________________
22 ? ? ? ? ? ? ? ? ? ?.
જીવાંત હોય, તો જયાાપૂર્વક કાઢી રંગાકાય અને મરી પણ મ જાય. ૩૧) કાળી કીડી કરતાંય લાલ કીડી તો વધારે બારિડ હોય છે. તેનો
{Éખ પણ કાળી કીડીની અપેક્ષાએ વધુ તીવ્ર હોય છે. તે ઘણીવાર, આપણી ચામડી પર ચોંટી પણ જાય છે, અને ઘણાં પ્રયત્નો કરવા છતાંય, ઉખડતી નથી. ત્યારે તેને બચાવવાં ખાતર, ખૂબ જ ધીરજ અને સાવધાનીપૂર્વક કામ લેવું. થોડી વાર માટે, ચટકાની પીડા સહન કરવી પડે તો કરી લેવી, પછુ અધીરાં થઈને કૌડીને મારી ન નાંખવી કે તેને કિલામના પણ ન પહોંચાડવી. જેનો અને જૈનો વચ્ચેની આ જ મૌટો તફાવત હોય. અજેનો તો પોતાની તકલીફ-વેદના-પીડાને દૂર કરવા માટે, બીજ જીવોને તકલીફ આપવા- વિના સંકોચે- તરત તૈયાર થઈ જાય , પણ એની તો , પોતાનાં પ્રાણાનાં નો પહા, બીજું જીવન બચાવવાનો જ પ્રયત્ન કરે છે. ચામડીની અંદર ઘુસી ગયેલી ડીડીની આજુબાજુમાં કપૂરનો પાવડર અથવા બરામ અથવા કેરોસીન લગાડવાથી, થોડી જ વારમાં તે કીડી આપોઆપ હલવાનું સારૂ કરી દો. ત્યારબાદ, પંજણી દ્વારા, શાંતિથી જયણાપૂર્વક, કીડીને યોગ્ય સ્થાને ખસેડી શકાય . ફાવશે ને ? બિચારી કીડીને તેવા પ્રકારની સમજ ન હોવાને લીધે તથા તેવાં પ્રકારનાં ભવ-સ્વભાવને લીધે તે ચકાં
મારે છે. જે ખાપણી જેમ તે સમજ હોત, તો કે આ રીતે ઘરકાં ભરત? ) મદિરા-દારૂ : ખાજનાં વધતાં ભોગવિલાસનાં વાતાવરણમાં, ઘણાં સારાં-સારું
જૈનોના ઘરોમાં પણ, મદિરા- દારૂ-વ્હીસ્કી ખાદિ બત્મદ્ય પદાર્થોની પ્રવેરા ન થઈ ગયી છે. સારાં સારાં ખાનદાન કુટુંબના આપણાં જૈન સંતાનો, કોલેજ નં ૬riend circle નાં પ્રવામાં તણાઈને, ન કરવાનાં કામો કરતાં થયાં છે, ન વાપરવાનાં દ્રવ્યોને પેટમાં પધરાવતાં થયાં છે. વિકાઈ. વિગઈ એટલૈ , આત્માને ઝડપથી વિક વિપરીત ગઈ = ગતિ માં લઈ જનાર હોય તેને વિગઈ| ક‘વાય. જયારે, મદરાને તો શાસ્મકારોએ મામ વિગઈ તરીકે નથી ઓળખાવી ,પા મહાવિાઈ' તરીકે ઓળખાવી છે. દારૂ બનાવવાની પ્રક્રિયામાં પણ ઘણી મોટી સંખ્યામાં કીડીઓની ઉત્પત્તિ + વિરાધના થાય છે. તેથી, આ મહાવિગઈ વાપરનારને, અગણિત ઈંડા + બચ્યાં + કીડી + માખી અાદિની | હિંસાનો દંડ લાગે છે, મન વિદારી બને છે. પ્રભુની આજ્ઞાનો ભંગ કરવાથી
જૂનું શાસન ભવાંતરમાં ક્યારેય ન મળે તથા નરક વગેરે દુર્ગતિમાં જ પડે છે. દારૂ પીનાર માણસ, અગણિત જીવો (કીડી વગરે) ની કિંમા કરે છે. પસૈ તામસી+ધિકારી + દીધી બને છે, તથા વિવેકહીન + ચારિત્રહીન બને, !
IIIIIIIIIIIIIIIIIIIIII PPPPPPPPPP 111 111133555555555655
Tધાન મારી દરિદ્રતાને પાને, નૌની-ઉંમરમાં મૃત્યુ પામી,વચૂંબ
પરિવારની પાયમાલી કરીને, તેમને રસ્તે રખડતાં કરી મુકે છે. તેથી આવાં 1 એકપણ અભક્ષ્ય પૈયને - મહાવિગઈ (મધ, માખણ,માંસ, મદિરા) ને,
ક્યારેય પણ અડવું નહી. ફાવશે ને ? () મૌરપીણી: મીરનાં પીંછાને બાંધીને બનાવેલ , જયણા માટે માં એ
ઉત્તમ ઉપકરણાને “શોરપી'ઇ' કહેવાય છે. પુસ્તક - ફોટો વગેરે વસ્તુઓ લેતાં fમૂકતાં કે આ વસ્તુઓ વાપરતી વખતે, મોરપીંછી દ્રારા પંજવાનું જે થતું હોય, તો આ વસ્તુઓમાં નાની-નાની જીવાંતાદ થતાં અટો અને નૌ જીવાંત lauready થઈ ગઈ હોય, તો તેને દૂર સુરક્ષિત સ્થાને, કાળજીપૂર્વક ખસેડી - 1શકાય, મીરનાં પીંછા રાખવાથી કે હલાવવાથી, સાંપ અનૈ ઝિશનીy
1 /પંચેન્દ્રિય જીવો પણ દૂર ભાગી જાય છે. - (ક) - કચરો કે બિનજરૂરી વસ્તુઓનું છે. વનસ્પતિ બાદિનાં છોતરાંનું છે
ખોરાકનાં કgિયાવાળી પ્લાસ્ટિકની ઘેલીનું પેકેટોનું વિસર્જન (ઈંકવાનું ને કાળજી અને જયgiાપૂર્વક ન થાય, તો વિસર્જન બાદ, તેમાં નિમિત્તે પાછળથી , ઢગલાબંધ ડીડીઓ વગેરેની વિરાધના થાય છે. તેથી, તમામ (બિનજરૂરી વસ્તુઓનું વિસર્જન (નિકાલy કાળજી + જયણાપૂર્વક જ કરવું. ફેંકવા ચોગ્ય થયેલ ખાલી ડબી, બાટલી, પેટ કે પેલીને અલ્પ પાણીથી . વ્યસ્થિત ધોઈ, તે પાછી વાપરી નવું પી જવું. ત્યારબાદ, કોરાં વસ્તથી કુલ ત્રણ વાર, બંછી ,તેમાંથી પૂરેપૂરાં ચીકાશ મીstaude નીકળી ગયાં બાદ, યોગ્ય સ્થાને જણાપૂર્વક તે પેકેટ-gબી.
વગેરેને પરાવી શકાય (કી શકાયy,(૩૫) દિવેલ ૪ જેમ શીખા-ઘઉં-અનાજ વીરેને દિવૈતાથી મોવાણી, તેમાં જીવાંત
પડતી નથી, તેમ જ, દિર્ઘલની ગંધથી ડીડીઓ પણ દૂર ભાળી જાય છે.
મ, પુસ્તકોનાં દુબારમાં ‘ઘોડાવજ મૂકી રાખવાથી, તેમાં જીવાંત થતી નથી, તેમ જ, ડીડીનોનાં નિવારણ માટે પહા, ‘ciડાયજનો પાવડર ઍક અકસીર " અને દfપ ઉપાય છે. એ જ રીતે, ઘોડાવજને સથાને તમાકુનાં પાન મૂકી રાખવાની પણ કપડાંમાં કે પુસ્તકનાં કબાટમાં જીવાંત થતી નથી. તેવી જ
રીતે, ઉધઈની ઉત્પત્તિને અટકાવવા માટે ચૂનાનો ઉપયોગ કરી શકાય છે. - 15) ડીડી નાની પણ હોય, મીટી પણ હોય અને કાળા તથા લાલ રંગની,
પણ હોય છે. તે પૂરી વાઈ અને જથ્થાબંધ પણ હોય છે. કીડી*તેઈન્દ્રિય અમ જીવ' રૂપે કહેવાય છે, તેની કાયા ઘણી કોમળ હોવાથી, સહેજ
૯ ? ? ? ? ?