________________
. . . . . . .
- સાધારણ વજાપતિડાયમાં રહેલાં અનંતા નિર્દોષ જીવોની
વિરાધનાથી બચવા માટેનાં સરળ ઉપાયો : ( પેટ ભરવા માટે, વનસ્પતિની વિરાધના ૭૨વી પડે છે, તે
આપણી કમનસીબી છે. પરંતુ, જો પ્રત્યેક વનસ્પતિની વિરાધના1કરવા માત્રથી આપણાં પેટનો ખાડો ભરાઈ શકે છે, તો પછી, | અનંતકાય - કંદમૂળાદિનાં વપરાશથી , અનંત જીવોની હિંસામાં જોડાઈને,
પેટનો ખાડો ભરવાની જરૂર શું છે? તેથી, બટેટાં- ડુંગળી-લસણ1 ગાજર- શક્કરિયાં - મૂળાં વગેરે જમીનમાં થનારાં જમનકંદ કે કંદમૂળનો કાયમ માટેનો ત્યાગ , શ્રાવકોનાં જીવનમાં હોવો જરૂરી છે. | બટેટાં- ડુંગળી-લસણમૂળાં - ૨૬ - લીલી હળદર - ૨ાાળું- ગાજરકમળ ખામલી - ફણગાં ફૂટેલાં કઠોળ (Sprouts) - ગરમર વગેરે નોસમાવેરા ૩૨ પ્રકારનાં અનંતકાથમાં થતો હોવાથી , તે વજર્ય -- ત્યાક્યુ છે. જે ખાવાથી આપણી બાદ વિકારી- તામસી અને જsબને છે, એવાં અનર્થ અનંતકાય તો કઈ રીતે વાપરી શકાય ? ખાનારને ધર્મ વિરુ વિચારો આવે છે. તેમ જ, અનંતકાય ભક્ષણ તો નરકનું ખાઘવ દ્વાર પણ છે જ. એટલે કે, કંદમૂળાદિ સાધારણ વનસ્પતિકાયનાં અનંતા જીવોની વિરાધના કરનારને નરક ગતિનાં મહેમાન ઘવું પડે છે. તેથી, શ્રાવકોએ માખ ઘરમાં નહીં, પરંતુ, ઘરની બહાર પણ , કાયમ માટે , કંદમૂળાદ અત્રણ પદાર્થોનો ત્યાગ કરવો જ જોઈએ. ખાનારાંઓનાં ક્ષયનાં પરિણામો કઠોર નિદ્ભર બને છે. 5 મૂળો કંદમૂળ છે અને એની ઉપરનાં પબ, મોગરાં, દાંડાં, અને 1મોશનાં બીજ, - એ ચારેય પ્રત્યેક વનસ્પતિકાય છે, છતાંય , તેમાં ઘણાં પ્રસ વો હોવાથી તથા મૂળ સાથે સંલગ્ન હીવાથી , મૂળાંનાં રે પાંચેય અંગ અભય છે. તેથી, મૂળાંનાં પાંચેય અંગીનો ,
શ્રાવકોએ ત્યાગ કરવો. ( લીલા પાંચ વર્ષની હોય છે. વરસાદનાં કારણો છે પાણીનાં
કાણો , રસ્તામાં - કમ્પાઉન્ડમાં ભીંતો ઉપર વગેરેમાં લીલા અને કાળા વર્ણની લીલ થઈ જાય છે. આ લીલમાં પણ, અનંતા જુવો– રહેલાં હોય છે. ચોમાસા જેવી ભેજવાળી સિઝનમાં , ઘરમાં ખાવવાજવાનાં રસ્તામાં બિલ્ડીંગનાં કમ્પાઉન્ડમાં કે અન્યત્ર , લીલ ન થઈ
,
૮ * * * * * T TT TT T 1 1 1 HHELLEEEEEEEEEEEEEEEEEEEEEE
- નાથ, તેની કાળજી રે, વરસાદ આવે તે પબ જ લઈ નેવી નેઈએ.
કારણ કે, ચોમાસાનો વરસાદ એકવાર શરૂ થઈ ગયા બાદ, સતત ને સતત ભીના રહેવાને લીધે, પઈ ગયેલ બીલથી બચવા માટેનાં યોગ્ય ઉપાયો કરી ન શકાય. લીલ થઈ ગયાં બાદ, તેનાં ઉપર પણ પણ ન મૂકાય છે તેની ના પણ ન કરાય, તેને અઠવા મામગી,પણ , અનંતા જીવોની વિરાધના થઈ જાય
- | આ વિરાધનાથી બચવા માટે, સમજુ વિવેકી શ્રાવકો, તો , વરસાદશરૂ થયા ર્વે , ઘરની બાર કમ્પાઉન્ડમાં , આવવાં - જવાના રસ્તા ઉપર, ડામરનો કે કલરતાં ઓઈલ પેઈન્ટનો પટ્ટો કરી દેવો જોઈએ. ડામર અથવા ઓઈલ પેઈન્ટ ગરમ હોવાથી, લીલની ઉત્પત્તિ જ‘થવા ન દે. આ કાળજી જો ન રખાય, તો ઘરમાં રહેલાં તમામ સદસ્યો, તથા બિલ્ડીંગનાં તમામ મેમ્બરો, જેટલી- જેટલી વાર કંપાઉડમાંથી પસાર થાય, તેટલી તેટલી વાર, હકીલ ઉપર પગ - આવવાને કારણt , અનંતા જીવોની વિરાધના થાય છે. એ ઉપરાંતમાં, કમ્પાઉન્ડમાં થઈ ગયેલ લીલવાનાં બિલ્ડીંગનાં ઘરોમાં તી, પૂ. સાધુસાધ્વીજી ભગવંતો , ગોચરી-પાણી વહીરવાં ન આવી શકવાથી , ત્યાં રહેલ શ્રાવકોએ સુપાખ દાનનાં ઉત્તમ લાભથી પણ વંચિત રહેવું પડે છે. સફેદ ઓઈલ પેઈન્ટનો પટ્ટો એક્લો મારવાથી ન ચાલે. ડારણા છે, મુંબઈનાં ધોધમાર - મુકાળધાર વરસાદમાં તો, મરાયેલ સફેદ પટ્ટો, ૨-જ દિવસમાં જ નીકળી જાય. આ રંગ, લાંબો સમય સુધી વરસાદમાં પણ રડી છે, તે માટે ઓઈલ પેઈન્ટની સાથે અમુક ચીકારાવાળાં ડેમિકલ પદાર્થો ભેળવ્યાં બાદ, જે પટ્ટો મરાય, તો ભારે વરસાદમાં પણ, પટ્ટો ન નીકળે. માબ ચાલવાં માટે ઉપયોગી થાય, તેવો ૨ ફૂટની જાડાઈવાળો સફેદ પટ્ટો ન ડરવો, પરંતુ, તમારાં સ્કૂટર, ગાડી આદિ વાનો પણ સહેલાઈથી પસાર થઈ શકે અને છતાંય લીલની વિરાધના ન થાય, તેવો પફો કમ્પાઉન્ડમાં મરાવવાનો હોય. - 'લીલ-નિગોદમાં અનંતા જીવો હોવાથી, આ મોટી હિંસાથી બચવાં માટે દરેક સ્પોએ અવરય પ્રયત્ન કરવો જ જોઈ એ. જીવદયાનાં ખાતામાં કદાથ ૨૫-૫૦ લાખની રકમ લખાવવાથી જે લાભ મળે, તેનાં કરતાં પણ, સમયસર- કાળજીપૂર્વક , સફેદ પટ્ટો ચોમામાં પૂર્વે મરાવીને , ઘર તથા બિલ્ડીંગનાં તમામ સદસ્યોને અનંતકાયની
eeeee