________________
૨૪૭,
Data
wiા છે. આજ રાતને પામીને wissન્દીદીને ગુસ્સામાં આcરીને પણ કઈ રીતે માણી શકાય?જવા પાંતિથી વ્યિા .
૪૪)માંકડને મહી નાખવાd wાવે તો તેના કહેવમાંથી ફરી પુષ્કળ માંકડો પેદા થA
છે. તેથી માંss મહી નાL તે તો મM ફૂાની. પ41 #ર્ખતા પણ છે. આcી જૂતામાં તો મળે જોડાય રૂ૫તુ નોનપણથી જે જીવદયાનાં સંસ્કારો માં છે વા જેનો ત નજ જોડાય ,
(પ)
માંકડની રક્ષા માટે, આટલી સાવધાની રાખો : * જે ઓરડામાં કે પલંગમાં માંકડ થયા હોય, તેનો ઉપયોગ, થોડાં દિવસ -પુરતો બંધ કરો. માંકડ આપોઆપ ચાલ્યા કરો. બની શકે તો, થોડાં -સ્વિસ માટે, ઘરમાં રહેનારાં બધાં તીર્થયાત્રા કરી આવો.----- ગાદલાંના કવર વગેરે ખૂબ મેલાં રાખવાથી માંકડ થવાની સંભાવના છે. તેથી, કવર વધારે મેલાં ન રાખવાં.- -- ---- -- માંકડ થયા હોય તેવાં ખાટલાં ગાદલાં - ફર્નચરને તડકામાં ન મૂકવા.તડકે મુકવાથી , માંકડ મરી જાય છે. હિંસાનું મહાપાપ લાગે છે. - ખાટલાં વગેરે છાંયડાવાળા નિર્જન સ્થાનમાં મૂકી રાખો તો ચાલી
-માંડ મારવાની દવાનો ઉપયોગ તો ક્યારેય ન ડરવો.“બીજાનું લોહી પીનાર એવાં માંકડને મારી નાંખવો જોઈએ - આવાં હિંસક શબ્દ પ્રયોગ કે હિંસક વિચારો તો કદાચ અર્જેનોને આર્વે, પણ , પ્રભુશાસન પામેલાં શ્રાવકો તો, ભૂલથી પણ આવાં - વિચારો કે શબ્દ પ્રયોગ ન કરે. લોહી લઈ-લઈને, માંકડનો જીવ - તમારું કેટલાં ટીપાં લોહી લેરો ? એની સામે, એને તરત જ, --- મોતની સજા ફટકારવી, એ શું આપણા માટે ઉચિત છે? પોતાને— -૬-૬ મહિના સુધી સતત લોહીનાં કડાં કરાવનાર ગોરાળા પ્રત્યે-- પણ, પ્રભુએ લેરામાન્ન દેખ- દુર્ભાવ ન કર્યો અને માત્ર ૨-૩ ટીપાં લોહી લઈ જનાર માંકડને મારી નાંખવાનો વિચાર કે હિંસક પ્રયોગ, જો આપણે કરીશું, તો છે પ્રભુને ગમરો ? શું આપણે પ્રભુનાં -વારસદાર કે સંતાનો કહેવાઈ ? શું પ્રભુના હૃદયમાં આપણને
સ્થાન મળી ? ઘણાં બધાં માંકડ થઈ ગયાં હોય, તો ખૂબ પીયાં હાથે, જયણાપૂર્વક, - માંકડને પકડીને, એક વાચ્છીમાં એકત્ર કરો. પછી, તે માંકડને ,
- KORIUS w.
KONLY
W- N
U