________________
महीपार नहेगोनीनां उपडांगोनेटरीनी पर ध्यता - અને સૂકાઈ ગયેલાં વસ્ત્રોને સંદેલતા પૂર્વે, વોને જોરથી ઝાટકવાનું કરે છે. ઘણાં શ્રાવકો પણ, સામાયિદ્ર -પૂજા-પ્રતિક્રમાદિ
બાદ, ધોનીની ઘડી વાળતાં પૂર્વે - સંદૃલતા પૂર્વે, થતીને નીરથી (ત્રાટકવાનું કાર્ય કરે છે. પરંતુ, તે ઉચિત નથી. કારણ કે, વોને જોરથી ઝાટકવાથી, અસંખ્ય વાયુકાયના જીવોની વિરાધના થાય છે અને આ રીતે વો ઝાટકવાથી આપણાં હદયનાં પરિણામો પણ,
ધીરે ધીરે કરીને કઠોર બને છે. (૧૪ માં વાયડાયનાં જીવોની તirect અટવા 10direct વિરાધના
થતી હોય, તેવી ફેરરી અથવા મિલાદિ વ્યવસાયમાં, શ્રાવકોએ નેડાવું નહીં. તે ઉપરાંતમાં, તેમાં મોટાં પાયે, વાયુકાયનાં જીવોની વિરાધના થતી હોય , એવી કંપનીઓનાં શેર આદિ પણ શ્રાવકોએ ખરીદવા નહીં. કારણ કે, આવી કંપનીઓનાં શેર ખરીદવા માત્રથી , તે કંપનીમાં થતી વાયુકાયનાં જીવોની તમામ વિરાધનાનો દંs (અનુમોદના -1નાં માધ્યમે), ફોર ખરીદનારને લાગે છે.
ધોયેલાં ઘwો વ્યવસ્થિત નીચોવીને સુકવવા. જે બરાબર ન નીથોવાથ, તો ઘwો સુકાતાં વાર લાગે છે. તેથી, પવનમાં દાધારે કે
સમય ફરફર થવાથી, વાયુકાયનાં જીવોની વિરાધના વધુ થાય છે. - (1) શ્રાવકોએ તો પોતાનાં ઘરે, શોખ ખાતર, હીંચકો (લો) -!
બેસાડીને, તેમાં હીંચકા ખાવાનાં પાપમાં ન જોડાવાય. હીંચકો ખાવાથી અસંખ્ય- અસંખ્ય વાયુકાયનાં જીવોની બિનજરૂરી હંસાનો | દંડ લાગી જાય . હીંચકાનું પાપ -‘અનર્થદંડનું પાપ' કહેવાય,
-પાપો બે પ્રકારનાં છે : (૧) અર્થદંડના પાપો , (૨) અનર્થદંડના પાપો. - જે પાપોનું સેવન કર્યા વગર ચાલી જ ન શકે અને ન છૂટકે કરવાં
જ પડે, એવાં જરૂરી કાનાં પાપોને અર્થદંડનાં પાપો' કહેવાય. + જે પાપોનાં સેવન વિનાં પણ જીવન જીવવામાં કોઈ જ તકલીફ઼. -:
ન પડે, it style માં જરાય વાંsturbance ન થવાનું હોય છતાંય, માત્ર ને માત્ર, મનોરંજન અથવા શોખ ખાતર કે પ્રમાદનાં લીધે સેવાતાં હોય, તેવાં પાપોને *અનર્થદંડનાં પાપો' કહેવાય.
- શ્રાવકનાં અતિયારીમાં, દર ચૌદસે જૈ બોલાતાં હોય છે, તેમાં પણ, અનર્થદંડનાં પાપોનાં વિભાગમાં , “ હિંચોળે હિંચ્યા” એ
P P P pr by p'p'pp $ 0.
Fપ્રમાણો, આનો સમાવેશ કર્યો છે. અર્થદંડનાં પાપોનું સેવન તો -
અનિવાર્ય - જરૂરી હોવાથી , તે પાપોથી ઉદાય પૂરી ન રાઠા , એવું | હજી સમજી શકાય છે. એવાં પાપોનો દંડ પણ આત્માને ઓછી વારો.
પરંતુ, પાર્ષદંડનાં પાપોનું સેવન તો બિનજરૂરી હોવાથી , આત્માને 'કર્મબંધની મોટી નુકસાની વેઠવી પડે છે. ચાલો ૧(૧) ઘરમાં પોતું મારવાના લીધે ભીની થયેલ લાદીને વહેલી તકે –
સૂકાવવા માટે ખાવા ઉકાળેલા પાણીને ઠારવા માટે , આજે ઘણાં ઘરોમાં , speciાપુ પંખો full ઉપર જે ચાલુ કરી દેવાય છે, તે તદ્દન અનુચિત છે. એક બાજુ, આપણો ઉકાળેલું પાણી વાપરીએ અને બીજા બાજુ, તે પાણીને ઠારવા માટે , બિનજરૂરી અસંખ્ય વાયુકાયનાં જીવોની હિંસા થાય, તે કેટલું ઉચિત કહેવાય ? ધવાયેલાં ભીનાં વસ્ત્રોને
સૂકાવવા માટે પણ ઘણાં ઘરોમાં special પંખો ખાજે ચાલુ કરાય | છે, તે પણ ઉચિત નથી, તેથી, શક્ય બને તો આપણા ઘરમાં ચાલતી | બિનજરૂરી અસંખ્ય વાયુકાયના જીવોની હિંસાથી , વહેલી તકે પૂરી જઈએ
તો સારું. (૧૪) આજે ઘણાં ઘરનાં રસોડામાં તથા બાથરૂમમાં , ગરમ હુવા તથા
ખરાબ સ્મવાળી (દુધવાળી) ટુવાને બહાર ફેંકવા માટે, ‘exhausકan' નો ઉપયોગ થાય છે. તેનાથી , બિનજરૂરી વાયુકાયનાં અસંખ્ય જીવોની હિંસા થાય છે. બેદરકારીથી આ exhaust an સતત ચાલુ રહે છે અને વિરાધના તથા કર્મબંધ પણ તેનાં લીધે સતત ચાલુ રહે છે. માટે, શક્ય હોય તો, આવાં છhaust {વળ ને કઢાવી નાંખવા અને વાં તો ક્યારેય પણ નખાવવાં ન.િ ફાયર ને ૧ થોડાં વર્ષો પૂર્વે, આ xhaust an ની જયારે શોધ જ નહોતી થઈ, ત્યારે તે વખતનાં લોકો શું કરતાં હરી ? આ બધી, વિરાધનાવાની વસ્તુઓનાં વપરાશ ધિનાં પણ , મસ્તીથી, શ્રાવ૬ - શ્રાવિકાઓનું જીવન , જે થોડાં વર્ષો પૂર્વે ચાલી શકતું હતું, તો તેનાં અભાવે , હમણાં શા માટે જીવી ન શકાય ? જરા પ્રયત્ન કરી જુઓ, કોઈ જ વાંધો નહિ આવે તેની ખાતરી. બાડી. આ બિનજરૂરી વિરાધના ને આપણાં ઘરોમાં ચાલુ રહે તો બિનજરૂરી મધથી ભારી થઈને આપતુti આત્માને દુર્ગતિમાં જવું પડે. થાયરો -
ખiા બિનજરૂરી વાયુનાથનાં જીવોની વિરાધનાથી બચવા માટે, વો મૂકવાની પૂર્વે અથવા વસ્ત્રો મૂકાયાં બાદ લેતી વખતે, વોને
)