________________
3] ઘણા મહિનાઓ (૪માસtruસ) પછી અમણ બાતાં પદાર્થો
કેટલાંક પદાર્થોનું નેચરલ સ્વરૂપ જ એવું હોય છે કે તે 11 માસ / ૮ માસ પર્વત પણ ચાલી શકે છે. કેટલાંક પદાર્થોને તૈયાર કરવાની પદ્ધતિ એટલી જોરદાર હોય છે કે તે પદાર્થો પણ લાંબો સમય સુધી ચાલી શકતાં હોય છે. દા.તઃ વડી , પાપડ, ખીચીયાં , અથાણાં વગેરે .
એક્સપાયરી ડેટ ક્યારે ? કાળ કેટલો
मियाधी मेमने “यलित रस उपाय चमा यमितरसपाणां पार्यो અબક્ય બનવાથી, તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવો તથા લીલ-ગ(અનંતકાય નિગી) ની ઉત્પત્તિ અને વિરાધના થાય છે તથા આરોશને પણ નુકસાન કરે છે. ઘણી વાર ખાવા પદાર્થોનાં વપરાશાથી ફૂડ પોઈઝન કડાં - ઉલ્ટી વોરે પણ થાય છે. તેથી ચલિત રસવાળાં પદાર્થોનો અવાય ત્યાગ કરવો.
ડાતક મૂદ ૫ થી ફાગણ સુદ ૧૪ ધી
વપરાય તેવાં - પદાર્થો
ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧પ થી અષાઢ સુદ જસુધી કારતક સુદ ૧૪ સુધી વપરાય તેવાં વપરાય તેથી
પદાર્થો-- પદાર્થો
રતક સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ સુધી ૮ માસ યાને તેવાં કાર્યો
આનણ" પછી ચાશ પદાથોમ
. . . . ૮ ૮ ૮ ૮ : : : : LUIIIIIIIIIIIIIIIIIIINO
ecceeeeeeeeee
PPPP PPT T TT ) ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
ciu
.
કેરી
ભાજપાલો
રાયા; વગેરે
કોથમીર પત્તરવેલનાં પાન ખજુર, ખારેક, તલ, ટોપરું. બદામ, કાજુ, ચાલી, પિસ્તા, અખરોટ, જરHલુ, વીરે સૂકા મેવા
બદામ, ટોપરું, આખી બદામ પિસ્તા, આખું ટોપરુ,
ઓસાયેલાં તલ, (કાછી પૂર્વકનું) તાજી-ગુવારળી ને દિવસે આદિની સૂક્વણી, ફોકાય તે જ (મતાંતરે ખજૂર, દિવસે વાપરી ખારેક સિવાયનો શકાય, મેવો ન મુ ૧૪ પછી અનધ્ય રાયો છે)
વડી, પાપડ, કે ખીચીયાં, સારેવડાં, બીબડાં, મૂકવણી
હન ચલિત રસવાળા પદાર્થો દ્રારા થતી અસંખ્ય બેઈન્દ્રિય જીવોની
1 ધિરાધનાથી બચવા માટેના ઉપાયો : (પ) પુરમાના લાડું બનાવતાં પૂર્વે, મુર્ખ બનાવવા માટે , મુઠીયા
બનાવવામાં આવે છે. મુઠીયાં ને બરાબર તળાયાં ન હોય, તો અંદર પાણીનો બેજ રહી જાય છે. ખાવાં ભેજવાળાં મુઠીયાં ભાંગીને કરેલચૂરમાનાં લાડું, બીજે જ દિવસે, અભણ્ય બને છે. માટે, ખ્યાલ રાખવું જરૂરી છે. બરાબર તળ્યાં હોય તો પણ, અંદરથી નરમ રહી જવાની | શક્યતા છે. માટે, મુઠીયાં ભાંગી, શેકીને, પછી ધી ભેળવાય, તો બીજે
દિવસે પણ ખપે. મુઢીયાંના ભૂકાને શેકીને કરેલ લાવું, બરફી ચુરમું - ચાલે. ખસખસ, તો ખબ રૂપે હોવાથી, તે યુનાનાં બા વીરેમાં
નાંખવી નr. (૫) જલેબી બનાવવા માટે, રાત્રે જ આથો નાંખી દેવામાં આવે છે.
'આ આઘો રાતવાસી થતો હોવાથી, સવારે તેની નૈબી થાળી ન શકે. -- તેને બદલે, રામે આદધો નાંખ્યા વિના બનતી ‘અમરતી ચાલી શકે છે. જૌબીનો આટલો સવારે નાંખે, તો જલેબી ચાલી શકે છે. પણ રસોઈયા તો કાળી રાત્રે કામ પતાવી દે છે. જલેબીમાં , બીજે દિવસે, અસંખ્ય
અસંખ્ય હોઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ તથા વિરાધના થઈ જાય છે. - - (૧) દૂધનો માવો પણ, બીજે દિવસે, વાસી થાય છે. માટે, બારનો
આવો તો ચાલી રહે જ નહીં. ઘરે બનાવેલ માવો જે બીર્જા દિવસે રાખવો હોય, તો તેને ઘીમાં શેક્રીને લાલ બનાવવો જોઈએ. આવો બાલ માવો અભય બનતો નથી. જો માવો ઘીમાં રોકીને લાલ કડક બનાવ્યો હોય અથવા દૂધમાં ખાંડ નાંખીને ચૂલે હલાવતાં - દુલાવતાં પેંડા બનાવ્યાં હોય અથવા દૂધને ફાડીને, ચૂલા ઉપર જ ખાંડ ભેળવીને પૈકા કે માવાની
ટ્વે, થલત રસની સમજણ મેળવ્યાં બાદ, આ વિરાધનાથી કઈ રીતે બચાચ , તે આપણો સમજુર. કારણ કે, ચલિત રસવાળાં પદાર્થોમાં , અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ તથા વિરાધના થાય છે. ખાદ્ય પદાર્થોની ટકવા માટે[ સમય મર્યાદા પૂર્ણ થતાં, તે પદાર્થો બગડવા માંડે છે, તેમનાં વર્ણ, ગંધ, સ્વાદ વગેરે બદલાઈ