Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 127
________________ - ૨૪) E સહેજ દૂર, અવાવરું સ્થાનમાં ; જૂનાં લાકડામાં મૂકી દો. પરંતુ,~| તડકામાં અથવા લોકોની અવર- જ્વર થાય તેવાં સ્થાને ન નાંખી દેવાય, • કપૂરની ગોટીનાં ટ્રાવણથી પોતું કરવામાં આવે, તો માંકડ દૂર થાય. " તષ્ક્રિયામાં ગાદલામાં 3 ભરાવતાં પહેલાં, તેમાં કપૂરની બે ગોળીખો મૂકી દેવાથી પણ માંકડ થતાં નથી. - 22) 0 0 0 0 0 0 0 1 1 01 ઉધઈ વ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં આજુબાજુમાં બીટીપીનિશાની થઈ જાય છે. તેનાથી, ઉધઈનો ખ્યાલ આવી જાય છે. ---- પ્લાયવુડમાં ઉધઈ થવાની રાવ્યતા વધુ છે. સાગનાં લાકડામાં, 6થઈ જ૯દી થતી નથી. તેથી, જો રાળ બને તો , ફનીચર જરૂર પૂરતું જ કરાવવું અને પ્લાયવુડને બદલે સાગનાં લાકડાંનો ઉપયોગ કરવો. વળી, તેને રંગ છે વાર્નિશ કે પોલીસ મારવાથી , ઉધઈ થતી નથી. - - - પોતાને મારી નાંખવા માટે આર્યલ, જીવતે-જીવતાં પોતાનાં ચામઠાં " ઉતારવાં માટે આવેલ કસાઈ વગેરે ઉપર પણ , પંથકમુનિ , ગજસુકુમાબ મન , વગેરે માપુરુષોએ , માત્ર ને માત્ર , વાત્સલ્ય અને કંરૂપનાવ - - જ વરસાવ્યો છે. અને બીજી બાજુ, માત્ર બે-ત્રણ ટીપાં લોહી | મૂસી જનાર માંકડ- મચ્છ૨ માટે , આપણાં હૃદયમાં કરૂણા ભાવ કે છે કઠોર ભાવ ? શાંત ચિત્તે જરાં વિચારશો, તો ખ્યાલ આવશે કે, મુશાસનનાં મહાપુરુષોને શરમાવે એવાં આપણાં માથાર - વિચારો, | વર્તમાનમાં રહેલાં છે. (પ) કબાટમાં ભરેલાં પુસ્તકો, ઘોડાં - થોડાં સમયે, બહાર કાઢીને ," - બરોકાટ જોતાં રહેવું પુસ્તકો તથા કબાટની સા- સદ્દાઈ જયણાપૂર્વક | દરવી. જેથી, ઉધઈ વરે જીવોની ઉત્પત્તિ જ ન થાય. પુસ્તકોનાં ---- | કબાટમાં, ઘોડાવજ કે ડામરની ગોળી જેવા પદાર્થો, થોડાં થોડાં અંતરે, મૂકતાં રહેવાથી પણ , તેની ઉત્પતિ થતી નથી. કપડાંનાં કબાટમાં પણ, - ડામરની ગોળી જેવી ચીજનો ઉપયોગ કરવાથી, કપડાંમાં જીવાત પડતી નથી. IIIIIIIIIIIIIIIIIIIIII 'PPPPPPPPPPP T 111111૧૧૧૧૧ ૮િ ૮ ૯ ૦ ૮ ૮ ૮ ૮ (૧) પુસ્તક , ફર્નચર હૈ દિવાલ ઉપર ઉધઈ થઈ જાય તો, તે જીવોને ખૂબ જયણાપૂર્વક, ત્યાંથી લઈને , દૂર કોઈ વૃક્ષમાં મૂકી દેવાં. જે જગ્યા પર ઉધઈ હતી, તે જગ્યા સંપૂર્ણ જીવાંત-રહિત થઈ ગઈ છે - એવી સંપૂર્ણ ખાતરી કર્યા બાદ, તે જગ્યા પર , કેરોસીન નીતરતું પોતું કેરવી દેવું{ તો ફરીથી ઉધઈ આવશે નહીં. - (પ છf “ઉધઈ એક સૂમ જીવાત છે. તે અવાવરુ જમીનમાં, દિવાલો પર, - ૧ નજરમાં તથા પુસ્તકો અને કાગળમાં થાય છે. એકવાર ઉધઈ થયાં પછી, તેની ઉત્પત્તિ ખૂબ જ વધી જાય છે અને તેનું ક્ષેત્ર ઝડપથી બહુ વિસ્તાર પામે છે. ઉધઈ તો, ફનીચર- લાકડાં તથા કાગળને કોતરી ખાય છે. દિવાલને પણ કોતરી ખાય છે અને મકાનને જર્જરિત બનાવી દે છે. આ રીતે, “ ઉધઈ ” નામની આ તેઈદ્રિય જીવાંતને સૌ પ્રથમ - ઓળખતાં શીખો. ત્યારબાદ જ, તેની વિરાધનાથી બચવાનાં પ્રયત્નો { થઈ શકે. ઉધઈ” નો ખ્યાલ જ ન હોય, તો તેની જયણા કઈ રીતે પાળી રાઠારો ? ગયું છે ચૂનાથી મકાન ધોવડાવવાથી ઉધઈ પતી નથી. બીબરની--- લીંપણવાળી દિવાલમાં ઉધઈ થતી નથી. કબાટમાં મીઠું ભભરાવવાથી ઉધઈ થતી અટકે છે. - ૪) ઉધઈ ગયાં. પહેલાં કે થથાં પછી, ક્યારેય પણ પેસ્ટ ધ્રોલ ન 1કરાવવું. પેસ્ટ કંટ્રોલ કરાવવાથી ઢગલાબંધ ઉધઈ તથા અન્ય ઘણી જીવાંતો પણ , એક સાથે, નાશ પામે છે. પેસ્ટ કંટ્રોલ અત્યંત હિંસક { પ્રયોગ છે. સેકડો હજારો નિર્દોષ જીવીને, દવા-કેમિકલ્સ છાંટીને એક સાથે મોતને ઘાટ ઉતારી દેવા, તે ભયંક૨ કલાની ક્રૂરતા છે. (પ) ઘઉં-ચોખા- વગેરે ધાન્ય અને કઠોળમાં ઈથળ- ધનેરાં વગેરે જાત જાતનાં કીડાં થઈ જાય છે. અનાજને રાખમાં રગદોળીને, ડબ્બામાં મરવાણી , તે અનાજ સડતું નથી. તેમાં ધનેડાં વગેરે કીsi થતાં નથી. અનાજ સડી જાય, તો તેમાં પુષ્કળ જીવાંત પડી જાય છે. કઠોળમાં - પીરાણ કરીને, તેમાં જીવાંત ભરાઈ જાય છે. ચોમાસાની wતુમાં , આખા | કઠોળમાં , પુષ્કળ જીવાંત થવાની સંભાવના રહે છે. તેથી, ચોમાસામાં , મગ સિવાયનાં કોઈ આખા કઠોળ ન ચાલે, ન વપરાય, અનાજ,

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198