________________
ST
|
૧૧૧૧૧૧૧૧૧૧૧૧
)
વાઉકાય (હુવા) (એ. જીવનને થોથો પ્રકા) વાઉકાયનાં જુવીનાં દષ્ટાંતો : ઠંડો વાયુ, ગરમ વાયુ, નરલ ૨૨તી, વાયુ,
મંદ મંદ વતી વાયુ, ઉપર તર૬ જતો વાયુ, તીરછી terrમાં જત વાયુ નીચે તરફ વહેતો વાયુ ધનવાત, તનુવાત , પંખાનો પવન , R. c . નો હો
પવનy Hoter નો ગામ વાયુ વોર''' વ્યાખ્યા વાયુ = પવન, કાચ : શરીર . એટલે પવનથી બનેલું જેમનું શરીર
| હોય અથવા વાયુ જ જેમનાં શરીર રૂપે હય, એવાં જીવોને ,‘વાયુકાયના જીવો' કહેવાય,
- આ જવી દેખાતાં ભલે નથી પરંતુ, તેનો અનુભવ તો ૧૦૦ થાય જ છે.-“આજે ઠંડો પવન છે અથવા ગરમ પવન વહી રહ્યા છે 'ઈત્યાદિ લોક ઘવહારમાં પણ બોલાય છે. પૃથ્વીકાય , અપકાય , તેઉકાચની જેમ, વાયુકાયાં નાનામાં નાનો અંરા, એટલે કે, પવનની એક સામાન્ય લહેરથી પણ , ઓછામાં ઓછાં અસંખ્ય વાયુકાયનાં જીવોની હિંસા થાય છે
प्यपसायमा कोत्रपुं पगैरे. मां; मनिहाधनी मने तेभा पडतां - અનેક પ્રસ વગેરે જીવોની હિંસા થતી હોય, તેવો વ્યવસાય ----
નોકરી વગેરેનો , એટલે કે અંગાર કર્મનો , ત્યાગ કરવો, G)- ખેતર વગેરેમાં સૂકું ઘાસ બાળવું, ઉકડાં સળગાવવાં ;
જાલનાં બીડો સળગાવવાં, કૌતુકથી જ્યાં-ત્યાં અનિ સળગાવવો, મer નિમિત્તે છે. ધર્મ નિમિત્તે હું પચબુદિથી દે. સુશૌભન માટે , rદીવાં વગેરે પ્રગટાવવાં અને ખાસ હોળી વિગેરે લોક- તહેવારની ઉજમણીમાં હારો- હોરી જોડાવવું, તેમાં યોગદાન આપવું, દર્શન કરવાં | વિગેરે આ બધું જ, ખનિકાય , વનસ્પતિકાયની વિરાધનામાં [ભાગીદાર બનાવીને આત્માને કર્મબંધ કરાવે છે. માટે , આ બધામાં, Hસ તથા સ્થાવર જીવોની હિંસા હોવાથી, તે ત્યાજ્ય છે. ઉપ) “દીવો સળગાવ’, ‘ગ્રેસ સળગાવ' જેવાં શબ્દોનો પ્રયોગ ન
કરવો. દીવો પ્રગટાવ', ગેસ ચાલુ કર', ‘લાઈટની જયણા કરી’ જેવાં શબ્દોનો પ્રયોગ કરી શકાય. કડવાં રાબ્દો કહેવાં નહીં. અમુક
વ્યક્તિને “ફોન મારોએવું કહેવાં કરતાં ‘ૌન લગાવો' કહેવું. - ૩૬) અગ્નિ જલદ હોવાથી, જ્યાં અનિ હોય, ત્યાં અન્ય સ્થાવરકાય
અને પ્રસકાય જીવોની વિરાધના પણ સંભવિત છે. ઈલેક્ટ્રીક સાધનોનો -ઉપયોગ ઓછામાં ઓછો કરશે. પરંપરાગત ઓછી વિરાધનાંવાળાં સાધનો
અથવા પદ્ધતિથી જ, બધી પ્રવૃત્તિ કરવાનો આગ્રહ રાખો. આધુનિક 'જીવનશૈલીમાં , વીજળીનાં સાધનોનો ખૂબ વપરાશ છે, જેનાથી અનિકાયનાં જીવોની સખત વિરાધના થતી જ રહે છે. જેમ-જેમ નવાં-નવાં ઈલેક્ટ્રોનીક સાધનો બજારમાં આવે છે, તેમ-તેમ તેઉકાયનાં જીવોની
વિરાધના વધતી જાય છે. - 15) મકાનમાં કચરો કાઢવા માટે કે સાફ-સફાઈ કરવાં માટે , - - -
વેલ્યુમ ક્લીનર ( ઈલેક્ટ્રીક સાવરણી) નો ઉપયોગ બિલકુલ ન કરો.--- તેમાં બસ જીવોની પણ ખૂબ હિંસા છે. ઘણીવાર એમાં વાંદ, ગરોની જેવાં જીવો પણ, ખેંચાઈને મરી જાય છે. ઘણું ક્રૂર સાધન છે. - તે બિલકુલ ન વાપરવું.
PPPPPP P |
હર વાયુકાયનાં જીવોની બિનજરૂરી હિંસાથી બચવા માટેનાં ઉપાયો : (1) ઘર- ઓક્રિસાદિ સ્થળોમાં થતાં પંખાના વપરાશાથી અસંખ્ય
વાયફાયનાં જીવોની હિંસા થાય છે. આ અસંખ્ય નિર્દોષ જીવોની વિરાધનાને - જો નજર સામે લાવો, અથવા, જીવનભર માટે , પંખાનો ત્યાગ કરનારાં
પૂ. સાધુ- સાધ્વીજીને નજર સામે લાવો, તો પંખા દ્વારા થતી અસંખ્ય વાયુકાયની વિશદનાથી છૂટવાનો અથવા ઘટાડવાની પ્રાન , ઉત્સાહ જોગી
શકે. કહેવત છે ને ‘Where there is all , there is ba૫'. (૨) ગરમીનાં લીધે, વાતાવરણમાં બફારો હોય અને પરસેવો કૅદાય
વધારે થાય, તો તેમાં નુકસાન રહ્યું છે ? પરસેવો વધારે થવાથી શું માણસ ! મરી જાય ? “ મારા નાશવંત શરીર ખાતર, મારે અસંખ્ય વાયુકાયનાં જીવોની વિરાધના નથી કરવી " આવું વિચારીને , જીવનભર , પંખાની
ત્યા કરનારાં એવાં ઘણાં સુwાવડો પ્રભુનાં શાસનમાં , આજે પણ વિધાન - છે. “ આવાં શ્રાવક-
રત્નોમાં , મારે પણ મારું નામ નોંધાઈ છે “ આવોશુભ વિચાર છે તમને નથી જગતો ? હમણાં સુધી ભણે નથી જાગ્યો , પરંતુ, હવે પછી શું જાગશે ? અગર જાગો તો ક્યારે ? આ ભવમાં છે આવતાં મવમાં ?
સત્વ ઓછું પડે, સાની ડચારાથી કદાચ પંખો ચાલુ કરવા તમે તૈયાર થાબો , તો પણ , ઘરે અથવા ઓફિસે આવ્યાં બાદ, બીજુ જ મીનીટે, તરત ને તરત, પંખો ચાલુ કરવાની જરૂર છે ? ઘરે અથવા | ઓફીસે પહોંચતી વેળાએ, રસ્તામાં ટ્રાફીકમાં જે અટકી ગયાં હોત અને ૧૫ મીનીટ જ મોડું થયું હોત, તો ગરમી સહન કરવાનાં જ હતાં ને.....
I
!
વે છે ૫ ૨૦૦૪ ૨ -
કે તેઉકાય જવનો વિભાગ સમાત્પ (THE EN) -