________________
-
૨૪)
E
સહેજ દૂર, અવાવરું સ્થાનમાં ; જૂનાં લાકડામાં મૂકી દો. પરંતુ,~| તડકામાં અથવા લોકોની અવર- જ્વર થાય તેવાં સ્થાને ન
નાંખી દેવાય, • કપૂરની ગોટીનાં ટ્રાવણથી પોતું કરવામાં આવે, તો માંકડ દૂર થાય. " તષ્ક્રિયામાં ગાદલામાં 3 ભરાવતાં પહેલાં, તેમાં કપૂરની બે
ગોળીખો મૂકી દેવાથી પણ માંકડ થતાં નથી. -
22) 0 0 0 0 0 0 0 1 1
01 ઉધઈ વ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં આજુબાજુમાં બીટીપીનિશાની થઈ જાય છે. તેનાથી, ઉધઈનો ખ્યાલ આવી જાય છે. ----
પ્લાયવુડમાં ઉધઈ થવાની રાવ્યતા વધુ છે. સાગનાં લાકડામાં, 6થઈ જ૯દી થતી નથી. તેથી, જો રાળ બને તો , ફનીચર જરૂર પૂરતું જ કરાવવું અને પ્લાયવુડને બદલે સાગનાં લાકડાંનો ઉપયોગ કરવો. વળી, તેને રંગ છે વાર્નિશ કે પોલીસ મારવાથી , ઉધઈ થતી નથી. - -
-
પોતાને મારી નાંખવા માટે આર્યલ, જીવતે-જીવતાં પોતાનાં ચામઠાં " ઉતારવાં માટે આવેલ કસાઈ વગેરે ઉપર પણ , પંથકમુનિ , ગજસુકુમાબ
મન , વગેરે માપુરુષોએ , માત્ર ને માત્ર , વાત્સલ્ય અને કંરૂપનાવ - - જ વરસાવ્યો છે. અને બીજી બાજુ, માત્ર બે-ત્રણ ટીપાં લોહી
| મૂસી જનાર માંકડ- મચ્છ૨ માટે , આપણાં હૃદયમાં કરૂણા ભાવ કે છે કઠોર ભાવ ? શાંત ચિત્તે જરાં વિચારશો, તો ખ્યાલ આવશે કે,
મુશાસનનાં મહાપુરુષોને શરમાવે એવાં આપણાં માથાર - વિચારો, | વર્તમાનમાં રહેલાં છે.
(પ) કબાટમાં ભરેલાં પુસ્તકો, ઘોડાં - થોડાં સમયે, બહાર કાઢીને ," -
બરોકાટ જોતાં રહેવું પુસ્તકો તથા કબાટની સા- સદ્દાઈ જયણાપૂર્વક | દરવી. જેથી, ઉધઈ વરે જીવોની ઉત્પત્તિ જ ન થાય. પુસ્તકોનાં ---- | કબાટમાં, ઘોડાવજ કે ડામરની ગોળી જેવા પદાર્થો, થોડાં થોડાં અંતરે,
મૂકતાં રહેવાથી પણ , તેની ઉત્પતિ થતી નથી. કપડાંનાં કબાટમાં પણ, - ડામરની ગોળી જેવી ચીજનો ઉપયોગ કરવાથી, કપડાંમાં જીવાત પડતી નથી.
IIIIIIIIIIIIIIIIIIIIII 'PPPPPPPPPPP T 111111૧૧૧૧૧
૮િ ૮ ૯ ૦ ૮ ૮ ૮ ૮
(૧) પુસ્તક , ફર્નચર હૈ દિવાલ ઉપર ઉધઈ થઈ જાય તો, તે જીવોને
ખૂબ જયણાપૂર્વક, ત્યાંથી લઈને , દૂર કોઈ વૃક્ષમાં મૂકી દેવાં. જે જગ્યા પર ઉધઈ હતી, તે જગ્યા સંપૂર્ણ જીવાંત-રહિત થઈ ગઈ છે - એવી સંપૂર્ણ
ખાતરી કર્યા બાદ, તે જગ્યા પર , કેરોસીન નીતરતું પોતું કેરવી દેવું{ તો ફરીથી ઉધઈ આવશે નહીં. -
(પ
છf “ઉધઈ એક સૂમ જીવાત છે. તે અવાવરુ જમીનમાં, દિવાલો પર, - ૧
નજરમાં તથા પુસ્તકો અને કાગળમાં થાય છે. એકવાર ઉધઈ થયાં પછી, તેની ઉત્પત્તિ ખૂબ જ વધી જાય છે અને તેનું ક્ષેત્ર ઝડપથી બહુ વિસ્તાર પામે છે. ઉધઈ તો, ફનીચર- લાકડાં તથા કાગળને કોતરી ખાય છે. દિવાલને પણ કોતરી ખાય છે અને મકાનને જર્જરિત બનાવી દે છે. આ રીતે, “ ઉધઈ ” નામની આ તેઈદ્રિય જીવાંતને સૌ પ્રથમ - ઓળખતાં શીખો. ત્યારબાદ જ, તેની વિરાધનાથી બચવાનાં પ્રયત્નો { થઈ શકે. ઉધઈ” નો ખ્યાલ જ ન હોય, તો તેની જયણા કઈ રીતે પાળી રાઠારો ?
ગયું છે ચૂનાથી મકાન ધોવડાવવાથી ઉધઈ પતી નથી. બીબરની--- લીંપણવાળી દિવાલમાં ઉધઈ થતી નથી. કબાટમાં મીઠું ભભરાવવાથી ઉધઈ થતી અટકે છે. -
૪) ઉધઈ ગયાં. પહેલાં કે થથાં પછી, ક્યારેય પણ પેસ્ટ ધ્રોલ ન 1કરાવવું. પેસ્ટ કંટ્રોલ કરાવવાથી ઢગલાબંધ ઉધઈ તથા અન્ય ઘણી
જીવાંતો પણ , એક સાથે, નાશ પામે છે. પેસ્ટ કંટ્રોલ અત્યંત હિંસક { પ્રયોગ છે. સેકડો હજારો નિર્દોષ જીવીને, દવા-કેમિકલ્સ છાંટીને એક સાથે મોતને ઘાટ ઉતારી દેવા, તે ભયંક૨ કલાની ક્રૂરતા છે.
(પ) ઘઉં-ચોખા- વગેરે ધાન્ય અને કઠોળમાં ઈથળ- ધનેરાં વગેરે જાત
જાતનાં કીડાં થઈ જાય છે. અનાજને રાખમાં રગદોળીને, ડબ્બામાં મરવાણી , તે અનાજ સડતું નથી. તેમાં ધનેડાં વગેરે કીsi થતાં નથી. અનાજ સડી જાય, તો તેમાં પુષ્કળ જીવાંત પડી જાય છે. કઠોળમાં - પીરાણ કરીને, તેમાં જીવાંત ભરાઈ જાય છે. ચોમાસાની wતુમાં , આખા | કઠોળમાં , પુષ્કળ જીવાંત થવાની સંભાવના રહે છે. તેથી, ચોમાસામાં , મગ સિવાયનાં કોઈ આખા કઠોળ ન ચાલે, ન વપરાય, અનાજ,