Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 130
________________ - 0 0 (૨૫) 0 0 IIIIII પાવથો નહી', ચાલુ રાખવો નદીં.* રસોઈ બનાવતાં પહેલાં , લોટ- ધાન્ય ચાળી લો, બરાબર નેઈ લો. * ખાલી વાસણ ઉંધા છે -અડાં મૂકી રાખો. જેથી તેમાં જીવાંત પડીને ગૂંગળાઈ ન જાય. + ખાદ્ય પદાર્થો નીચે ઢોળાય કે વેરાય નહીં, તેની પૂરી કાળજ રાખો. ઢોળાય, તો તરત જ સાફ કરો. વારંવાર પોતું કરવાનો 1 ઉપયોદ રાખો * ખાંડને દૂધ- ચા માં નાંખતા પહેલાં, રકાબીમાં પહોળી કરીને - બરાબર જોઈ લો, તેમાં કીડી કે અન્ય જંતુ તો નથીને ? ઘણીવાર, સાકરનાં ડબ્બામાં ડીડીઓ ચાટી જવાની સંભાવના હોય છે.' તેથી, ચૂલા ઉપર રહેલ, દૂધ- યા વગેરે કોઈપણ પદાર્થમાં, સીધે-સીધી સાકર ન નાંખવી. પરંતુ ધીરે- ધીરે તપાસીને, જયણાપૂર્વક, જોઈને નાંખવી . જેથી, અંદર જે ડીડી હોય, તો + બચી જાય. * રસોડાંન ચૂલા ઉપર, લાઈટની આસપાસ ઉડતી અવાંત, ચૂલા પડે તપેલીમાં પડે તો મરી જાય. તેથી, પૂલ ઉપર - લાઈટને - ગોઠવવી. - 22) CO 2 2 1 2 सिने मारीमाथी तपासी नेपांग लौटनो उपयोग उरतां पूर्व पए,લોટને બરાબર ચાળી લેવો. ---- દિવસે વપરાયેલાં પાણી છે રસોઈનાં વાસણ, ધોવાઇ ગયાં પછી, કોરાં -કપડાંથી લૂછીને, યોગ્ય ઠેકાણો, ઊંધા મૂડી- દેવા જોઈએ. તે વાસણો, - નીનાં ન રહેવાં જોઈએ. * લીંબુનાં ફૂલની બનાવટ માસિક છે. માટે, તૈનો ઉપયોગ ટાળો. - સીંગદાણા, ઘgu, ડીસમીસ વરે વાળીને અને વીણીને જ વાપરવા 1 જોઈએ. તેમાં પણ, ઘણીવાર જીવાંતો જોવા મળે છે. - * બળતણ માટેનાં લાકડાં - કોલસા , પંજીને, જમીન ઉપર ઠપકારીને,-- 1 પછી જ વાપરવાં જોઈએ. કોલસાને વાપરતાં પહેલાં, ચાયણીથી ચાળી લેવાં નૈઈએ. જમીન પર ઠપકારવાથી , અંદર પોલાણમાં ભરાયેલી, અને નાની-નાની જીવાંત બહાર આવી જાય છે. ---— અનાજ-બોટ વગેરે વાળવા માટે, અલગ અલગ વાપુ- સારણી - ઘરમાં હોવાં જોઈએ. તેનો નીચે પ્રમાણે ઉપયોગ કરી શકાય?--- - (ઘઉંનો ચારણો : ઘઉં, મમરા, પૌંઆ, દાળિયા, શીંગ, ખાખી મું, ગંઠોડા, મોટાં કઠોળ વગેરે વાળવા માટે . 16) ચોખાનો ચારણનો મા, ચોખા, ભૂરું, મેથી વગેરે નાનાં દાણાં માટે(હીરની ચારણી : મસાલાંના પાવડર તથા લોટ ચાખી શકાય, છ મેંદાની ચારણી ! આમચૂર વગેરે બારીક મસાલા તથા મેં મારે. - અલગ- અલગ, ચારણમાં રાખવાની માથાકુટ ટાળવા માટે, અગ- અલગ જાળીવાળાં ચારણમાં પશુ બજારમાં મળે છે. પરંતુ, તેમાં નવી કાળી નાંખતા પૂર્વે, આખી થાયણની વ્યવસ્થિત સાફ કરવી. જેથી, કિળનો પ્રશ્ન ન રહે. - ભાતનાં ઓસામણાને ઠંડુ પાડતાં પૂર્વે, નિકાલ ન કરવો. બાકી, દંડ ન કર્યા વગર, ગરમાગરમ ખીસામણ નૈ કાઢી નંખાય તો જયાં ત્યાં પણ તેનો પ્રવાહ જો, ત્યાં ત્યાં બીજો જીવોની હિંસા તથા વિરાધના થશે. (50 એ ભૂકો નહીં, થાળી-ધોઈને પીઓ . થાળી સ્વચ ધોઈને, ઘોખાં પઢીનથી લૂંછી નાંખો. તે નેપકીન છેલ્વે-ધોઈને સૂકવી દેવો. ઔદiTખોરાક અને પાણીમાં , બે ઘડી બાદ, અસંખ્ય સંમૂર્ણિમ પંચેન્દ્રિયજુવો ઉત્પન્ન થાય છે. (૬) રસોડાંની વિરોષ જય:- પર્વતિથિનાં દિવસે કે ઉપધાન વગેરેમાં, આંબોળિયાનું શાક ઘણીવાર વાપરવામાં આવે છે. તેનાં પોલાણમાં, જીવાંત થઈ જાય છે. તેથી, - ઝીણાં કડાં કરીને , બારીકાઈથી , બરાબર જોઈ લીધાં બાદ જ, આંબોળિયાંનો ઉપયોગ કરવો. રસોડું સાંજે આટોપાઈ જાય એટલે ગેસના બર્નર ઉપર કપડું બાંધી દેવું જોઈએ . જેથી, બર્નરનાં કાણtઓમાં કોઈ વાંક પેસી ન જાય, કે - સવારે પંજણીથી પંજવાથી, ઉપ૨ કુરતી જીવાંતોની પણ થાય , મતુ કાણામાં ઘુસી ગયેલ જીવાંતનું રે ? તેથી, બર્નર ઉપર કપડુંબાંધવું, એ ચણાની ઉત્તમ પ્રક્રિયા છે. પોંબ અને મમરામાં પુષ્કળ જીવાંત થવાની સંભાવના છે. તેથી, તે બંનેને ઉપયોગ કરતાં પૂર્વે, ચાયણીથી બરાબર ચાળી લેવાં ! 2 2 2 2 2 2 : LIIMIMINI 2 2 2 2 2

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198