સાં બહાર કાઢીને, બરાબર નેઈ બેવાં.
(91 સ્વામિવાત્સલ્ય આદિ તો બંને ત્યાં સુધી, શાંને ન રાખવાં.
રાત્રિભોજન ન થાય , તેનો ખૂબ ઉપયોગ રાખવો. સાંસારિક પ્રસંગોમાં - પણ, સામૂહિક રાખિ-ત્નોજન કરાવવું નહીં. તે સંસારીઓને ખુશ કરવા | તમે સામૂહિક રાખિનીજન કરાવીને , કર્મથી ભારે થાવ છો, તે * સંસારીઓ , ર ઈતિમાં મળનારી ભયંકર પીડા- વેદનામાં ભાગ
- પઢાવવાં ખારી ? (a) ગાદલાં નીચે, તમાકુનાં પાન રાખવાથી , માંક્રડની ઉત્પત્તિ થતી
નથી. ઘોડાવજતે પાણીમાં મિશ્ર કરી , અવારનવાર , ખાટલાં -પલંગ પર છાંટતાં રહેવાથી , માંકડની ઉત્પત્તિ થતી નથી . માંકડ થયાં હોય તો, - તમાકુનાં પાન કે ધોડાવજનાં પાણીનો ઉપયોગ ન કરવો. તેવાં
સંજોગોમાં, લીમડાંનાં સૂકાં પાન મૂકી શકાય. - (29) કોઈપણ જગ્યા વાપરતાં પહેલાં , ચણાપૂર્વક, ઝાડુ ફેરવી લો. -
પરંતુ, જંતુનાશક દવા વાપરવી નઈં. તેનો વેપાર પણ કરવો નહીં. બાથરૂમનો ઉપયોગ હરતાં પૂર્વે, મૃદુતાથી ઝાડુ ફેરવી લો.
(૮) કૌઈપ નાનાં છે મોટા વાસણમાં પાણી, ખાદ્યપદાર્થો, અનાજ છે
કોઈપણ ચીજ ભરતાં પહેલાં , બરાબર જોઈ લો કે તેમાં ખૂણે - ખાંચરે પણ કોઈ મૂકમ જંતુ તો નથી ને ?
-હosઈપણ ચીજવસ્તુ મુકતાં પહેલાં, મીન ઉપર દષ્ટિ બરાબર-- -- કેવી લો. છત તથા દિવાલનો ઉપરનો ભાગ સાફ કરવા માટે લાકડી - સાથે બાંધેલી , મુલાયમ સાવરણીનો ઉપયોગ કરવો :
D MINT ( ૮
IIIIIIIIIIIIIIIII ppy # F 'Try 10 ૧૧૧૧૧૧૧
૧૧૧૧૧૧૧૧૧૧૧૦
(૯) મરઘાનમાં ચિતામાં બાળવાં માટેનાં, એક- એક લાકડાંને , વ્યવસ્થિત
પંજુ વૈવાં જોઈએ અને જમીન ઉપર ઠપકારી દપકારીને પછી જ, વાપરવાં જોઈએ. જમીન ઉપર ઠપકારવાથી, અંદર પોલાણમાં ભરાયેલી જીવાંત, બહાર નીકળી જાય છે. તેની હિંસાથી બચી શકાય છે. -
(ઝ- પર્વતિથિમાં અને પર્યુષણ આદિ-૬ અઠ્ઠાઈમાં , અનાજ દળવું નહીં. આ બધી કાળજી રાખવાથી, નિર્દોષ ડીડી- ધનેરાં વગેરે જુવોની . સાથી બચી શકારો.
-
પ) રેબલ, પલંગ વગેરે કોઈપણ સામાન, જમીન પર ઘસીને ન ખેંપો, ૫
ઊંચકીને ફેરવો. કબાટ, બેગ, ડબ્બા, ડબ્બી વગેરે અસ્ત બંધ કરીને | રાખો , અર્ધ ખુલતાં ન રાખો. જેથી ડીડીઓ ન ચડે અને તેમની વિરાધના ન થાય,
2 2 2 2 2 2 2 2 2 2 ,
૯) - પુસ્તકોમાં તથા કપડામાં ફંસારી વગેરે ઝીણી જીવાંત પવાની
સંભાવના છે. વ્યવશ્ચિત દૃષ્ટિથી કપડાં-પુસ્તકો જોતાં ૨વું. ઠંસારી વીરે નજરે પડે તો, મોરપીંછીથી- સૂપડીમાં લઈ સુરક્ષિત સ્થાને મૂકી દેવાથ, પુસ્તકો મુહમાં ન રાખવાં. ખુલ્લાં મૂકી રાખવાથી, તેમાં ડીડી વગેરે જીવાંત ચડી જાય અને પછી પુસ્તક બંધ કરવાથી, તે ચગદાઈ 1 જાય છે, મરી જાય છે.
(6) ઘરનાં ખોરડાંની દિવાલો , છત વગેરે પણ , ૨-૩ દિવસે
નયણાપૂર્વક સાફ કરો. જેથી, ડીડીઓનાં નવાં દર વગેરે બને જ નહી.
થામાં કાનખજૂરો દેખાય, તો મૂલાયમ પૂંજલીથી ચૂપકીમાં-- લઈને દૂ મુકી દેવો.
- (29) ન
શરીરનાં હામ વગેરે ખુલલાં ભાગ ઉપર, ક્યાંય પણ , ખંજવાળ આવે તો , ખંજવાળતાં પહેલાં , બારીકાઈથી ત્યાં જોઈ લો . અથવા
2 2 2 ?
હજી કપઘનાં ડબાટમાં, નીચે કાળી જીરી વેરી, તેની ઉપર એક કપડું પાથરવું. -પછી બધાં કપડાં મૂકવાં . તેમ કરવાથી, કબાટમાં જીવાંત થતી નથી.