________________
2 2 2 2 )
ILLLLLL
:
- (૧) ઘોલવડાં-છવડા, દિદળ અભય : જેમાંથી તેલ ન નીકળે ,
| બે સરખી ફાડ થાય અને ઝાડનાં ફળરૂપ ન હોમ , તે હિંદળ 1 કઠોળનો , ડાયાં દૂધ + દહી+ છાશ સાથે સંયોગ થવાથી તુરંત બેઈન્દ્રિય જુવો ઉત્પન્ન થાય છે. જીવહિંસાની સાથે સાથે શરીરનું આરોગ્ય પણ બગડે છે. . દ્વિદળ ને પ્રભુ તો ‘અભણ' રૂપે કહે છે. મા-મદ- અડદ-ચણા - તુવેર- વાલ- ધોળા - કુમરીયાં - મસૂર - વાલોર૬ળથી- વટાણાં - લાંગ - મેથી- લીલવાં - ગુવાર તથા તે કદોળનાંલીલાં- સૂકાં પાંદડાં , ભાજી, તથા લોટ - દાળ અને તેની તમામ બનાવટો વગેરે દ્વિદળ' ગણાય છે. મેથીનો સાંભાર, મેથીનાં અથાણti , તમામ ઘળો, મેથીથી વઘારેબી કઢી, સેવ, ગાંઠિયા , +ખમg aોકળાં, પાપડ, બુંદી , વડાં , ભજુથાં વગેરે સાથે ડાચાં દૂધ - -
હીં કે છારાનો યોગ થતાં “અભયથાય છે. શ્રીખંડ- દહી- છારા સાથે કઠોળવાળું ભોજન લેવાય નહીં. દૂધ-દહીં-છાશને સારી રીતે બરાબર ગરમ કર્યા પછી , તે ઠંડી થયેલ વસ્તુ સાથે, કઠોળની ચીજો જે વપરાય , તો દ્વિદળનો દોષ નથી. કોઈપણ ભોજન જમતી વખતે, “દ્વિદળ' ન થાય, તેની ખાસ કાળજી રાખવી. બહારનાં દહીંવડા તો, કાચા દહીંના હોવાથી , અર્થ છે. એજ રીતે ઈડલી, -aોસા, માંડવી, દહીવડા વોરે હોટેલ આદિ સ્થળો પર અથવા લગ્ન આદિ બહારના પ્રસંગોમાં બનેલ હોય, તે બધામાં, ઢિાળથવાની પૂર્વ સંભાવના હોવાથી, વપરાય નહી. કારણ કે, બહાર બનેલા આ બધી ફરસાણોમાં , અડદ આદિનો લોટ હોવાથી , કાથાં હીં- બશ આદિ સાથે મિશ્રણ થતાંની સાથે જ, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થઈ જ્યાથી, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની વિરાધના થાય છે.
ઘરમાં પણ બનેલ આ ફરસાણો તો જ વાપરી શકાય, જો બનાવતી તે વખતે, કાચાં રહીને પૂરેપૂરું વ્યવસ્થિત ઉકાળીને પછી જ, તેમાં ચણા, અડદ આદિ દુઠોળ નંખાય. દહીં- છારાને થોડું ઘણું નવસ૬ | ઉદાળવા માખવી. ન ચાલે. પરંતુ, ઉડાળેલાં પાણીની જેમ, પૂરેપૂરું વ્યવસ્થિત ઉડાવ્યાં બાદ જ, તેમાં લોટ આદિ નાંખી શકાય. ઘણીવાર તો દહીને વધારે ઉકાળવા જતાં, તેમાં ફોદાં- ફોદાં રાઈ જવાની સંભાવના હોવાથી , ને કાચાં દહીં- છારામાં, ચોખાનો થોડો લોટ અથવા બાજરાનો થોડો લોટ અથવા થોડું મીઠું નાખીને,
IMALI
PPP PPT | 1111111911)))))))))))
सतत हलायतां रानीने कोडागंयामा माये, तोहींटी नपाઅથવા ci- ફૂદ થઈ જવાની ફરિયાદ ન રહે. જામી ગયેલાં દક્ષીને ભાંગ્યા વગર ને કૂકરમાં રાખીને માત્ર એક સીટી અપાઈ જાય, તો પણ પછી તે હીરની સાથે અન્ય કઠોળ આદિ ખુશીથી વાપરી શકાય, અને દહીંમાં દાં- ફોદાં પણા ન થાય, દ્રૌઈ વિરાધના પણ ન થાય, દહીંનો યાદ પણ ન બગાડે. ટૂંકમાં, ચૂલા - સ ઉપ૨, ખુડખુડ અવાજ આવે-- ત્યાં સુધી અથવા ઉભરો આવે ત્યાં સુધી, સખત ગરમ કરેલ દૂધ, ફ્રી કે છાશ હોય, તો કોઈ ચિંતા જ નથી. પરંતુ, સામાન્ય ગરમ કરેલ હોય, તો ન ચાલે. તેથી, દ્વિદળનો દોષ ન લાગે તે માટે, પૂરેપૂરી
કાળજી- સંભાળ રાખવી. (૧પ) રાઈ- સરસવ તબ- સાંગાની મારવાડી શા) - બાજરી- જ્યાર થોરને
દ્વિદળ કહેવાય કે નહીં ? શા માટે ? દ્વિદળ (વિદળ) એટલે સામાન્ય રીતે જેને આપણે ડહોળ-ધાન્ય કરીછીએ, તે દરેકને દ્વિદળ' તરીકે કટ્ટેવાય. | દ્વિદળની સામાન્ય વ્યાખ્યા (1) માંથી તેલ ન નીકળે , ને - ઝાડનાં ફળરૂપ ન હોય , તઈ જેની બે સરખી ફાડ થાય , તે દ્વિદળ ગણાય.
-- રાઈ, સરસવ, તલ વગેરેમાંથી તેલ નીકળે છે, માટે તે દ્વિદળ ન ગણાય , સાંટાળી ઝાડનાં ફળરૂપ હોવાથી તે હિંદળ ન ગણાય. 'બાજરી, ખ્યા વગેરે ઝાડનાં ફળરૂપે નથી અને તેમાંથી તૈલ પટ્ટા નીકળતું
નથી, છતાં તેની બે ફાડ થતી ન હોવાથી, દ્વિદળ ન ગણાય. (૧૪) આજે બનેલાં દહીંના વેપલાં આ + આવતીકાલે , એમ બે વસ
માટે વાપરી શકાય. પરંતુ, ત્યારબાદ તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિની સંભાવના હોવાથી , બે દિવસથી વધારે ન ચલાવવા, તે પૂર્વે, વપરાઈ જાય તેવી કાળજી રાખવી. વધ્યાં હોય તો, અનુકંપાદાન કરીરાકાય અથવા તાવડે રોકીને તે થેપલાંનાં ખાખશે જે બનાવી દેવાય, • તો પણ ચાલી શકે. કારણ કે, બે દિવસ પસાર થતાં, તે ઘેપલાંઓમાં
અસંખ્ય બેઈન્દ્રિય જુવો (કસ ) ની ઉત્પત્તિ - વિરાધના થાય છે. (૧) દ્વિદળની વિરાધનાથી બચવા માટે , જે શક્ય બને તો, ડાચાં દહી
છાશ ખાદિ વાપરવાનું શ્રાવઠો ટાળી શકે. જો વાપરવું જ હોય, તો જેની સાથે દ્વિદળ ઘવાની શાતા હોય, એવી વસ્તુઓની સાથે નહી’ વાપરવું. પરંતુ, અલગથી ૪, મોટું ચોખ્ખું કર્યા બાદ, થોડી વાર પછી બીજા
E