________________
(૨૧)
થતાં પૂર્વે જે ખાખરાંની જેમ રોકીને ડ્રાય કરી લેવામાં આવે, તો આ શેપલાં ફરી આગળ ૧૫ દિવસ ચાલી શકે છે. હા , ૧૫ દિવસ પૂરાં થતાં પૂર્વે, આ થેપલાંનો ભૂકો કરીને , વધારીને,
ને ચેવડો બનાવી દેવાય, તો એ ફરી પાછાં ૧૫ દિવસ ચાલી શકે. - આમ કુલ ૩૬ દિવસ સુધી , દહીની મર્યાદાને લંબાવી શકાય છે. - 'પણ, તમે આવો ધંધો કરતાં નહીં , અનુકંપાદાનનો લાભ મેળવીને જલ્દીથી ફેંસલો કરી દેને.
काम पिस पूर्ण घतां पूर्य, शेडेला येपनांना झोडपीने, 1 વઘારીને , ચેવડો બનાવ્યો . આ ચેવડો બીજું ૧૫ દિવસ સુધી ચાલે.
ITI
ખાસ નોંધ હીનો કાળ ૬ પ્રદુરનો સેનાપ્રમમાં કહેવાયો છે. પણ તે સવારે
1 મેળવ્યું હોય, તે હિસાબે ૧૬ પ્રહર ગાયાં છે. જે સાંજે મેળવ્યું | હોય તો, ૧૨ પ્રકર જ ગણવાનાં.
પ્રશ્ન : ' દહીંની બતાવેલ આ કાળમર્યાદા , સરળ ભાષામાં અમને શાંત
- સાથે સમજાવો ! જવાબ: દહી’ની કાળમર્યાદા ધ્યાનમાં આવે તે માટે, ચાર્ટ ઢાાં નીચે
મુજબ સમજવું : (9 સોમવારે દહીં મેળવ્યું : 1 y૬૨ (૧ર કલાક) સોમવારનો પહેલો ' દિવસ પસાર થયો . ૪ પ્ર૬૨ (૧૨ કલાક) સોમવારની પહેલી
રાત પસાર થઈ. આમ સોમવારનાં કુલ ૪+૪ = ૮ પ્રહર * ૨૪ ક્લાક > વે, તે જ દહીં, મંગળવારે આખો દિવસ ચાલે = ૪ પ્રફર 1 મંગળવારની (બીજી) રાત પણ પસાર થઈ = ૪ પ્ર૬ર
આમ કુલ ૮૧ ૮ ૧૬ પ્ર૬૨ * ૧૮ કલાક દહીંનો કાળ કહેવાયો છે. | તેજ રીતે છાશ અને ઘેપલાંનો પણ ૧૬ - ૧૬ પ્રહરનો કાળ છે.
જે દિવસે બને, તે દિવસના પ્રહરી ગણી લેવાં). બધવારનાં સૂર્યોદય પૂર્વે, તે દહીં ભંગાઈ જવું જોઈએ અથવા
છાપાદિ બનાવી દેવાય. (બુધવારનો સૂર્યોદય થતાં પૂર્વે છાશ બની. ત્યારબાદ , બુધવારની
એક રાત પસાર થઈ. એટલે બુધવારની પૂરો દિવસ + શનિ , તે છાશ ખપે. ગુરુવારે આખો દિવસ તે છા૨ ખપે. ગુરુવારની રાત પસાર થઈ. શુક્રવારનાં સૂર્યોદય પૂર્વે થેપલાં બનાવી લીધાં .
શક્રવારની રાત પસાર થઈ, Sિ શનિવારનો આખો દિવસ થેપલાં ચાલે, - રવિવારનાં સૂર્યોદય પૂર્વે થેપલાં રોકી નાંખ્યા.
બરાબર ૧૫ દિવસ સુધી રોકેલાં થેપલાં ચાલે.
*P PPP PPT f/
૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૮ IIIIIIIIIIIIIIIIIIIII
ནནདདདདད་ན་ད་ན་ཧཧཧཧད
પ્રમ છમાં પલાળેલાં ભાત ચાલે કે ન ચાલે તેની કાળમર્યાદા કેટલી? જવાબઃ જે રીતે દહીંનો ૧૬ પ્રહરનો સમય ગણવામાં આવ્યો છે, તે જ રીતે,
| ભાત રંધાય ત્યારથી તેનો ૮ પ્રહરનો સમય ગણવામાં આવ્યો છે. | એટલે, રાંધેલા ભાત છારામાં પલાળીને , બીજે દિવસે પણ રાખી શકાય
છે. છાયામાં પલાળવાથી તે વાસી થતાં નથી. પરંતુ, છાશામાં દાણેTદાણો પૂરો કરી દેવો જોઈએ અને પલાવ્યાં બાદ , તે પૂરેપૂરાં અંદર ડૂબેલાં રહેવાં જોઈએ , તેની ઉપર ચાર આંગળ જાડી છારા તરવી જોઈએ. આ રીતે, માત્ર ન છાંટેલાં નહીં, પણ છાર ફૂબેલાં ભાત , વઘારીને બીજે દિવસે ઉપયોગમાં લેવાય છે. તે જ રીતે, ખારે છાશમાં -રાંધેલી ઘેંસ અને ઘાટ પણ, બીજે દિવસે વાસી થતી નથી. એવું ‘સૈનywગ્રંથ'માં જણાવેલ છે. તેમ છતાં, આજનાં કાળે, આ રીતે | રાખવાનો રિવાજ , થાણ નામોષ થઈ ગયો છે. સાંજે કોઈ જમતું જ નથી. મોટાં ભાગનાં લોકો રાત્રે જ ઝાપટે છે. પછી, તાજું છું અને tવાસી શું ને ડાળે, સૂર્યાસ્ત થતાં પૂવે, રસોડું સાફ કરી દેવામાં આવતું હતું , તે કાળે, વધેલી ચીજોને, આ રીતે પણ, સાચવી લૈવામાં | આવતી હતી . આજે તો , ‘સબકા સહારા એક ફ્રીજ' બની ચૂક્યું છે. વધયું - ધયું બધું જ ફ્રીઝમાં મૂકીને આને આરામથી લોડી મૂઈ જાય છે. સવારે ઊઠીને, ફીઝ ખોલીને , પેલો ગઈકાલનો વધારો બહાર કાઢીને, લોકો તાજા ) રસોઈ જમી લે છે. આને તાજી રસોઈ કહેવાય કે વાસી ૧૧
છ પ્રમઃ કાકડીનું રાયતું કેટલી કાળમર્યાદા સુધી ચાલે
જવાબઃ દહીની સાથે કાકડી નાં કરીને જે ‘રાયતું બતાવાય છે, તેની