________________
I
છે 'PPPPP
. . . . . . . .
-
-
. : :
[ કામ લેવાનું હોય, ત્યારે શાકભાજી વગેરેને જયણાપૂર્વક સાફ| | કરાવવાની વિટ્ટીનું આયહ પોતે રાખે છે. તે ઉપરાંત, કામ કરનારાં માણસોને સાફ કરતી વખતે , ઈયળ-જીવાત મળે તો, ઐક - ક ઈયળ- જીવાંતની સામે અમૂક રૂપિયાં ઈનામમાં આપે છે. તમારાં ઘરનાં ' માણસો પાસે, ઘરનાં ઝાડું-પીતાં - રસોઈ આદિ કાર્યો કરાવતી વખતે, જીવદયાનાં નારાયણી આવી હારતો કરનારાં શ્રાવકો અઠ્ઠી” કેટલાંક મળશે ? અલગથી બક્ષિસ આપવાની વાત કરનારાં શ્રાવકો આજે ડેરલાં { ધંધામાં થતાં સોદાઓ તો આત્માને માખ પડાવનાર , લટકાવનાર -
સાબિત થશે, જ્યારે , જીવદયાનાં નિર્મળ આરાયથી, કામવાળાં 1 માણસ સાથે થનારાં આવાં સોદાઓ તો આત્માને તારનાર જ સાબિત થાય, ચાર ગતિથી આત્માને છોડાવનાર જ બને. હવૈ પછી આજથી જ,
આવાં સોદા કરવાની શુભ શરૂઆત આપણે કરીએ. ફાવશે ને ? ૨જી વસ્તુમાં નેજ ન રહી જાય તથા મકાન આદિમાં વિશીષથી ' વધુ પડતો કચરો ન છે, તેની વિશેષ કાળજી લેવી. કારણ કે, શ્રી ગયેલ નેજ તથા સાફ - સફાઈનાં અભાવે , કીડી- કંયવા- સંકૌડા આદિ તૈઈન્દ્રિય નજીવો તથા અન્ય વિકલેન્દ્રિય બસ જુવોની ઉત્પત્તિની
'ક્યતા વધે છે. - (૨૫) તમામ લના પ્રસંગોમાં જવાનું પ્રાવકોએ ટાળવું. કદાચ ન પૂછે
વું જ પડે તો પણt, હોરો-હોંશે અંદરર્થી રાજી થઈને તો ન જ જ્વાય. ત્યાં માબ વ્યવહાર ખાતર હાજરી આપવાં કદાચ જવું પડે તો પણ ત્યાનું જમવાનું તો ખવાય ટાળવું. કારણ કે, કેટરર્સનાં જમણમાં, જયણાનાં અભાવે, મોટા ભાગની વાનગીમાં અભયરૂપે હોય છે. ખાવાં અભક્ષ્ય પદાર્થો વાપરવાથી , મોટી સંખ્યામાં તેમાં ઉત્પન્ન થનારાં વિકલેન્દ્રિય આદિ મમ અવોની વિરાધના થાય છે. આવું જ્ઞાની ભગવંતો જણાવે છે. લનમાં જમણવારમાં રખાયેલ ૪ મિઠાઈ તથા ૩૨ પડવાનાદિની પ્રાંસા પણ સમજુ શ્રાવકો ન કરે , કારણ કે, આ અભય વા-મિઠાઈ. ફરસાણuદની પ્રશંસા કરનારને , તે વાનગીઓ બનાવવાં નિમિત્તે મોટા
પ્રમાણમાં થનારી બસ જીવોની વિરાધનાનો દંડ લાગી જાય છે. ૨૬) [ટલમાં -લારી ઉપર મળતાં ઢોસા- ઈડલી- મેંદુવડા -પીઝા-નાના
વગેરે પદાર્થો વાપરવાથી, તેમાં વપરાયેલ અણગળ પાણી, વાસી દહીં, બ્રકાદિ અનદ્ય પદાર્થોને લીધે થતી વિલેન્દ્રિય જીવોની વિરાધનાનોદંડ વાપરનારાંઓને પણ લાગે છે. તેથી રવાદ ખા1ર વપરાતાં
- આવાં પદાર્થો છોડી દેવાં.---- (૭) ખેતીવાડી કરવામાં મોટી જીવહિંસા થાય છે. આજનાં શ્રાવકો આ |વિરાધનામાં તirect તો નથી જોડાતાં, પરંતુ, વ્યારેક નાઝા માટે ગુજરાત
આદિમાં થાશે જ્યાનું થાય, ત્યારે રસ્તામાં આવતાં ખેતરો જોઈને, જે તે ગમી જાય બાવા વાણીથી તેની પ્રશંસા થાય, તો તે ખેતરમાં થયેલ લાખો-કરોડો મંકોડાદિ વિકલૅન્દ્રિય જીવોની વિરાધનાનો દંડ, ગમાડનાર અથવા પ્રશંસા કરનારને લાગી જાય છે. ખેતરમાં પાણી વગેરે છાંટવાથી, લાખોકિરીડોની સંખ્યામાં જુવોત્પત્તિ + વિરાધના થાય છે. ખેતરની જમીન ખેડાય છે ત્યારે પણ, જીવોની વિરાધના વિરોષ પ્રમાણમાં થાય છે. કપાસ-મગી
આદિનાં ખેતરોમાં પpt ઘણા પ્રમાણમાં આ જીવોની વિરાધના થાય છે. ૨૮) ગસ-ચૂલો આદિ શરૂ કરતાં પૂર્વે, દરેક વખતે પંજણીથી અવય
પંજી સૈવું. જેથી, હીંડી બાદ વિકલેન્દ્રિય જીવોની વિરાધનાથી બચી જ્વાય. તે સિવાય, ઘરમાં અલગ અલગ રૂમોમાં - સ્થળોમાં, ૧-૧ પૂણણી રખાયેલ હોય , તો ડીડી ખાદિ જીવોની વિરાધનાથી અટકવાં- બચવા માટે, અવારનવાર પંજણીનો સદુપયોગ થઈ શકે છે. ગેસ ફારૂ ક૨તાં પૂર્વે, જે પૂંજણીથી ન પંજાય, તો ખોરાઃ પ્રવાહી (દાળ, શાહ વગેરે) નાં ટીપાં નીચે પડવાને લીધે, ઢગલાબંધ ડીડીઓની વિરાધના થવાની સંભાવના છે. તેથી, રીમચૂલો ચાલું કરતાં પૂ, દરેક વખતે, પંજ- પ્રમાને પછી જ આગળ
વધવું: () ને વાક્ય બને તો, કોબીજનો વપરાશ શ્રાવકોએ ટાળવો. કારણ કે,
ભેજનું પ્રમાણ ડીબીજમાં વધારે હોવાથી તથા તેમાં પોલાણ પણ હીવાથી, ઘણીવાર વિકલૅન્દ્રિય જીવોની ઉત્પત્તિ તેમાં થતી જોવા મળે છે. તેથી માખ શિયાળામાં, અને ત્યારે પણ, એક - એક પાંદડું વ્યવસ્થિત ઘટું કરીને , અત્યંત કાળજીપૂર્વક સમારાય, તો જ વાપરી શકાય. આવું કરવું અઘરું હવાથી, | કોબીજનો ત્યાગ કરવો ઉચિત છે. ચોમાસામાં તો સંપૂર્ણ બાજીપાલો અe.ક્યરૂપે હોવાથી ઢીબીજ તો ન જ વાપરી શકાય,
રીંડોળા, ભીંડા વગેરે વનસ્પતિને , સીધે-સીધી કરી ડ્રેવીને જે સકારાય , તો તેમાં ઘણીવાર ઉત્પન્ન કરનાર ઈયળો વગેરે જીવી , જીવતે - જીવતાં કપાઈ જવાની શક્યતા છે. તેથી, આ વનસ્પતિની સમારતી વખતે, હાથમાં પકડીને ઉપરથી માત્ર સહેજ શેકો મારવો. ત્યારબાદ, બંને હાથપી વનસ્પતિનાં બે વિભાગ કરવાનાં, જેથી, વચ્ચે કોઈ ઈયળ વગેરે
»ད ད ད ༈ ད ད ད ད ད ད ད ད ད ད ད ད ད ཧ་ཧ་ཧ་ན་ཧཧཧཧཧ་
* ૮ ૮ ૦ ૮ ૦ ૮ ૮ : ૮ IIIIIIIIIIIIII
:
: :