________________
ب
ی بی
سی سی
کی دلیل
જમતી વખતે ખોરાકમાંડણિયાં નીચે ન ઢોળાય, નૈની-પુણકાળજી લેવી. ડીડીઓ સંયુર્ણિમ જીવ હોવાથી , ઘણીવાર તેમને ઉત્પન્ન થવા માટેનું અનુકૂળ વાતાવરણ મળતાં , તરત જ ઢગલાબંધ ડીડીબીની ઉત્પત્તિ થઈ જાય છે. તેથી, ખોરાકમાં કણિયાં જે વેરાયેલાં હોય, તોટૂંક સમયમાં ઢગલાબંધ ડીડીખોની ઉત્પત્તિ રાજ્ય હોવાથી , ચીકાશમીઠારાવાળાં પદાર્થોનાં કણિયાં નીચે ન ઢોળાય , તેની અવશ્ય કાળજી લેવી જોઈએ . પ્રભુનાં લોકોત્તર શાસનમાં , સંમૂર્ણિમ ડીડી વગેરેની (ઉત્પત્તિ ન થાય તેની કાળજી લેવી. - આ વધ્યાનું પ્રથમ પગથિયું છે. ઉત્પન થઈ ગયાં બાદ , તેમની વિરાધનાથી બચવું-- આ અવદયાનું બીજું પગથિયું છે. તેથી, આપણી બેકાળજીને લીધે,
ડીડીઓની ઉત્પત્તિ થઈ જાય - એ જ પ્રથમ કક્ષાની વિરાધના છે." - આપણાં અપ્રમાદ નીમિતે, જે ડીવીની ઉત્પત્તિ અઠ્ઠી જાય
1 તો ‘વિરાધનાથી બચવાની વાત જ ન આવે. | (૨) એક વાસણામાંથી બીજ વાસ@ામાં કોઈ ખાદ્યપદાર્થો
* ઉથલાવતી વખતે , કહિયાં નીચે ન તોળાય , તેની પૂર્ણ કાળજી લેવી. ' અથવા તો, જે વાસણમાં ઉથલાવવાનું હોય , તે વાસણને સીધે-સીધું જમીન પર રાખવાને બદલૈ, કોઈ મોટી થાળી કે પરાતમાં રાખીને પછી ઉથલાવવું. તેથી, ઉથલાવતી વખતે, કદાચ કોઈ કણિયાં છેવેરાય, તો જમીન પર ઢોળાવાનાં બદલે , નીચે રાખેલ થાળી કે પરાતમાં ahળાવાથી , તે નિમિત્તે કીડી આધીની ઉત્પત્તિ + * વિરાધનાની પરંપરા અટકી જાય છે. -
ચંપલ- બૂટ જોડાં પૉરખાંનો વપરાશ ઘટાડવાથી પણ ડીડી-મંકી- વાંદા આદિ જીવોની વિરાધનાથી બચી શકાય છે. 'અનાદિકાળથી આપણને આપણાં શરીર પ્રત્યેનો વધુ પડતો મોદ હોવાથી, ઉઘાડા પગે જ્યારે ચાહીએ ત્યારે પગમાં કોઈ હાંરો- કંચ - ખીલી - કંકરાદિ વાગી ન જાય, તેની Gળજી રાખવા માટે , બાપોઆપ નીચે જોઈને આપણે ચાલીએ છીએ. તેથી, રસ્તામાં રહેલ ૯ીડી વગેરે દિલ જીવોની દયા પણ આપોઆપ પળાઈ જાય છે. ચંપલ- બૂટ- પગરખાંના તળિયાં તો કોમળ ન હોવાથી, તેમની નીચે ખાવેલ વિકલેન્દ્રિય જીવન અભયદાન મળી ન દઉં, અને તમામે તમામ કચડાઈને મરી અથ.
לקסכככככככככככככבבבבבבב
નવારે, ઉઘાડે પગે ચાલતી વૈનાએ, કદાચ ભૂલથી પગની નીચે કોઈ જીવાત આવી જાય તો પણ , પગનાં તળિયાં જs કરતાં ઘણાં કૌમળ હોવાથી, પગ નીચે આવેલ, જીવાંતો બચી જવાની ઘણી કાવ્યતારહે છે. ચાલતી વખતે, ચંપલ બુટ આદતાં તળિયાં જમીનને પૂરેપૂરાં
ડાં હોવાથી , તેની નીચે આવેલ જીવાંતની વિરાધના થવાની શકાતવધી જાય છે. પરંતુ, ઉઘાડે પર ચાલતી વેળાએ, આપણાં પગનાં -- -- તળિયાં પૂરેપૂરાં જમીનને અડતાં ન હોવાથી , ભૂલથી પણ નીચે આવેલ જીવાંતી બચવાની શક્યતા વધી જાય છે. એટલે કે, ચાલતી વેળાએ, આપણાં પગનાં તળવાંનો આગળનો થોડો ભાગ તથા પાછળનો થોડનાણ જ માત્ર જમીનને અડે છે, પરંતુ વચ્ચેનો ૮૦ *, જેટલો નાગ તો - જમીનને અડતો ન હીવાથી , તેની નીચે આવેલ જીવાંત બચી. નચ છે. તે ઉપર્શત, ઉઘાડા પગે ચાલો ત્યારે , આપોઆપ નીચે જઈને ચાલવાનું કીવાથી, રસ્તામાં ચારે બાજુ ૨હેલ પિકાર આદિ અથવા કdrike આદિનાં પરિરરમાં જેલ , સ્ત્રીઓનાં બિભત્સ દ્રશ્યો જોવાને લીધે મનનાં પરિણામો મલિન થવાની રાવતા પણ અડી જાય છે. તેથી જ, દેવાય છે કે, ઉઘાડાં પગ નીચે જોઈને ચાલવાથી -
પગ પણ નધિ ખરડાય, જીવ પણ નવિ ડચડાય,
પગ પણ નવિ વિંધાય, મન પણ નધિ ખરડાય. --- મુંબઈમાં એવાં પણ શ્રાવક છે કે જેઓ જીવનભર માટે જોડાં ન 1 વાપરવાનો નિયમ લીધેલ છે. તે કદાચ તમારાં મારે રાગ ન બને તો, 'કમસેકમ દેરાસર- ઉપાશ્રય- બાયંબિલશાળા જતાં, ચંપક આદિનો
ત્યાં રાખો તો સારું. હ9)
વનસ્પતિ કમાન ખાદમાં ભેજને લીધે, પૌભાણામાં અમૂકપ્રકારની તૈઈન્દ્રિય ઈયળ ઉપન થાય છે. તેથી, વનસ્પતિ - શાકભાજી સમારવાનું તથા રાંધવાનું કામ શ્રાવિકા ભનોએ જાતે જ
ચણાપૂર્વક કરવું જોઈએ, માણસો- નોકરોનાં ભરીને આવાં કામ ન રાખવાથી, જીવતે જીવતી ઈયળો કપાઈ જવાની, રંધાઈ જવાની શાળતા હોય છે. સંઘના રસોડે જમણવારા પ્રસંગોમાં મોટાં પારો શાકભાજી - અનાજ આદિનું સફાઈ કાર્ય સંઘની બહેનો ભેગી થઈને કરે - એવાં સંઘો પ્રભુનાં શાસનમાં મારે પણ મળે છે. અંધેરી| ઈરલાનાં સુશ્રાવક દેવચંદભાઈ, સંઘના રસોડે જ્યારે માણસ પાસેથી
ર