________________
-
0
0
(૨૫)
0 0
IIIIII
પાવથો નહી', ચાલુ રાખવો નદીં.* રસોઈ બનાવતાં પહેલાં , લોટ- ધાન્ય ચાળી લો, બરાબર
નેઈ લો. * ખાલી વાસણ ઉંધા છે -અડાં મૂકી રાખો. જેથી
તેમાં જીવાંત પડીને ગૂંગળાઈ ન જાય. + ખાદ્ય પદાર્થો નીચે ઢોળાય કે વેરાય નહીં, તેની પૂરી કાળજ
રાખો. ઢોળાય, તો તરત જ સાફ કરો. વારંવાર પોતું કરવાનો 1 ઉપયોદ રાખો * ખાંડને દૂધ- ચા માં નાંખતા પહેલાં, રકાબીમાં પહોળી કરીને - બરાબર જોઈ લો, તેમાં કીડી કે અન્ય જંતુ તો નથીને ?
ઘણીવાર, સાકરનાં ડબ્બામાં ડીડીઓ ચાટી જવાની સંભાવના હોય છે.' તેથી, ચૂલા ઉપર રહેલ, દૂધ- યા વગેરે કોઈપણ પદાર્થમાં, સીધે-સીધી સાકર ન નાંખવી. પરંતુ ધીરે- ધીરે તપાસીને,
જયણાપૂર્વક, જોઈને નાંખવી . જેથી, અંદર જે ડીડી હોય, તો + બચી જાય. * રસોડાંન ચૂલા ઉપર, લાઈટની આસપાસ ઉડતી અવાંત,
ચૂલા પડે તપેલીમાં પડે તો મરી જાય. તેથી, પૂલ ઉપર - લાઈટને - ગોઠવવી. -
22) CO 2 2 1 2
सिने मारीमाथी तपासी नेपांग लौटनो उपयोग उरतां पूर्व पए,લોટને બરાબર ચાળી લેવો. ----
દિવસે વપરાયેલાં પાણી છે રસોઈનાં વાસણ, ધોવાઇ ગયાં પછી, કોરાં -કપડાંથી લૂછીને, યોગ્ય ઠેકાણો, ઊંધા મૂડી- દેવા જોઈએ. તે વાસણો, - નીનાં ન રહેવાં જોઈએ. * લીંબુનાં ફૂલની બનાવટ માસિક છે. માટે, તૈનો ઉપયોગ ટાળો. - સીંગદાણા, ઘgu, ડીસમીસ વરે વાળીને અને વીણીને જ વાપરવા 1 જોઈએ. તેમાં પણ, ઘણીવાર જીવાંતો જોવા મળે છે. - * બળતણ માટેનાં લાકડાં - કોલસા , પંજીને, જમીન ઉપર ઠપકારીને,-- 1 પછી જ વાપરવાં જોઈએ. કોલસાને વાપરતાં પહેલાં, ચાયણીથી ચાળી
લેવાં નૈઈએ. જમીન પર ઠપકારવાથી , અંદર પોલાણમાં ભરાયેલી, અને નાની-નાની જીવાંત બહાર આવી જાય છે. ---—
અનાજ-બોટ વગેરે વાળવા માટે, અલગ અલગ વાપુ- સારણી - ઘરમાં હોવાં જોઈએ. તેનો નીચે પ્રમાણે ઉપયોગ કરી શકાય?--- - (ઘઉંનો ચારણો : ઘઉં, મમરા, પૌંઆ, દાળિયા, શીંગ, ખાખી મું,
ગંઠોડા, મોટાં કઠોળ વગેરે વાળવા માટે . 16) ચોખાનો ચારણનો મા, ચોખા, ભૂરું, મેથી વગેરે નાનાં દાણાં માટે(હીરની ચારણી : મસાલાંના પાવડર તથા લોટ ચાખી શકાય, છ મેંદાની ચારણી ! આમચૂર વગેરે બારીક મસાલા તથા મેં મારે. - અલગ- અલગ, ચારણમાં રાખવાની માથાકુટ ટાળવા માટે, અગ- અલગ જાળીવાળાં ચારણમાં પશુ બજારમાં મળે છે. પરંતુ, તેમાં નવી કાળી નાંખતા પૂર્વે, આખી થાયણની વ્યવસ્થિત સાફ કરવી. જેથી, કિળનો પ્રશ્ન ન રહે. - ભાતનાં ઓસામણાને ઠંડુ પાડતાં પૂર્વે, નિકાલ ન કરવો. બાકી, દંડ ન કર્યા વગર, ગરમાગરમ ખીસામણ નૈ કાઢી નંખાય તો જયાં ત્યાં પણ
તેનો પ્રવાહ જો, ત્યાં ત્યાં બીજો જીવોની હિંસા તથા વિરાધના થશે. (50 એ ભૂકો નહીં, થાળી-ધોઈને પીઓ . થાળી સ્વચ ધોઈને, ઘોખાં
પઢીનથી લૂંછી નાંખો. તે નેપકીન છેલ્વે-ધોઈને સૂકવી દેવો. ઔદiTખોરાક અને પાણીમાં , બે ઘડી બાદ, અસંખ્ય સંમૂર્ણિમ પંચેન્દ્રિયજુવો ઉત્પન્ન થાય છે.
(૬) રસોડાંની વિરોષ જય:- પર્વતિથિનાં દિવસે કે ઉપધાન વગેરેમાં, આંબોળિયાનું શાક ઘણીવાર
વાપરવામાં આવે છે. તેનાં પોલાણમાં, જીવાંત થઈ જાય છે. તેથી, - ઝીણાં કડાં કરીને , બારીકાઈથી , બરાબર જોઈ લીધાં બાદ જ,
આંબોળિયાંનો ઉપયોગ કરવો. રસોડું સાંજે આટોપાઈ જાય એટલે ગેસના બર્નર ઉપર કપડું બાંધી
દેવું જોઈએ . જેથી, બર્નરનાં કાણtઓમાં કોઈ વાંક પેસી ન જાય, કે - સવારે પંજણીથી પંજવાથી, ઉપ૨ કુરતી જીવાંતોની પણ થાય ,
મતુ કાણામાં ઘુસી ગયેલ જીવાંતનું રે ? તેથી, બર્નર ઉપર કપડુંબાંધવું, એ ચણાની ઉત્તમ પ્રક્રિયા છે. પોંબ અને મમરામાં પુષ્કળ જીવાંત થવાની સંભાવના છે. તેથી, તે બંનેને ઉપયોગ કરતાં પૂર્વે, ચાયણીથી બરાબર ચાળી લેવાં !
2 2 2 2 2 2 :
LIIMIMINI
2 2 2
2 2